સુરેન્દ્રનગર શહેરમાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. તેમાં કોઈ યુવાનની લાશ તરતી હોવાની જાણકારી નગરપાલિકાના ફાયર ફાઈટરને તેમજ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તેમજ પોલીસ તંત્ર કેનાલ ઉપર પહોંચ્યું હતુ અને તરતી લાશને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તરવૈયાઓ કેનાલમાં પડી અને ફાયર ફાઇટરો તેમજ ભેગા મળી અને આ લાશને બહાર કાઢવામાં આવી હતી. આ લાશને હાલમાં ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે આ લાશ કોની છે ? આત્મહત્યા કરી કે પછી કોઈ આ લાશને નાખી ગયું જેની હજી કોઈ જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ નથી. આ અંગેની વધુ તપાસ સુરેન્દ્રનગર પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાતની એસ.ઝેડ.હાઈસ્કૂલમાં આંખનું નિદાન કેમ્પ.
ખંભાતની ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસ.ઝેડ.હાઈસ્કૂલમાં આંખનું નિદાન કેમ્પનું આયોજન શ્રી...
પ્રસ્તુત છે "મેરી સખી" - મહિલાઓ અને સાડી વચ્ચેના કાલાતીત બંધનને સિનેમેટિક શ્રદ્ધાંજલિ છે
વૈશ્વિક સ્તરે પુરસ્કૃત ફિલ્મ નિર્માતા મિહિર ઉપાધ્યાય દ્વારા દિગ્દર્શિત હૃદયસ્પર્શી ફિલ્મ "મેરી...
બંને પરપ્રાતીય યુવકના મૃત્યું નિપજ્યા
બંને પરપ્રાતીય યુવકના મૃત્યું નિપજ્યા
Kahani Kursi Ki: NDA का विस्तार...Chirag Paswan से बात...Jayant Rajbhar भी आ रहे साथ? | PM Modi
Kahani Kursi Ki: NDA का विस्तार...Chirag Paswan से बात...Jayant Rajbhar भी आ रहे साथ? | PM Modi