સુરેન્દ્રનગર શહેરમાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. તેમાં કોઈ યુવાનની લાશ તરતી હોવાની જાણકારી નગરપાલિકાના ફાયર ફાઈટરને તેમજ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તેમજ પોલીસ તંત્ર કેનાલ ઉપર પહોંચ્યું હતુ અને તરતી લાશને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તરવૈયાઓ કેનાલમાં પડી અને ફાયર ફાઇટરો તેમજ ભેગા મળી અને આ લાશને બહાર કાઢવામાં આવી હતી. આ લાશને હાલમાં ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે આ લાશ કોની છે ? આત્મહત્યા કરી કે પછી કોઈ આ લાશને નાખી ગયું જેની હજી કોઈ જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ નથી. આ અંગેની વધુ તપાસ સુરેન્દ્રનગર પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एका नालीत आढळुन आला अज्ञात ईसमाचा मृतदेह, इसमाच्या संशयास्पद मृत्युने परिसरात खळबळ
एका नालीत आढळुन आला अज्ञात ईसमाचा मृतदेहइसमाच्या संशयास्पद मृत्युने परिसरात खळबळ
धोखाधड़ी वाले 'लोन ऐप' के विज्ञापन नहीं लगाए इंटरनेट मीडिया प्लेटफार्म- राजीव चंद्रशेखर
केंद्रीय मंत्री राजीव चंद्रशेखर ने बुधवार को कहा कि सरकार ने सोशल मीडिया और ऑनलाइन प्लेटफार्मों...
પેહલી બરસાત સોંગ નું શુટિંગ ગુજરાત અમદાવાદ ખાતે કરવામાં આવ્યું
ઘણા સમય થી રાહ જોવાઇ રહી છે તે હિન્દી સોંગ પેહલી બરસાત નું શૂટિંગ પૂર્ણ થયું છે, શુટિંગ નાં સેટ...
MCN NEWS| वैजापूर पोलिसांच्या कारवाईने वाळूमाफियांना धडकी
MCN NEWS| वैजापूर पोलिसांच्या कारवाईने वाळूमाफियांना धडकी
Mahindra ने XUV700 और XUV400 की 1 लाख से अधिक यूनिट्स को किया रिकॉल, ये रही वजह
Mahindra recalls over 1 lakh units of XUV700 and XUV400 महिंद्रा ने आधिकारिक तौर पर XUV700 और...