જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिसको IAS होने का गुमान था,कोर्ट में क्यों जोड़ने लगी हाथ ? फैसले पर हर कोई कहेगा न्यायालय में दम है
जज साहब मैं IAS हूं, मुझे जेल नहीं जाना है, लेकिन जज ने सुना दिया बड़ा फैसला ! B चंद्रकला से भी...
Uttarakhand Investors Summit | लोगों से खास संबोधन करते हुए Baba Ramdev ने क्यों कहा ये? | PM Modi
Uttarakhand Investors Summit | लोगों से खास संबोधन करते हुए Baba Ramdev ने क्यों कहा ये? | PM Modi
Uttarkashi Tunnel Rescue: 9 दिन से सुरंग में फंसे मजदूर, बाहर निकालने के प्रयास क्यों हो रहे फेल
Uttarkashi Tunnel Rescue: 9 दिन से सुरंग में फंसे मजदूर, बाहर निकालने के प्रयास क्यों हो रहे फेल
આમ આદમી પાર્ટીના દિયોદર વિધાનસભાના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી ની ગણેશભાઈ વણકર દ્રારા રોટીલા મીટીંગ યોજાઇ
આજરોજ આમ આદમી પાર્ટી દિયોદર વિધાનસભાના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી દ્વારા સવારે 10:00 વાગે રાંટીલા...
মৰাণ পাব্লিক উচ্চ মাধ্যমিক বিদ্যালয়ৰ দুগৰাকীকৈ শিক্ষয়ত্ৰীয়ে লাভ কৰিলে জিলা কৃৰ্তি শিক্ষকৰ সন্মান
মৰাণ পাব্লিক উচ্চ মাধ্যমিক বিদ্যালয়ৰ দুগৰাকীকৈ শিক্ষয়ত্ৰীয়ে লাভ কৰিলে জিলা কৃৰ্তি শিক্ষকৰ সন্মান