સુરેન્દ્રનગર શહેરમાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. તેમાં કોઈ યુવાનની લાશ તરતી હોવાની જાણકારી નગરપાલિકાના ફાયર ફાઈટરને તેમજ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તેમજ પોલીસ તંત્ર કેનાલ ઉપર પહોંચ્યું હતુ અને તરતી લાશને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તરવૈયાઓ કેનાલમાં પડી અને ફાયર ફાઇટરો તેમજ ભેગા મળી અને આ લાશને બહાર કાઢવામાં આવી હતી. આ લાશને હાલમાં ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે આ લાશ કોની છે ? આત્મહત્યા કરી કે પછી કોઈ આ લાશને નાખી ગયું જેની હજી કોઈ જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ નથી. આ અંગેની વધુ તપાસ સુરેન્દ્રનગર પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajasthan, MP, Chhattisgarh में CM कौन, Gehlot, Bhupesh Baghel, Kamal nath का क्या होगा? Netanagri
Rajasthan, MP, Chhattisgarh में CM कौन, Gehlot, Bhupesh Baghel, Kamal nath का क्या होगा? Netanagri
બટાટા અને અન્ય પાકોમાં ક્યાં ખાતર વાપરવા, તત્વો ની ગણતરી કેવી રીતે કરવી, કઈ બેગમાં ક્યાં તત્વો આવે?
બટાટા અને અન્ય પાકોમાં ક્યાં ખાતર વાપરવા, તત્વો ની ગણતરી કેવી રીતે કરવી, કઈ બેગમાં ક્યાં તત્વો આવે?
Gir Somnath News | પુત્રીની કેમ ચઢાવી બલી ? | superstition | Gujarati News
Gir Somnath News | પુત્રીની કેમ ચઢાવી બલી ? | superstition | Gujarati News
विधायक ने अपने खून से सीएम को लिखी चिट्ठी,कर दी ये बड़ी मांग
बायतू विधायक हरीश चौधरी ने मुख्यमंत्री भजनलाल शर्मा को पत्र लिखा. लेटर में बताया कि छात्रसंघ...