જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विश्व ओजोन दिवस पर हुआ विभिन्न कार्यक्रमों का आयोजन
निम्बाहेड़ा
विश्व ओजोन दिवस पर विभिन्न प्रतियोगिताओं का हुआ आयोजन!
निंबाहेड़ा।विश्व ओजोन दिवस पर...
शिवसेनेच्या निष्ठा यात्रेस बीड येथून सुरुवात@news23marathi
शिवसेनेच्या निष्ठा यात्रेस बीड येथून सुरुवात@news23marathi
કાલોલ તાલુકાના વેજલપુર અને ચલાલી ગામમાં આવેલ વ્યાજબી ભાવની દુકાનમાં પુરવઠા વિભાગની તપાસ જાણો...
કાલોલ તાલુકાના વેજલપુર અને ચલાલી ગામમાં આવેલ વ્યાજબી ભાવની દુકાનમાં પુરવઠા વિભાગની તપાસ જિલ્લા...
મોરબી: ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ગોપાલ ઇટાલિયાને ઓપન ચેલેન્જ | Kanti Amrutiya MLA | Gopal Italia MLA
મોરબી: ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ગોપાલ ઇટાલિયાને ઓપન ચેલેન્જ | Kanti Amrutiya MLA | Gopal Italia MLA
Arvind Kejrival એ ગુજરાત ના ખેડૂતો માટે ગેરંટી જાહેર કરી
Arvind Kejrival એ ગુજરાત ના ખેડૂતો માટે ગેરંટી જાહેર કરી