થરાદ ખાતે રામજી મંદિર ની પુન: પ્રતિષ્ઠા યોજાશે,, ઘી ના ચડાવા માટે પાંચ લાખ નું દાન કરતા આંબાભાઈ સોલંકી..થરાદ ખાતે નવા રામજી મંદિર ની ભવ્ય પુન : પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે થરાદ અને થરાદ તાલુકા ની ધર્મ પ્રેમી જનતા ઉદાર હાથે દાન આપી રહી છે. દાતા ઓ દ્વારા લાખો રૂ. નું દાન કરી રહ્યા છે. આ પ્રતિષ્ઠા માં ભવ્ય યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘી ના ચડાવા માટે નાઈ સમાજ ના અગ્રણી આંબાભાઈ સોલંકી દ્વારા પાંચ લાખ અગિયાર સો રૂ. નું દાન કર્યું છે. તેમજ નાઈ શંકરભાઈ કાનજીભાઈ એ પણ આ મહોત્સવ માં ૩,૫૧, ૦૦૦ રૂ. દાન કર્યું છે. ત્યારે નાઈ શંકરભાઈ આ દાન આપવા બદલ શુભેચ્છા પાઠવવા માં આવી રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર ખાતે શ્રી વી.કે. વાઘેલા હાઈ.માં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો..
શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કૂલ દિયોદરમાં ધોરણ - ૧૦ શુભેચ્છા સમારોહ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજાઈ...
સગીર વયની બાળાનું અપહરણ કરી ભગાડી જનાર પોક્સોનો આરોપી દલખાણીયાનો રામો ઉર્ફે રામો રાઠોડ ભોગબનનાર સાથે ઝડપાયો.
અપહરણ કરી લઇ ગયેલ ઇસમને ભોગબનનાર સાથે શોધી કાઢતી અમરેલી સીટી પોલીસ સ્ટેશનન સર્વેલન્સ ટીમ.
...
সোণাৰিত অব্যাহত আছে বন্যহস্তীৰ তাণ্ডৱ
সোণাৰিত অব্যাহত আছে বন্যহস্তীৰ তাণ্ডৱ। বনৰীয়া হাতীয়ে ভাঙি লণ্ড ভণ্ড কৰে ঘৰ।সোণাৰি নগৰৰ সমীপৱৰ্তী...
Tata Sons Mega IPO Coming Soon | कैसा रहेगा टाटा संस का मेगा आईपीओ? | Tata Chemicals Share
Tata Sons Mega IPO Coming Soon | कैसा रहेगा टाटा संस का मेगा आईपीओ? | Tata Chemicals Share