સુરેન્દ્રનગર શહેરમાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. તેમાં કોઈ યુવાનની લાશ તરતી હોવાની જાણકારી નગરપાલિકાના ફાયર ફાઈટરને તેમજ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તેમજ પોલીસ તંત્ર કેનાલ ઉપર પહોંચ્યું હતુ અને તરતી લાશને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તરવૈયાઓ કેનાલમાં પડી અને ફાયર ફાઇટરો તેમજ ભેગા મળી અને આ લાશને બહાર કાઢવામાં આવી હતી. આ લાશને હાલમાં ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે આ લાશ કોની છે ? આત્મહત્યા કરી કે પછી કોઈ આ લાશને નાખી ગયું જેની હજી કોઈ જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ નથી. આ અંગેની વધુ તપાસ સુરેન્દ્રનગર પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खरीदी केंद्रों में भरा पानी, बारिश से भीगा किसान का गेहूं-चना
खरीदी केंद्रों में नहीं है पुख्ता इंतजाम
गुनौर : दो दिनों की बारिश ने किसानों के मंसूबों पर पानी फेर दिया। किसान खरीदी केंद्र में गेहूं...
Sehat Talk with Isha Bhatia Sanan, Ep. 17: Why does our body need water?
Sehat Talk with Isha Bhatia Sanan, Ep. 17: Why does our body need water?
'Reliance, Air india और...' Chinese Hackers के निशाने पर कौन-कौन?
'Reliance, Air india और...' Chinese Hackers के निशाने पर कौन-कौन?
पाकिस्तान: कराची में विस्फोट, 2 चीनी इंजीनियरों की मौत:BLA विद्रोहियों ने हमले की जिम्मेदारी ली
पाकिस्तान के कराची एयरपोर्ट के पास हुए एक विस्फोट में कम से कम 2 चीनी नागरिकों की मौत हो गई है।...