થરાદ ખાતે રામજી મંદિર ની પુન: પ્રતિષ્ઠા યોજાશે,, ઘી ના ચડાવા માટે પાંચ લાખ નું દાન કરતા આંબાભાઈ સોલંકી..થરાદ ખાતે નવા રામજી મંદિર ની ભવ્ય પુન : પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે થરાદ અને થરાદ તાલુકા ની ધર્મ પ્રેમી જનતા ઉદાર હાથે દાન આપી રહી છે. દાતા ઓ દ્વારા લાખો રૂ. નું દાન કરી રહ્યા છે. આ પ્રતિષ્ઠા માં ભવ્ય યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘી ના ચડાવા માટે નાઈ સમાજ ના અગ્રણી આંબાભાઈ સોલંકી દ્વારા પાંચ લાખ અગિયાર સો રૂ. નું દાન કર્યું છે. તેમજ નાઈ શંકરભાઈ કાનજીભાઈ એ પણ આ મહોત્સવ માં ૩,૫૧, ૦૦૦ રૂ. દાન કર્યું છે. ત્યારે નાઈ શંકરભાઈ આ દાન આપવા બદલ શુભેચ્છા પાઠવવા માં આવી રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રેલીંગની લગોલગ ધસમસતા પુરનો નઝારો - આવરે વરસાદ આવ.... દે દનાદન મેધરાજાની પધરામણી
રેલીંગની લગોલગ ધસમસતા પુરનો નઝારો - આવરે વરસાદ આવ.... દે દનાદન મેધરાજાની પધરામણી
मराठी चित्रपट, नाट्यक्षेत्राला समृद्ध करणार : सुधीर मुनगंटीवार*
*राष्ट्रीय चित्रपट पुरस्कार प्राप्त कलावंतांचा केला सन्मान*
मुंबई : प्रत्येकाचा "हॅपिनेस इंडेक्स" वाढविण्याची क्षमता असलेल्या महाराष्ट्रातील कलावंतांची,...
થોડા દિવસ પહેલા રિપેર થયેલા ભુવામાં કાર ફસાઈ
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા એલપી સવાણી સર્કલ પાસે વરસાદને કારણે ભુવો પડી ગયો હતો. જો કે એ ભુવો...
Israel Palestine Conflict LIVE: Iran का इशारा, निशाने पर America के सैनिक! | Netanyahu | America
Israel Palestine Conflict LIVE: Iran का इशारा, निशाने पर America के सैनिक! | Netanyahu | America
৬ মাহ ধৰি সন্ধানহীন বামুনবাৰী তিনিআলিৰ যুৱতী, আৰক্ষী চকিত এজাহাৰ দাখিল
ডিব্ৰুগড় জিলাৰ মৰাণ ৰাজহ চক্ৰৰ বামুনবাৰী আৰক্ষী চকিৰ অন্তৰ্গত বামুনবাৰী তিনি আলিৰ এগৰাকী।২০...