સુરેન્દ્રનગર શહેરમાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. તેમાં કોઈ યુવાનની લાશ તરતી હોવાની જાણકારી નગરપાલિકાના ફાયર ફાઈટરને તેમજ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તેમજ પોલીસ તંત્ર કેનાલ ઉપર પહોંચ્યું હતુ અને તરતી લાશને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તરવૈયાઓ કેનાલમાં પડી અને ફાયર ફાઇટરો તેમજ ભેગા મળી અને આ લાશને બહાર કાઢવામાં આવી હતી. આ લાશને હાલમાં ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે આ લાશ કોની છે ? આત્મહત્યા કરી કે પછી કોઈ આ લાશને નાખી ગયું જેની હજી કોઈ જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ નથી. આ અંગેની વધુ તપાસ સુરેન્દ્રનગર પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi Clicks Selfies, Shakes Hands With Indian Diaspora In Greece Amid ‘Dhol’ Beats | Watch
PM Modi Clicks Selfies, Shakes Hands With Indian Diaspora In Greece Amid ‘Dhol’ Beats...
कोटा के एमबीएस अस्पताल में लगी हुई है जादू लिफ्ट प्रशासन को देखना चाहिए मरीज होते हैं परेशान
कोटा के एमबीएस अस्पताल में लगी हुई है जादू लिफ्ट प्रशासन को देखना चाहिए मरीज होते हैं परेशान
વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ, પાવીજેતપુરની બી.એડ કૉલેજના તાલીમાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાયો
વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ, પાવીજેતપુરની બી.એડ કૉલેજના તાલીમાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણ તાલીમ...
Tesla के मालिक Elon Musk ने Piyush Goel से X पर मांगी माफी, जानिए क्या है वज
Piyush Goel ने आज यानी मंगलवार को Tesla की मैन्युफैक्चरिंग फैसिलिटी का दौरा किया। इस दौरान Tesla...