સુરેન્દ્રનગર શહેરમાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. તેમાં કોઈ યુવાનની લાશ તરતી હોવાની જાણકારી નગરપાલિકાના ફાયર ફાઈટરને તેમજ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તેમજ પોલીસ તંત્ર કેનાલ ઉપર પહોંચ્યું હતુ અને તરતી લાશને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તરવૈયાઓ કેનાલમાં પડી અને ફાયર ફાઇટરો તેમજ ભેગા મળી અને આ લાશને બહાર કાઢવામાં આવી હતી. આ લાશને હાલમાં ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે આ લાશ કોની છે ? આત્મહત્યા કરી કે પછી કોઈ આ લાશને નાખી ગયું જેની હજી કોઈ જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ નથી. આ અંગેની વધુ તપાસ સુરેન્દ્રનગર પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रबुद्वजन आगे आये तो बचे बूंदी के रियासतकालीन मेलो की परम्परा
बून्दी। हर वर्ष की तरह इस बार भी तारागढ की पहाडी पर स्थित डोबरा का रियासतकालीन मेला रविवार को...
ખંભાત અકબરપુર બસ સ્ટેન્ડ નજીક યુવક પર જીવલેણ હૂમલો !
ખંભાત શહેરના અતિસંવેદનશીલ વિસ્તાર ગણાતા બસ સ્ટેન્ડ અકબરપુર નજીક અંગત અદાવતમાં હોકીના ફટકાના...
सोने-चांदी व्यापारी हत्या प्रकरण; भूषण खेडेकर यांच्या पोलीस कोठडी वाढ
रत्नागिरी : सोने-चांदीच्या व्यापाऱ्याचा गळा आवळून खून करणाऱ्या तीन संशयितांपैकी भूषण सुभाष खेडेकर...
Mumbai में 26/11 जैसे आतंकी हमले की मिली धमकी, सुरक्षा एजेंसियां Alert
Mumbai में 26/11 जैसे आतंकी हमले की मिली धमकी, सुरक्षा एजेंसियां Alert
सांगोद में हुई चोरी की वारदात करने वाले चोर को पकड़ा,पुलिस ने पूरा माल वसूला
कोटा. सांगोद पुलिस ने चोरी के मामले में एक मुलजिम को गिरफतार कर प्रकरण का माल मशरुका बरामद करने...