જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মঙ্গলদৈ অসামৰিক চিকিৎসালয়ত প্ৰসূতি মৃত্যুক লৈ উত্তপ্ত পৰিস্থিতি। চিকিৎসকৰ গাফিলটিৰ অভিযোগ পৰিয়ালৰ।
মঙ্গলদৈ অসামৰিক চিকিৎসালয়ত প্ৰসুতি মৃত্যুক লৈ উত্তপ্ত পৰিস্থিতি।চিকিৎসকৰ গাফিলটিৰ অভিযোগ...
અરવલ્લી જિલ્લામાં સફાઈ અભિયાન અંતર્ગત શામળાજી યાત્રાધામ ખાતે સ્વછતા કરવામાં આવી.
અરવલ્લી જિલ્લામાં સફાઈ અભિયાન અંતર્ગત શામળાજી યાત્રાધામ ખાતે સ્વછતા કરવામાં આવી.
સ્વચ્છતા...
મહેસાણા જીલ્લા કિસાન મોરચા દ્વારા નમો કિસાન પંચાયત અંતર્ગત ઈ - બાઇક લોન્ચિંગ કાર્યક્રમ : Video
મહેસાણા જીલ્લા મહામંત્રી જે એફ ચૌધરી ભગાજી ઠાકોર મનુભાઈ પટેલ જીલ્લા કિસાન મોરચા દ્વારા આયોજિત નમો...
ગૌશાળા, પાંજરાપોળ સંચાલકોના સમર્થનમાં ભાભર સંપૂર્ણ બંધ...
ગૌશાળા, પાંજરાપોળ સંચાલકોના સમર્થનમાં ભાભર સંપૂર્ણ બંધ...
#road वडगांव चौक से सिंहगढ़ कॉलेज तक का रोड बना जानलेवा
#road वडगांव चौक से सिंहगढ़ कॉलेज तक का रोड बना जानलेवा