સુઇગામ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નડાબેટ ખાતે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા રૂ.125 કરોડ ઉપરાંત ના ખર્ચે BSFની થીમ પર ટુરિઝમ બનાવવામાં આવેલ છે,જેનું થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યા બાદ અહીં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહે છે,ત્યારે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ધર્મપત્ની સોનલબેન શાહે તેમની પુત્રી અને જમાઈ સાથે નદાબેટની મુલાકાત લીધી હતી,જ્યાં તેમણે શ્રીનડેશ્વરી માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી, બાદ BSFના GIG સહિત ઉચ્ચ અધિકારીઓ અને ટુરિઝમના મેનેજરને સાથે રાખી ઇન્ડો પાક. બોર્ડરની મુલાકાત લઈ ટુરિઝમ ને પણ નિહાળ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটত ধঁপাতৰ বিৰুদ্ধে আইন বলৱৎকাৰীসকলৰ বাবে জিলা পৰ্যায়ৰ প্ৰশিক্ষণ কাৰ্যসূচী
গোলাঘাট নগৰৰ অলংকাৰ বিবাহ ভৱনত আজি যক্ষ্মা আৰু হাওঁফাওঁৰ ৰোগ সংক্ৰান্তীয় আন্তঃৰাষ্ট্ৰীয় সংস্থা...
নাজিৰা মহকুমাত ৰাষ্ট্ৰীয় একতা দিৱস উদযাপন
ঐক্যবদ্ধ ভাৰতৰ অন্যতম খনিকৰ লৌহমানৱ চৰ্দাৰ বল্লভভাই পেটেলৰ জন্ম জয়ন্তী উপলক্ষে আজি সমগ্ৰ দেশৰ...
दगडचोप येथे गरजू विद्यार्थ्यांना सायकल भेट
जिंतूर तालुक्यातील दगडचोप येथील दुर्गम भागातून पायपीट करत शाळेत जाणाऱ्या गरजू विद्यार्थ्यांना...