સુરેન્દ્રનગર શહેરમાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. તેમાં કોઈ યુવાનની લાશ તરતી હોવાની જાણકારી નગરપાલિકાના ફાયર ફાઈટરને તેમજ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તેમજ પોલીસ તંત્ર કેનાલ ઉપર પહોંચ્યું હતુ અને તરતી લાશને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તરવૈયાઓ કેનાલમાં પડી અને ફાયર ફાઇટરો તેમજ ભેગા મળી અને આ લાશને બહાર કાઢવામાં આવી હતી. આ લાશને હાલમાં ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે આ લાશ કોની છે ? આત્મહત્યા કરી કે પછી કોઈ આ લાશને નાખી ગયું જેની હજી કોઈ જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ નથી. આ અંગેની વધુ તપાસ સુરેન્દ્રનગર પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાડા ગામની કિશોરીને મહેળાવનો યુવક ભગાડી જતાં ફરીયાદ નોંધાઈ
September 16, 2022
અમદાવાદ: ચાંદલોડિયા તુલસી રામદેવપીર મંદિર ખાતે શિવરાત્રીના પર્વ નિમિતે સમૂહ આરતી| Ramdevpir Mandir
અમદાવાદ: ચાંદલોડિયા તુલસી રામદેવપીર મંદિર ખાતે શિવરાત્રીના પર્વ નિમિતે સમૂહ આરતી| Ramdevpir Mandir
Vaibhav Sanghavi’s Stock Picks | 10 के दमदार Trades में जानें आज कौन से Stocks भरेंगे दम?| Business
Vaibhav Sanghavi’s Stock Picks | 10 के दमदार Trades में जानें आज कौन से Stocks भरेंगे दम?|...