સુરેન્દ્રનગર શહેરમાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. તેમાં કોઈ યુવાનની લાશ તરતી હોવાની જાણકારી નગરપાલિકાના ફાયર ફાઈટરને તેમજ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તેમજ પોલીસ તંત્ર કેનાલ ઉપર પહોંચ્યું હતુ અને તરતી લાશને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તરવૈયાઓ કેનાલમાં પડી અને ફાયર ફાઇટરો તેમજ ભેગા મળી અને આ લાશને બહાર કાઢવામાં આવી હતી. આ લાશને હાલમાં ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે આ લાશ કોની છે ? આત્મહત્યા કરી કે પછી કોઈ આ લાશને નાખી ગયું જેની હજી કોઈ જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ નથી. આ અંગેની વધુ તપાસ સુરેન્દ્રનગર પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विधि एवं न्याय मंत्रालय शुरू करेगा हमारा संविधान हमारा सम्मान पोर्टल
विधि एवं न्याय मंत्रालय मंगलवार को प्रयागराज में संविधान जागरूकता पर दूसरे क्षेत्रीय सम्मेलन का...
৭৫খন পতাকা উত্তোলনেৰে আৰম্ভ বঙাইগাঁৱৰ চকিহালী সাৰ্বজনীন ৰাস মহোৎসৱ
ৰাস পূৰ্ণিমাত ৭৫ সংখ্যক ৭৫ টা পতাকা উত্তোলনেৰে আৰম্ভ হল বঙাইগাঁওৰ চকিহালী সাৰ্বজনীন ৰাস মহোৎসৱ
मुख्यमंत्री ने किया चौहटन विकास के बढ़ते कदम,कैलेंडर का विमोचन
कैलेंडर मंे विधानसभा क्षेत्र चौहटन मंे कराए गए विकास कार्याें को दर्शाया गया है।
बाड़मेर,11...
ડીસામાં 3 દુકાનોમાંથી નકલી તેલ બનાવતા 3 વેપારીઓને પોલીસે ઝડપ્યા
ડીસા શહેરમાં બ્રાન્ડેડ કંપનીના નકલી તેલના ડબ્બા બનાવતા ત્રણ શખ્સો ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે....
सामुदायिक सहभागिता से बालोतरा में वृक्षारोपण अभियान और आसोतरा के मुक्तिधाम का प्रेरणादायक विकास - विकास अधिकारी हीराराम कलबी
बालोतरा, 18 मई। रविवार को महाराष्ट्र से साइकिल द्वारा शुरू हुआ वृक्षारोपण महा अभियान आज बालोतरा...