સુરેન્દ્રનગર શહેરમાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. તેમાં કોઈ યુવાનની લાશ તરતી હોવાની જાણકારી નગરપાલિકાના ફાયર ફાઈટરને તેમજ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તેમજ પોલીસ તંત્ર કેનાલ ઉપર પહોંચ્યું હતુ અને તરતી લાશને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તરવૈયાઓ કેનાલમાં પડી અને ફાયર ફાઇટરો તેમજ ભેગા મળી અને આ લાશને બહાર કાઢવામાં આવી હતી. આ લાશને હાલમાં ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે આ લાશ કોની છે ? આત્મહત્યા કરી કે પછી કોઈ આ લાશને નાખી ગયું જેની હજી કોઈ જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ નથી. આ અંગેની વધુ તપાસ સુરેન્દ્રનગર પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિસનગરમાં થર્ટીફર્સ્ટ પહેલા રેડ કરી દારૂ જપ્ત કર્યો:વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો મળી; ગુનો નોંધી 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા
વિસનગર શહેરમાં પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી છે. શહેર પોલીસે થર્ટી ફર્સ્ટ પહેલા સુંશી રોડ પર...
31 ડિસેમ્બરને લઈ દાહોદ પોલીસ દ્વારા ચુસ્ત-બંદોબસ્ત
31st ડિસેમ્બરને લઈને દાહોદ પોલીસનો એક્શન પ્લાન તૈયાર જો કે 31st ડિસેમ્બરના દિવસે લોકો નશાકારક...
आमजन को मिले बेहतर स्वास्थ्य सेवाएं, लापरवाही पर होगी कार्रवाई -जिला कलक्टर जिला स्वास्थ्य समिति की बैठक आयोजित
बालोतरा, 01 अक्टूबर। राज्य सरकार स्वास्थ्य सेवाओं को लेकर काफी गंभीर एवं संवेदनशील है। इस मामले...
US President Election: AI ने बताया कौन जीत रहा अमेरिका में चुनाव, चौंकाने वाली है भविष्यवाणी
अमेरिकी राष्ट्रपति चुनाव की दुनियाभर में चर्चा है। भारतीय समयानुसार आज शाम साढ़े चार बजे से मतदान...
নুমলীগড়ৰ উদয়ন চাহ বাগিচাত দিনৰ ভাগতে বন্যহস্তীৰ উপদ্ৰৱ, আতংকিত শ্ৰমিক
বনৰীয়া হাতীৰ উপদ্ৰৱৰ বাবেই আৰ্থিক দৈন্যতাত ভূগিছে এটা অঞ্চলৰ সাধাৰণ জনতা৷ মুৰৰ ঘাম মাটিত পেলাই...