થરાદ ખાતે રામજી મંદિર ની પુન: પ્રતિષ્ઠા યોજાશે,, ઘી ના ચડાવા માટે પાંચ લાખ નું દાન કરતા આંબાભાઈ સોલંકી..થરાદ ખાતે નવા રામજી મંદિર ની ભવ્ય પુન : પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે થરાદ અને થરાદ તાલુકા ની ધર્મ પ્રેમી જનતા ઉદાર હાથે દાન આપી રહી છે. દાતા ઓ દ્વારા લાખો રૂ. નું દાન કરી રહ્યા છે. આ પ્રતિષ્ઠા માં ભવ્ય યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘી ના ચડાવા માટે નાઈ સમાજ ના અગ્રણી આંબાભાઈ સોલંકી દ્વારા પાંચ લાખ અગિયાર સો રૂ. નું દાન કર્યું છે. તેમજ નાઈ શંકરભાઈ કાનજીભાઈ એ પણ આ મહોત્સવ માં ૩,૫૧, ૦૦૦ રૂ. દાન કર્યું છે. ત્યારે નાઈ શંકરભાઈ આ દાન આપવા બદલ શુભેચ્છા પાઠવવા માં આવી રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mumbai children death: पानी के टैंक में गिरकर हुई बच्चों की मौत, अब घर भी छिन गया (BBC Hindi)
Mumbai children death: पानी के टैंक में गिरकर हुई बच्चों की मौत, अब घर भी छिन गया (BBC Hindi)
સુરતના ઈસ્કોન મોલ પીપલોદ ખાતે ડોક્ટર વિમલ રાઠી દ્વારા થ્રીડી હોલિસ્ટિક બ્યુટી લોન્જ નો લોન્ચિંગ પ્રોગ્રામ રાખવામાં
આવ્યો.
સુરતમાં ભવ્ય ઉદઘાટન ઇસ્કોન મોલ ખાતે ડોક્ટર વિમલ રાઠી દ્વારા થ્રીડી હોલીસ્ટિક બ્યુટી લોન્ચના...
ધોળકિયા શાળાના શિક્ષક નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો
વઢવાણ :શ્રી જયશ્રીબેન ચંદ્રકાંતભાઈ ધોળકિયા (૫૮) શાળા નં ૩ વઢવાણ વય મર્યાદા ને લીધે નિવૃત્ત થતાં...