સુઇગામ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નડાબેટ ખાતે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા રૂ.125 કરોડ ઉપરાંત ના ખર્ચે BSFની થીમ પર ટુરિઝમ બનાવવામાં આવેલ છે,જેનું થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યા બાદ અહીં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહે છે,ત્યારે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ધર્મપત્ની સોનલબેન શાહે તેમની પુત્રી અને જમાઈ સાથે નદાબેટની મુલાકાત લીધી હતી,જ્યાં તેમણે શ્રીનડેશ્વરી માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી, બાદ BSFના GIG સહિત ઉચ્ચ અધિકારીઓ અને ટુરિઝમના મેનેજરને સાથે રાખી ઇન્ડો પાક. બોર્ડરની મુલાકાત લઈ ટુરિઝમ ને પણ નિહાળ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખેડૂતોના હાલ બેહાલ: બિપરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લામાં દાડમ ની ખેતીમાં લાખોનું નુક્સાન,સરકાર સર્વ કરી ખેડૂતોને સહાય ચુકવે તેવી માંગ....
ખેડૂતોના હાલ બેહાલ: બિપરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લામાં દાડમની ખેતીમાં લાખોનું નુકસાન,...
2024 Hyundai Creta ने केवल 6 महीनों में पार किया 1 लाख यूनिट सेल का आंकड़ा
2024 Hyundai Creta को डिजाइन अपडेट मिला है। कंपनी की ये एसयूवी ब्रांड की नई ‘सेंसियस...
જેતપુર થી મેવાસા રોડમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર | SatyaNirbhay News Channel
જેતપુર થી મેવાસા રોડમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર | SatyaNirbhay News Channel
গ্ৰামীণ স্বনিয়োজন প্ৰশিক্ষণ প্ৰতিষ্ঠান,দৰংত "পাপৰ,আছাৰ আৰু মছলা পাউদাৰ প্ৰস্তুত প্ৰশিক্ষণৰ সামৰণি"
মঙ্গলদৈ:গ্ৰামীণ স্বনিয়োজন প্ৰশিক্ষণ প্ৰতিষ্ঠান চমুকৈ আৰছেটি দৰং ৰ ১নং বেজপাৰা স্হিত নিজা...