સુઇગામ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નડાબેટ ખાતે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા રૂ.125 કરોડ ઉપરાંત ના ખર્ચે BSFની થીમ પર ટુરિઝમ બનાવવામાં આવેલ છે,જેનું થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યા બાદ અહીં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહે છે,ત્યારે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ધર્મપત્ની સોનલબેન શાહે તેમની પુત્રી અને જમાઈ સાથે નદાબેટની મુલાકાત લીધી હતી,જ્યાં તેમણે શ્રીનડેશ્વરી માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી, બાદ BSFના GIG સહિત ઉચ્ચ અધિકારીઓ અને ટુરિઝમના મેનેજરને સાથે રાખી ઇન્ડો પાક. બોર્ડરની મુલાકાત લઈ ટુરિઝમ ને પણ નિહાળ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દૈનિક વેતન કામદાર પળવારમાં બની ગયો ‘અબજપતિ’, જનધન ખાતામાં આવ્યા 2700 કરોડ રૂપિયા
કહેવાય છે કે નસીબ પર કોઈ કામ કરતું નથી. કોનું ભાગ્ય ક્યારે બદલાશે તે કોઈ કહી શકતું નથી. આવો જ એક...
ગુજરાત નું એક એવું ગામ જ્યાં..!! 120 રિટાયર્ડ અને 750 થી વધુ જવાનો આર્મી માં આજે પણ ફરજ બજાવે છે.
ગુજરાત નું એક એવું ગામ જ્યાં..!! 120 રિટાયર્ડ અને 750 થી વધુ જવાનો આર્મી માં આજે પણ ફરજ બજાવે છે.
ભાભર તાલુકાના કપરૂપુર ગ્રામજનો દ્વારા ઘોરણ ૩ની બાલિકાઓ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતાં શાળા પરિવારનો સન્માન કાર્યક્રમ યોજાયો..
ભાભર તાલુકાના કપરૂપુર ગ્રામજનો દ્વારા ઘોરણ ૩ની બાલિકાઓ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતાં શાળા પરિવારનો...
গুৱাহাটী মহানগৰীত ভয়ংকৰ অগ্নিকাণ্ড।
মহানগৰীৰ ভঙাগড় উৰণীয়া সেতুৰ তলত ছিলিণ্ডাৰ বিস্ফোৰণৰ ফলত সংঘটিত হয় এক বিধনশী অগ্নিকাণ্ড। এখন...
જેતપુરના પેઢલા ગામમાં ગોકુલ નગર સોસાયટીના રહીશો નો પાણી રસ્તા લાઈટ બાબતે વિરોધ નોંધાવ્યો
જેતપુર તાલુકા ના પેઢલા ગામની બહાર આવેલ ગોકુલ નગર સોસાયટી મા રહેતા લોકોએ આજે પેઢલા રસ્તા ઉપર આવી મહિલાઓ એ હલ્લા બોલ પાણી આપો પાણી આપો ના નારા લગાવીયા અને પ્રાથમિક સ
જેતપુર નાં પેઢલા માં સ્થાનિક મહિલાઓ તેમજ પુરુષોનો હલાવો