થરાદ ખાતે રામજી મંદિર ની પુન: પ્રતિષ્ઠા યોજાશે,, ઘી ના ચડાવા માટે પાંચ લાખ નું દાન કરતા આંબાભાઈ સોલંકી..થરાદ ખાતે નવા રામજી મંદિર ની ભવ્ય પુન : પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે થરાદ અને થરાદ તાલુકા ની ધર્મ પ્રેમી જનતા ઉદાર હાથે દાન આપી રહી છે. દાતા ઓ દ્વારા લાખો રૂ. નું દાન કરી રહ્યા છે. આ પ્રતિષ્ઠા માં ભવ્ય યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘી ના ચડાવા માટે નાઈ સમાજ ના અગ્રણી આંબાભાઈ સોલંકી દ્વારા પાંચ લાખ અગિયાર સો રૂ. નું દાન કર્યું છે. તેમજ નાઈ શંકરભાઈ કાનજીભાઈ એ પણ આ મહોત્સવ માં ૩,૫૧, ૦૦૦ રૂ. દાન કર્યું છે. ત્યારે નાઈ શંકરભાઈ આ દાન આપવા બદલ શુભેચ્છા પાઠવવા માં આવી રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कौन थे Kamikaze, जिनके चलते अमेरिका परमाणु हमले के लिए मजबूर हो गया! | Tarikh E551
कौन थे Kamikaze, जिनके चलते अमेरिका परमाणु हमले के लिए मजबूर हो गया! | Tarikh E551
पोमेंडी, फणसोप ग्रामपंचायत निवडणुकीत मंत्री उदय सामंतांना मोठा धक्का; उद्धव ठाकरे गटाचे सरपंच
रत्नागिरी : तालुक्यातील पोमेंडी बुद्रुक ग्रामपंचायतीमध्ये उद्धव ठाकरे गटाने बाजी मारली आहे. सरपंच...
Metropolis Healthcare Q4 Update | शानदार Q4 Growth के बाद क्या है स्टॉक का हाल? | Stocks Of The Day
Metropolis Healthcare Q4 Update | शानदार Q4 Growth के बाद क्या है स्टॉक का हाल? | Stocks Of The Day
પાવાગઢ ખાતે આવેલ 4 અલગ અલગ ગેસ્ટ હાઉસના સંચાલકો દ્વારા પથિક સોફ્ટવેરમાં મુસાફરોની ઓનલાઇન એન્ટ્રી ન કરાતા SOG પોલીસે કરી કાયદાકીય કાર્યવાહી.
પંચમહાલ જિલ્લા ગોધરા રેન્જના નાયબ પોલીસ મહા નિરીક્ષક આર.વી.અસારી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક...