સુઇગામ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નડાબેટ ખાતે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા રૂ.125 કરોડ ઉપરાંત ના ખર્ચે BSFની થીમ પર ટુરિઝમ બનાવવામાં આવેલ છે,જેનું થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યા બાદ અહીં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહે છે,ત્યારે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ધર્મપત્ની સોનલબેન શાહે તેમની પુત્રી અને જમાઈ સાથે નદાબેટની મુલાકાત લીધી હતી,જ્યાં તેમણે શ્રીનડેશ્વરી માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી, બાદ BSFના GIG સહિત ઉચ્ચ અધિકારીઓ અને ટુરિઝમના મેનેજરને સાથે રાખી ઇન્ડો પાક. બોર્ડરની મુલાકાત લઈ ટુરિઝમ ને પણ નિહાળ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  भजनलाल सरकार पेश करेगी पहला पूर्णकालिक बजट, बड़े बदलाव की चल रही है तैयारी! 
 
                      पिछले महीने लोकसभा चुनाव के नतीजे आने के बाद आचार संहिता हट चुकी है. वहीं, भजनलाल सरकार अपना पहला...
                  
   Bihar Politics :पटना में आज RJD विधायकों की बैठक में क्या होगा ? ABP GANGA LIVE 
 
                      Bihar Politics :पटना में आज RJD विधायकों की बैठक में क्या होगा ? ABP GANGA LIVE
                  
   સિહોર શહેરમાં બે વર્ષ એકસાથે બે પૂવૅ ની ઉજવણી કરવામાં આવી  
 
                      છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી તડામાર તૈયારીઓ બાદ આજે ભાદરવા સુદ ચોથા નિમિતે બે મોટા પર્વ ગણેશ...
                  
   रांजणगाव MIDC पोलिसांचा बेशिस्त वाहन चालकांना दणका 
 
                      रांजणगाव गणपती: वाहतूक नियमांचा भंग करणाऱ्या वाहन चालकांना रांजणगाव एमआयडीसी पोलिसांच्या वाहतूक...
                  
   
  
  
  
  