થરાદ ખાતે રામજી મંદિર ની પુન: પ્રતિષ્ઠા યોજાશે,, ઘી ના ચડાવા માટે પાંચ લાખ નું દાન કરતા આંબાભાઈ સોલંકી..થરાદ ખાતે નવા રામજી મંદિર ની ભવ્ય પુન : પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે થરાદ અને થરાદ તાલુકા ની ધર્મ પ્રેમી જનતા ઉદાર હાથે દાન આપી રહી છે. દાતા ઓ દ્વારા લાખો રૂ. નું દાન કરી રહ્યા છે. આ પ્રતિષ્ઠા માં ભવ્ય યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘી ના ચડાવા માટે નાઈ સમાજ ના અગ્રણી આંબાભાઈ સોલંકી દ્વારા પાંચ લાખ અગિયાર સો રૂ. નું દાન કર્યું છે. તેમજ નાઈ શંકરભાઈ કાનજીભાઈ એ પણ આ મહોત્સવ માં ૩,૫૧, ૦૦૦ રૂ. દાન કર્યું છે. ત્યારે નાઈ શંકરભાઈ આ દાન આપવા બદલ શુભેચ્છા પાઠવવા માં આવી રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોડીનારના પાવટીમાં યુવાનો કળીયું ચોણી પહેરીને રમતા વર્ષો જૂનો ખેલૈયો રાસ પંથકવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો
માતાજીના આરાધના પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. જેમાં રાસોત્સવના આકર્ષણ વચ્ચે પણ પ્રાચીન...
'वोट नहीं देंगे' Jamnagar के ऐसे गांव पहुंचा Lallantop जहां बिजली, पानी, सड़क नहीं पहुंच पाई!Gujarat
'वोट नहीं देंगे' Jamnagar के ऐसे गांव पहुंचा Lallantop जहां बिजली, पानी, सड़क नहीं पहुंच पाई!Gujarat
प्रजातंत्र बचाने के लिए कांग्रेस कार्यकर्ता उतरे सड़को पर
प्रजातंत्र बचाने के लिए कांग्रेस कार्यकर्ता उतरे सड़को पर
आ.राजु नवघरे यांच्या विकासनीधीतील कामाचा माजीमंत्री जयप्रकाश दांडेगावकर यांच्या हस्ते शुभारंभ
आ.राजु नवघरे यांच्या विकासनीधीतील कामाचा माजीमंत्री जयप्रकाश दांडेगावकर यांच्या हस्ते शुभारंभ...
#સુત્રાપાડા | યાત્રાધામ બેટ દ્રારકામાં ફરીથી મેગા ડીમોલિશન શરૂ | Divyang News
#સુત્રાપાડા | યાત્રાધામ બેટ દ્રારકામાં ફરીથી મેગા ડીમોલિશન શરૂ | Divyang News