થરાદ ખાતે રામજી મંદિર ની પુન: પ્રતિષ્ઠા યોજાશે,, ઘી ના ચડાવા માટે પાંચ લાખ નું દાન કરતા આંબાભાઈ સોલંકી..થરાદ ખાતે નવા રામજી મંદિર ની ભવ્ય પુન : પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે થરાદ અને થરાદ તાલુકા ની ધર્મ પ્રેમી જનતા ઉદાર હાથે દાન આપી રહી છે. દાતા ઓ દ્વારા લાખો રૂ. નું દાન કરી રહ્યા છે. આ પ્રતિષ્ઠા માં ભવ્ય યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘી ના ચડાવા માટે નાઈ સમાજ ના અગ્રણી આંબાભાઈ સોલંકી દ્વારા પાંચ લાખ અગિયાર સો રૂ. નું દાન કર્યું છે. તેમજ નાઈ શંકરભાઈ કાનજીભાઈ એ પણ આ મહોત્સવ માં ૩,૫૧, ૦૦૦ રૂ. દાન કર્યું છે. ત્યારે નાઈ શંકરભાઈ આ દાન આપવા બદલ શુભેચ્છા પાઠવવા માં આવી રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ગૌરવભેર
અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ગૌરવભેર
ખંભાતના મતદાન મથકોની ચૂંટણી નિરીક્ષક અમિતસિંઘ બંસલે મુલાકાત લીધી.
આણંદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ...
लक्ष्मीपुरा तिराहा के मॉडल स्कूल से बरुधन तक सी.सी रोड बनवाने
लक्ष्मीपुरा तिराहा के मॉडल स्कूल से बरुधन गांव तक रोड पर गहरे गढ्ढे हो रहे है जिससे गांव...
રાજ્યમાં દારૂ ઘુસાડનાર બુટલેગર સામે કાર્યવાહી@Sandesh News
રાજ્યમાં દારૂ ઘુસાડનાર બુટલેગર સામે કાર્યવાહી@Sandesh News
કોંગ્રેસ નું યુવા ઘોષણા પત્ર સંવાદ કાર્યક્રમ
કોંગ્રેસ નું "યુવા ઘોષણા પત્ર" નો અર્થ "ગુજરાતના યુવાનો ને અનુરૂપ ઘોષણા પત્ર" ..
આજે ગુજરાત યુવક...