થરાદ ખાતે રામજી મંદિર ની પુન: પ્રતિષ્ઠા યોજાશે,, ઘી ના ચડાવા માટે પાંચ લાખ નું દાન કરતા આંબાભાઈ સોલંકી..થરાદ ખાતે નવા રામજી મંદિર ની ભવ્ય પુન : પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે થરાદ અને થરાદ તાલુકા ની ધર્મ પ્રેમી જનતા ઉદાર હાથે દાન આપી રહી છે. દાતા ઓ દ્વારા લાખો રૂ. નું દાન કરી રહ્યા છે. આ પ્રતિષ્ઠા માં ભવ્ય યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘી ના ચડાવા માટે નાઈ સમાજ ના અગ્રણી આંબાભાઈ સોલંકી દ્વારા પાંચ લાખ અગિયાર સો રૂ. નું દાન કર્યું છે. તેમજ નાઈ શંકરભાઈ કાનજીભાઈ એ પણ આ મહોત્સવ માં ૩,૫૧, ૦૦૦ રૂ. દાન કર્યું છે. ત્યારે નાઈ શંકરભાઈ આ દાન આપવા બદલ શુભેચ્છા પાઠવવા માં આવી રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Fatafat News | Top Happenings Across Gujarat: 13/8/2022 - Zee News
Fatafat News | Top Happenings Across Gujarat: 13/8/2022 - Zee News
28th National Garments Fair opens
28th National Garments Fair opens
Bengaluru, August 1: The 28th National Garments Fair...
બજરંગગીરી બાપુની 14 મી પુણ્ય તિથીનો ઉત્સવ ઉજવાયો | Divyang News
બજરંગગીરી બાપુની 14 મી પુણ્ય તિથીનો ઉત્સવ ઉજવાયો | Divyang News
રાજ્યમાં ફરી શનિ-રવિ એમ બે દી’ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દરિયામાં લો પ્રેશર સર્જાતા આગામી 24 કલાકમાં...
माना येथील ढोलेश्वराला जलाभिषेक करत टाळ मृदंगाच्या गजरात मानानगरी दुमदुमली
माना येथील ढोलेश्वराला जलाभिषेक करत टाळ मृदंगाच्या गजरात मानानगरी दुमदुमली