સુરેન્દ્રનગર શહેરમાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. તેમાં કોઈ યુવાનની લાશ તરતી હોવાની જાણકારી નગરપાલિકાના ફાયર ફાઈટરને તેમજ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તેમજ પોલીસ તંત્ર કેનાલ ઉપર પહોંચ્યું હતુ અને તરતી લાશને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તરવૈયાઓ કેનાલમાં પડી અને ફાયર ફાઇટરો તેમજ ભેગા મળી અને આ લાશને બહાર કાઢવામાં આવી હતી. આ લાશને હાલમાં ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે આ લાશ કોની છે ? આત્મહત્યા કરી કે પછી કોઈ આ લાશને નાખી ગયું જેની હજી કોઈ જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ નથી. આ અંગેની વધુ તપાસ સુરેન્દ્રનગર પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लाइनमैन ने शटडाउन के दौरान चालू की लाइट लापरवाही से संविदाकर्मी की मौत,प्रदर्शन किया ||Kanwas News||
लाइनमैन ने शटडाउन के दौरान चालू की लाइट लापरवाही से संविदाकर्मी की मौत,प्रदर्शन किया ||Kanwas News||
વિધાનસભા ની ચૂંટણી અંગે વાડીનાર ગામની મુલાકાત લેતી માહિર કલમ ન્યુઝ ની ટીમ
વિધાનસભા ની ચૂંટણી અંગે વાડીનાર ગામની મુલાકાત લેતી માહિર કલમ ન્યુઝ ની ટીમ
પાવીજેતપુર એસએસસી કેન્દ્રનું ૬૭.૫૯ ટકા જ્યારે તાલુકામાં સૌથી વધારે સનરાઈઝ શાળાનું ૯૩.૭૫ ટકા પરિણામ
પાવીજેતપુર એસએસસી કેન્દ્રનું ૬૭.૫૯ ટકા જ્યારે તાલુકામાં સૌથી વધારે સનરાઈઝ શાળાનું ૯૩.૭૫ ટકા...
Pune : गणपती विसर्जन मिरवणुकीत खासदार अमोल कोल्हेचा सहभाग
Pune : गणपती विसर्जन मिरवणुकीत खासदार अमोल कोल्हेचा सहभाग