સુરેન્દ્રનગર શહેરમાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. તેમાં કોઈ યુવાનની લાશ તરતી હોવાની જાણકારી નગરપાલિકાના ફાયર ફાઈટરને તેમજ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તેમજ પોલીસ તંત્ર કેનાલ ઉપર પહોંચ્યું હતુ અને તરતી લાશને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તરવૈયાઓ કેનાલમાં પડી અને ફાયર ફાઇટરો તેમજ ભેગા મળી અને આ લાશને બહાર કાઢવામાં આવી હતી. આ લાશને હાલમાં ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે આ લાશ કોની છે ? આત્મહત્યા કરી કે પછી કોઈ આ લાશને નાખી ગયું જેની હજી કોઈ જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ નથી. આ અંગેની વધુ તપાસ સુરેન્દ્રનગર પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેશોદ : BKS દ્વારા નેશનલ હાઈવે પર કરાયો ચક્કાજામ
કેશોદ : BKS દ્વારા નેશનલ હાઈવે પર કરાયો ચક્કાજામ
સાંતલપુર પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
સાંતલપુર પ્રાથમિક શાળાના ૧૦૪માં સ્થાપના દિવસની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી...
দৰং জিলা প্ৰশাসনৰ সহযোগত আজি শুক্তাগুৰি ঈদগাহ ময়দানত সজাগতা সভা
কামৰূপ-দৰং সীমান্তৰ ছিপাঝাৰ ৰাজহ চক্ৰৰ অন্তৰ্গত ১ নং আৰু ২ নং শুক্তাগুৰি গাঁও উন্নয়ন সমিতিৰ...
ધ્રાંગધ્રા ક્રોગેસ સમિતિ દ્વારા આવતીકાલે ભ્રષ્ટાચાર, મોંધવારી મુદ્દે બંધમા જોડાવા લોકોને અપીલ સાથેની પત્રીકા ને સોસીયલ મીડિયા મુકી વેહતી
ધ્રાંગધ્રા ક્રોગેસ સમિતિ દ્વારા આવતીકાલે ભ્રષ્ટાચાર, મોંધવારી મુદ્દે બંધમા જોડાવા લોકોને અપીલ...