સુરેન્દ્રનગર શહેરમાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. તેમાં કોઈ યુવાનની લાશ તરતી હોવાની જાણકારી નગરપાલિકાના ફાયર ફાઈટરને તેમજ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તેમજ પોલીસ તંત્ર કેનાલ ઉપર પહોંચ્યું હતુ અને તરતી લાશને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તરવૈયાઓ કેનાલમાં પડી અને ફાયર ફાઇટરો તેમજ ભેગા મળી અને આ લાશને બહાર કાઢવામાં આવી હતી. આ લાશને હાલમાં ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે આ લાશ કોની છે ? આત્મહત્યા કરી કે પછી કોઈ આ લાશને નાખી ગયું જેની હજી કોઈ જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ નથી. આ અંગેની વધુ તપાસ સુરેન્દ્રનગર પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मालदीव से भारतीय सैनिकों की हो सकती है वापसी, नवनिर्वाचित राष्ट्रपति मोहम्मद मुइज बोले- नई दिल्ली के साथ शुरू हुई बातचीत
मालदीव के नवनिर्वाचित राष्ट्रपति मोहम्मद मुइज ने कहा कि वह अपने देश से भारतीय सैनिकों की वापसी के...
The Gujju Talk Show With Nadeem Wadhwania | Saurabh Rajyaguru | Gujarati Film Industry
The Gujju Talk Show With Nadeem Wadhwania | Saurabh Rajyaguru | Gujarati Film Industry
हिट एंड रन कानून के विरोध में थमे वाहनों के पहिए, पेट्रोल पंप पर लगी कतारें; कई राज्यों में असर
हिट एंड रन कानून में सजा को सख्त किए जाने के विरोध में वाहन चालकों की हड़ताल का आज दूसरा दिन है।...
ભારતીય જનતા યુવા મોરચા દ્વારા નગરના વોર્ડ નંબર 6 માં શક્તિકેન્દ્રના વિવિધ
બુથોની સલંગન બેઠક યોજાઈ.
ભારતીય જનતા યુવા મોરચા હાલોલ નગર દ્વારા હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના...
डिवाइडर से टकराई बोलेरो कार, दो की मौत, 11 घायल
शनिवार की देर रात सोहेला पुलिया के समीप एक बोलेरो कार असंतुलित होकर डिवाइडर से टकरा गई। इस...