થરાદ ખાતે રામજી મંદિર ની પુન: પ્રતિષ્ઠા યોજાશે,, ઘી ના ચડાવા માટે પાંચ લાખ નું દાન કરતા આંબાભાઈ સોલંકી..થરાદ ખાતે નવા રામજી મંદિર ની ભવ્ય પુન : પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે થરાદ અને થરાદ તાલુકા ની ધર્મ પ્રેમી જનતા ઉદાર હાથે દાન આપી રહી છે. દાતા ઓ દ્વારા લાખો રૂ. નું દાન કરી રહ્યા છે. આ પ્રતિષ્ઠા માં ભવ્ય યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘી ના ચડાવા માટે નાઈ સમાજ ના અગ્રણી આંબાભાઈ સોલંકી દ્વારા પાંચ લાખ અગિયાર સો રૂ. નું દાન કર્યું છે. તેમજ નાઈ શંકરભાઈ કાનજીભાઈ એ પણ આ મહોત્સવ માં ૩,૫૧, ૦૦૦ રૂ. દાન કર્યું છે. ત્યારે નાઈ શંકરભાઈ આ દાન આપવા બદલ શુભેચ્છા પાઠવવા માં આવી રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কৃৰ্তি ছাত্ৰ ছাত্ৰীলৈ বৰডুমচা - পেঙেৰী আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ বিশেষ অভিনন্দন অনুষ্ঠান।
কৃৰ্তি ছাত্ৰ ছাত্ৰীলৈ বৰডুমচা - পেঙেৰী আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ বিশেষ অভিনন্দন অনুষ্ঠান।
ઊંઝા તાલુકાના બ્રાહ્નણવાડા ગામની ઘટના ગેસ ભરેલા બાટલા માંથી ફુગ્ગા છોડતી વખતે થયો બ્લાસ્ટ
ઊંઝા તાલુકાના બ્રાહ્નણવાડા ગામની ઘટના ગેસ ભરેલા બાટલા માંથી ફુગ્ગા છોડતી વખતે થયો બ્લાસ્ટ
જુનાગઢમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.કુલ કિ.રૂ.૩૭,૫૯,૦૨૦નો મુદામાલ ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કર્યો.
જુનાગઢમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.કુલ કિ.રૂ.૩૭,૫૯,૦૨૦નો મુદામાલ ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કર્યો.
Justice Delayed but Not Denied: Tarun Chugh Welcomes Court Order on Charges Against Jagdish Tytler in 1984 Anti-Sikh Riots
Tarun Chugh, National General Secretary of the Bharatiya Janata Party, welcomed the landmark...
Ram Mandir: कदम-कदम पर कैमरे, AI और ह्यूमन इंटेलिजेंस... IG से जानें Ayodhya में कैसी रहेगी सुरक्षा?
Ram Mandir: कदम-कदम पर कैमरे, AI और ह्यूमन इंटेलिजेंस... IG से जानें Ayodhya में कैसी रहेगी सुरक्षा?