થરાદ ખાતે રામજી મંદિર ની પુન: પ્રતિષ્ઠા યોજાશે,, ઘી ના ચડાવા માટે પાંચ લાખ નું દાન કરતા આંબાભાઈ સોલંકી..થરાદ ખાતે નવા રામજી મંદિર ની ભવ્ય પુન : પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે થરાદ અને થરાદ તાલુકા ની ધર્મ પ્રેમી જનતા ઉદાર હાથે દાન આપી રહી છે. દાતા ઓ દ્વારા લાખો રૂ. નું દાન કરી રહ્યા છે. આ પ્રતિષ્ઠા માં ભવ્ય યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘી ના ચડાવા માટે નાઈ સમાજ ના અગ્રણી આંબાભાઈ સોલંકી દ્વારા પાંચ લાખ અગિયાર સો રૂ. નું દાન કર્યું છે. તેમજ નાઈ શંકરભાઈ કાનજીભાઈ એ પણ આ મહોત્સવ માં ૩,૫૧, ૦૦૦ રૂ. દાન કર્યું છે. ત્યારે નાઈ શંકરભાઈ આ દાન આપવા બદલ શુભેચ્છા પાઠવવા માં આવી રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিত সদৌ অসম আদিবাসী ছাত্ৰ সন্থাই কিয় গ্ৰহণ কৰিলে প্রতিবাদী কাৰ্যসূচী ?
সোণাৰিত সদৌ অসম আদিবাসী ছাত্ৰ সন্থাই কিয় গ্ৰহণ কৰিলে প্রতিবাদী কাৰ্যসূচী ?
घुमान यात्रेचे हिंगोली रेल्वे स्थानकावर भव्य स्वागत
हिंगोली येथे नांदेड येथून ३०० भाविक भक्त नांदेड अमृतसर रेल्वेने घुमानला जात असताना हिंगोली रेल्वे...
રાણાવાવ મંગલમ હોસ્પિટલ પાસે પીયાગો રીક્ષા અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો CCTV સામે આવ્યા
રાણાવાવ મંગલમ હોસ્પિટલ પાસે પીયાગો રીક્ષા અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો CCTV સામે આવ્યા
सिंगापुर से लौटते ही लालू यादव ने BJP और RSS पर साधा निशाना, जातीय जनगणना को लेकर कही ये बात
देश में जातीय जनगणना करने का मुद्दा जोर पकड़ता जा रहा है। जातीय जनगणना को लेकर कांग्रेस पहले ही...
डॉ.अनिल पटेल यांच्या जिल्हाधिकारी कार्यालय येथे रुग्णवाहिकेचा उद्घाटन समारंभ संपन्न डॉ. अनिल पटेल यांनी दिली माध्यमाला माहिती
यवतमाळ : डॉ.अनिल पटेल हे आपल्या यवतमाळातीलच नव्हे तर अवघ्या विदर्भातील वैद्यकीय क्षेत्रातील...