સુરેન્દ્રનગર શહેરમાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. તેમાં કોઈ યુવાનની લાશ તરતી હોવાની જાણકારી નગરપાલિકાના ફાયર ફાઈટરને તેમજ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તેમજ પોલીસ તંત્ર કેનાલ ઉપર પહોંચ્યું હતુ અને તરતી લાશને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તરવૈયાઓ કેનાલમાં પડી અને ફાયર ફાઇટરો તેમજ ભેગા મળી અને આ લાશને બહાર કાઢવામાં આવી હતી. આ લાશને હાલમાં ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે આ લાશ કોની છે ? આત્મહત્યા કરી કે પછી કોઈ આ લાશને નાખી ગયું જેની હજી કોઈ જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ નથી. આ અંગેની વધુ તપાસ સુરેન્દ્રનગર પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં ભાજપના મહિલા સંમેલનમાં હજારો મહિલાઓ ઉમટી /SABANDH BHARAT NEWS /DEESA
ડીસામાં ભાજપના મહિલા સંમેલનમાં હજારો મહિલાઓ ઉમટી /SABANDH BHARAT NEWS /DEESA
Uddhav Thackeray यांना शिंदे गटाचा धक्का, पक्षप्रमुख म्हणजे Eknath Shinde यांच्या निवडीचा गौप्यस्फोट
Uddhav Thackeray यांना शिंदे गटाचा धक्का, पक्षप्रमुख म्हणजे Eknath Shinde यांच्या निवडीचा गौप्यस्फोट
દાહોદ નવજીવન કોલેજ ખાતે 384 માઇક્રો ઓબ્ઝર્વસશ્રીઓનો એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો
દાહોદની નવજીવન કોલેજ ખાતે ૩૮૪ માઇક્રો ઓબ્ઝેર્વસશ્રીઓનો એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો...
ડીસા રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ 10 દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે
ડીસા રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ 10 દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે