થરાદ ખાતે રામજી મંદિર ની પુન: પ્રતિષ્ઠા યોજાશે,, ઘી ના ચડાવા માટે પાંચ લાખ નું દાન કરતા આંબાભાઈ સોલંકી..થરાદ ખાતે નવા રામજી મંદિર ની ભવ્ય પુન : પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે થરાદ અને થરાદ તાલુકા ની ધર્મ પ્રેમી જનતા ઉદાર હાથે દાન આપી રહી છે. દાતા ઓ દ્વારા લાખો રૂ. નું દાન કરી રહ્યા છે. આ પ્રતિષ્ઠા માં ભવ્ય યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘી ના ચડાવા માટે નાઈ સમાજ ના અગ્રણી આંબાભાઈ સોલંકી દ્વારા પાંચ લાખ અગિયાર સો રૂ. નું દાન કર્યું છે. તેમજ નાઈ શંકરભાઈ કાનજીભાઈ એ પણ આ મહોત્સવ માં ૩,૫૧, ૦૦૦ રૂ. દાન કર્યું છે. ત્યારે નાઈ શંકરભાઈ આ દાન આપવા બદલ શુભેચ્છા પાઠવવા માં આવી રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરત ન્યાયતંત્ર સ્ટાફ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નામદાર ગુજરાત હાઇકોર્ટેના જજ સાહેબોની હાજરી, #ANI#
ગુજરત ન્યાયતંત્ર સ્ટાફ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નામદાર ગુજરાત હાઇકોર્ટેના જજ સાહેબોની હાજરી, #ANI#
નવસર્જન ટ્રસ્ટ દ્વારા કરાયું પ્રદર્શન
#buletinindia #gujarat #morbi
VK Studies Producing 8 different Films at a time Details Revealed by Producers -
VK Studies Producing 8 different Films at a time Details Revealed by Producers -
वाहतूक कोंडी सोडवण्यासाठी शिरूर हवेलीचे आमदार अशोक पवार उतरले रस्त्यावर
वाहतूक कोंडी सोडवण्यासाठी शिरूर हवेलीचे आमदार अशोक पवार उतरले रस्त्यावर
સેવાલિયા મા ભર બપોર પાર્ક કરેલી ગાડી મા અચાનક આગ.
આજે બપોર ના સુમારે દરિયાઈ સોસાયટી પાસે પાર્ક કરેલી ગાડી મા કોઇ અગમ્ય કારણોસર આગ લાગી ગઈ હતી . આજુ...