થરાદ ખાતે રામજી મંદિર ની પુન: પ્રતિષ્ઠા યોજાશે,, ઘી ના ચડાવા માટે પાંચ લાખ નું દાન કરતા આંબાભાઈ સોલંકી..થરાદ ખાતે નવા રામજી મંદિર ની ભવ્ય પુન : પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે થરાદ અને થરાદ તાલુકા ની ધર્મ પ્રેમી જનતા ઉદાર હાથે દાન આપી રહી છે. દાતા ઓ દ્વારા લાખો રૂ. નું દાન કરી રહ્યા છે. આ પ્રતિષ્ઠા માં ભવ્ય યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘી ના ચડાવા માટે નાઈ સમાજ ના અગ્રણી આંબાભાઈ સોલંકી દ્વારા પાંચ લાખ અગિયાર સો રૂ. નું દાન કર્યું છે. તેમજ નાઈ શંકરભાઈ કાનજીભાઈ એ પણ આ મહોત્સવ માં ૩,૫૧, ૦૦૦ રૂ. દાન કર્યું છે. ત્યારે નાઈ શંકરભાઈ આ દાન આપવા બદલ શુભેચ્છા પાઠવવા માં આવી રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા ના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો દ્વારા ઠેરઠેર લગાવ્યા બેનરો..
ડીસા ના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો દ્વારા ઠેરઠેર લગાવ્યા બેનરો..
“પાટીલ પાવર” :-ભાજપ હવે સુરતમાં બનાવશે ‘કમલમ’ કાર્યાલય,CR પાટીલે દાન આપવા અપીલ કરી અને એકજ મિનિટમાં કરોડોનું દાન મળી ગયું !!
રાજ્યમાં ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે રાજકીય પક્ષોમાં ચૂંટણી અગાઉની તૈયારીઓ શરૂ થઈ છે તેવે સમયે સુરત...
মৰিগাঁওৰ আবকাৰী অধীক্ষক বৰষা বৰা বৰদলৈক হাতে-লোটে
গ্ৰেপ্তাৰ
আবকাৰী অধীক্ষক বৰষা বৰা বৰদলৈক হাতে-লোটে গ্ৰেপ্তাৰ। মৰিগাঁৱত উৎকোচ লৈ গ্ৰেপ্তাৰ আবকাৰী অধীক্ষক...
પાંથાવાડા નજીક બે ટ્રેલર ટકરાતાં યુવકનું મોત
દાંતીવાડા તાલુકાના પાંથાવાડા સ્ટેટ હાઇવે પર રામદેવ હોટલની પાસે વહેલી સવારે રાજસ્થાન તરફથી અને...
અમદાવાદ ના કૃષ્ણનગરમાં ગુંડાઓએ ફેલાવ્યો આતંક
અમદાવાદ ના કૃષ્ણનગરમાં ગુંડાઓએ ફેલાવ્યો આતંક