થરાદ ખાતે રામજી મંદિર ની પુન: પ્રતિષ્ઠા યોજાશે,, ઘી ના ચડાવા માટે પાંચ લાખ નું દાન કરતા આંબાભાઈ સોલંકી..થરાદ ખાતે નવા રામજી મંદિર ની ભવ્ય પુન : પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે થરાદ અને થરાદ તાલુકા ની ધર્મ પ્રેમી જનતા ઉદાર હાથે દાન આપી રહી છે. દાતા ઓ દ્વારા લાખો રૂ. નું દાન કરી રહ્યા છે. આ પ્રતિષ્ઠા માં ભવ્ય યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘી ના ચડાવા માટે નાઈ સમાજ ના અગ્રણી આંબાભાઈ સોલંકી દ્વારા પાંચ લાખ અગિયાર સો રૂ. નું દાન કર્યું છે. તેમજ નાઈ શંકરભાઈ કાનજીભાઈ એ પણ આ મહોત્સવ માં ૩,૫૧, ૦૦૦ રૂ. દાન કર્યું છે. ત્યારે નાઈ શંકરભાઈ આ દાન આપવા બદલ શુભેચ્છા પાઠવવા માં આવી રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધવલીવેર ગામ નજીકથી ઇક્કો ગાડીમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક ને ઝડપી પાડતી સાગબારા પોલીસ
ધવલીવેર ગામ નજીકથી ઇક્કો ગાડીમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક ને ઝડપી પાડતી સાગબારા
પોલીસ એમ એસ ભરાડા...
Dhirendra shastri Surat | Bageshwar dham: ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર | Dhirendra krishna shastri
Dhirendra shastri Surat | Bageshwar dham: ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર | Dhirendra krishna...
ડીસા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ અજુનસિહ દરબારના ફોર્મ હાઉસ પર ખાટલા બેઠક યોજાઈ
ડીસા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ અજુનસિહ દરબારના ફોર્મ હાઉસ પર ખાટલા બેઠક યોજાઈ
નર્મદાની મુખ્ય કેનાલ પર બાઈકચાલકે કાબુ ગુમાવતા બાઈક કેનાલની દિવાલ સાથે અથડાતા બાઈકસવાર બાળક સહિત ત્રણ લોકો કેનાલમાં ખાબક્યાં
સુરેન્દ્રનગર, જિલ્લાના લખતર તાલુકાન છારદ અને લીંબડ ગામ વચ્ચે આવેલી નર્મદાની મુખ્ય કેનાલ પર...