સુરેન્દ્રનગર શહેરમાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. તેમાં કોઈ યુવાનની લાશ તરતી હોવાની જાણકારી નગરપાલિકાના ફાયર ફાઈટરને તેમજ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તેમજ પોલીસ તંત્ર કેનાલ ઉપર પહોંચ્યું હતુ અને તરતી લાશને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તરવૈયાઓ કેનાલમાં પડી અને ફાયર ફાઇટરો તેમજ ભેગા મળી અને આ લાશને બહાર કાઢવામાં આવી હતી. આ લાશને હાલમાં ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે આ લાશ કોની છે ? આત્મહત્યા કરી કે પછી કોઈ આ લાશને નાખી ગયું જેની હજી કોઈ જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ નથી. આ અંગેની વધુ તપાસ સુરેન્દ્રનગર પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
২৫ আগষ্টত স্মাৰ্ট ইণ্ডিয়া হেকাথনৰ অংশগ্ৰহণকাৰী সকলৰে বাৰ্তালাপ কৰিব মোদীয়ে
নতুন দিল্লী, ২৩ আগষ্ট। ২৫ আগষ্টৰ সন্ধিয়া স্মাৰ্ট ইণ্ডিয়া হেকাথনৰ অংশগ্ৰহণকাৰীসকলৰ সৈতে...
Breaking News: Mumbai में अतिक्रमण हटाने गई पुलिस और BMC की टीमों पर पथराव, 5 पुलिसकर्मी घायल
Breaking News: Mumbai में अतिक्रमण हटाने गई पुलिस और BMC की टीमों पर पथराव, 5 पुलिसकर्मी घायल
गोलाघाट में दुर्गा पूजा सुचारू रूप से सम्पन्न कराए जाने पर पूजा समितियों के साथ प्रशासन की बैठक
आज गोलाघाट जिला उपायुक्त कार्यालय के सभागार में समागत शारदीय दुर्गा पूजा को सुचारू रूप से अयोजित...
ઝાલોદ નગરનાં પગપાળા સંઘ દ્વારા અંબાજી ખાતે પહોંચી 51. ગજ ની ધ્વજા ચડાવવામાં આવી
ઝાલોદ નગરના પગપાળા સંઘ દ્વારા અંબાજી ખાતે પહોંચી 51 ગજ ની ધ્વજા ચઢાવવામાં આવી ...
કાલોલ તાલુકા માં ૨૨૪ મી જલારામ જયંતીની રંગેચંગે ઉજવણી
કાલોલ તાલુકા માં ૨૨૪ મી જલારામ જયંતીની રંગેચંગે ઉજવણી.@Virendramehta24
માનવસેવાના ભેખધારી સંત...