સુરેન્દ્રનગર શહેરમાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. તેમાં કોઈ યુવાનની લાશ તરતી હોવાની જાણકારી નગરપાલિકાના ફાયર ફાઈટરને તેમજ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તેમજ પોલીસ તંત્ર કેનાલ ઉપર પહોંચ્યું હતુ અને તરતી લાશને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તરવૈયાઓ કેનાલમાં પડી અને ફાયર ફાઇટરો તેમજ ભેગા મળી અને આ લાશને બહાર કાઢવામાં આવી હતી. આ લાશને હાલમાં ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે આ લાશ કોની છે ? આત્મહત્યા કરી કે પછી કોઈ આ લાશને નાખી ગયું જેની હજી કોઈ જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ નથી. આ અંગેની વધુ તપાસ સુરેન્દ્રનગર પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગેંગસ્ટર અતિક અને અશરફની ગોળીમારીને કરાઇ હત્યા | SatyaNirbhay News Channel
ગેંગસ્ટર અતિક અને અશરફની ગોળીમારીને કરાઇ હત્યા | SatyaNirbhay News Channel
World Cup 2023: पहली बार Srilanka और Netherlands का मुकाबला, किसकी होगी जीत | वनइंडिया हिंदी
World Cup 2023: पहली बार Srilanka और Netherlands का मुकाबला, किसकी होगी जीत | वनइंडिया हिंदी
वाहनाच्या धडकेत मुलगा ठार आई - वडील गंभीर जखमी
भरधाव अज्ञात वाहनाने दुचाकीला जोराची धडक दिली . यात ८ वर्षीय मुलाचा गंभीर मार लागल्याने जागीच...
ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર ટ્રેલર ચાલકે બાઇકને અડફેટે લેતાં શિક્ષકની પત્નીનું મોત
ડીસા-પાલનપુર નેશનલ હાઈવે પર ટ્રેલર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. જેમાં...