જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: NIA की Most Wanted लिस्ट में शामिल हुआ Anmol Bishnoi, 10 लाख का इनाम घोषित
Breaking News: NIA की Most Wanted लिस्ट में शामिल हुआ Anmol Bishnoi, 10 लाख का इनाम घोषित
Global Market Alert | आज कहां जाएगा बाजार?ग्लोबल हालातों का भारतीय बाजार दिखेगा असर? |Anuj Singhal
Global Market Alert | आज कहां जाएगा बाजार?ग्लोबल हालातों का भारतीय बाजार दिखेगा असर? |Anuj Singhal
Rahul Gandhi को Supreme Court ने किस आधार पर दी राहत? | Rahul Defamation Case
Rahul Gandhi को Supreme Court ने किस आधार पर दी राहत? | Rahul Defamation Case
Telangana: टीडीपी के वोटबैंक पर सबकी नजर, चंद्रबाबू नायडू की प्रशंसा कर समर्थकों को लुभाने की कोशिश कर रहीं पार्टियां
हैदराबाद। तेलुगु देशम पार्टी ने तेलंगाना में आगामी विधानसभा चुनाव नहीं लड़ने का फैसला किया...
કાલોલ : તાલુકાના દેવપુરા ગામે ધર્મેશીયા મહાદેવ ખાતે સામૂહિક ભંડારો યોજાયો
કાલોલ : તાલુકાના દેવપુરા ગામે ધર્મેશીયા મહાદેવ ખાતે સામૂહિક ભંડારો યોજાયો