થરાદ ખાતે રામજી મંદિર ની પુન: પ્રતિષ્ઠા યોજાશે,, ઘી ના ચડાવા માટે પાંચ લાખ નું દાન કરતા આંબાભાઈ સોલંકી..થરાદ ખાતે નવા રામજી મંદિર ની ભવ્ય પુન : પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે થરાદ અને થરાદ તાલુકા ની ધર્મ પ્રેમી જનતા ઉદાર હાથે દાન આપી રહી છે. દાતા ઓ દ્વારા લાખો રૂ. નું દાન કરી રહ્યા છે. આ પ્રતિષ્ઠા માં ભવ્ય યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘી ના ચડાવા માટે નાઈ સમાજ ના અગ્રણી આંબાભાઈ સોલંકી દ્વારા પાંચ લાખ અગિયાર સો રૂ. નું દાન કર્યું છે. તેમજ નાઈ શંકરભાઈ કાનજીભાઈ એ પણ આ મહોત્સવ માં ૩,૫૧, ૦૦૦ રૂ. દાન કર્યું છે. ત્યારે નાઈ શંકરભાઈ આ દાન આપવા બદલ શુભેચ્છા પાઠવવા માં આવી રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા બાજવા ગામ ખાતે પ્રાથમિક શાળાની નવીન કમ્પાઉન્ડ હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
વડોદરા બાજવા ગામ ખાતે પ્રાથમિક શાળાની નવીન કમ્પાઉન્ડ હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
Ramesh Bidhuri के बयान पर भड़कीं Mayawati, BJP से क्यों कर डाली ये मांग | Danish Ali | वनइंडिया
Ramesh Bidhuri के बयान पर भड़कीं Mayawati, BJP से क्यों कर डाली ये मांग | Danish Ali | वनइंडिया
दरिंदो ने गैंगरेप कर मासूम के शव को उसके घर के सामने फेंका, मौके पर लोगों ने पकड़ा
राजस्थान में नाबालिग से रेप का मामला सामने आने के बाद इलाके में सनसनी फैल गई. बारां जिले के...