સુઇગામ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નડાબેટ ખાતે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા રૂ.125 કરોડ ઉપરાંત ના ખર્ચે BSFની થીમ પર ટુરિઝમ બનાવવામાં આવેલ છે,જેનું થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યા બાદ અહીં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહે છે,ત્યારે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ધર્મપત્ની સોનલબેન શાહે તેમની પુત્રી અને જમાઈ સાથે નદાબેટની મુલાકાત લીધી હતી,જ્યાં તેમણે શ્રીનડેશ્વરી માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી, બાદ BSFના GIG સહિત ઉચ્ચ અધિકારીઓ અને ટુરિઝમના મેનેજરને સાથે રાખી ઇન્ડો પાક. બોર્ડરની મુલાકાત લઈ ટુરિઝમ ને પણ નિહાળ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગણતંત્ર દિવસના ભાગરૂપે દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.
દાહોદ જિલ્લામાં ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ સરકારી, અર્ધ સરકારી વિગેરે વિભાગો દ્વારા...
चराइदेव जिले का पिकनिक स्पॉट दिल्ली घाट पर नए साल के दिन उत्सव का माहौल है।
चराइदेव जिले का पिकनिक स्पॉट दिल्ली घाट पर नए साल के दिन उत्सव का माहौल है।
દેશ ની 10 મોટી ખબર II TOP 10 NEWS II
દેશ ની 10 મોટી ખબર II TOP 10 NEWS II
ગરબે રમવું થયું મોંઘુ! ગરબાના પાસમાં 18% GST લાગશે
આ વખતે ગરબા રમવા મોંઘા થઈ શકે છેઆ વખતે ગરબા રમવા મોંઘા થઈ શકે છેચણિયા ચોળી પર 5 ટકાથી 12 ટકાનો...
Nagina Election Result: Chandra Shekhar ने चुनाव जीतते ही क्यों साधा Akhilesh Yadav पर निशाना
Nagina Election Result: Chandra Shekhar ने चुनाव जीतते ही क्यों साधा Akhilesh Yadav पर निशाना