સુરેન્દ્રનગર શહેરમાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. તેમાં કોઈ યુવાનની લાશ તરતી હોવાની જાણકારી નગરપાલિકાના ફાયર ફાઈટરને તેમજ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તેમજ પોલીસ તંત્ર કેનાલ ઉપર પહોંચ્યું હતુ અને તરતી લાશને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તરવૈયાઓ કેનાલમાં પડી અને ફાયર ફાઇટરો તેમજ ભેગા મળી અને આ લાશને બહાર કાઢવામાં આવી હતી. આ લાશને હાલમાં ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે આ લાશ કોની છે ? આત્મહત્યા કરી કે પછી કોઈ આ લાશને નાખી ગયું જેની હજી કોઈ જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ નથી. આ અંગેની વધુ તપાસ સુરેન્દ્રનગર પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Eknath Khadse यांची Pankaja Munde यांच्या नरेंद्र मोदींबाबतच्या वक्तव्यावर प्रतिक्रिया| Beed| BJP
Eknath Khadse यांची Pankaja Munde यांच्या नरेंद्र मोदींबाबतच्या वक्तव्यावर प्रतिक्रिया| Beed| BJP
Closing Bell: वौलेटिलिटी के बीच बाजार लाल निशान में हुआ बंद, मेटल शेयर चमके | Business News
Closing Bell: वौलेटिलिटी के बीच बाजार लाल निशान में हुआ बंद, मेटल शेयर चमके | Business News
વડોદરામાં નવરાત્રીમા નવી પરંપરા શરુ
#buletinindia #gujarat #vadodara
बालेपिर भागात मतदान कार्ड ला आधार लिंक शिबिर@india report
बालेपिर भागात मतदान कार्ड ला आधार लिंक शिबिर@india report
શહેર પી.સી.બી. એ ઓ.એન.જી.સી.લાઈનમાં પંકચર કરી ક્રૂડ ઓઇલની ચોરી કરનારઅમરસિંહ રાઠોડ ને જડપી પાડ્યો
શહેર પી.સી.બી. એ ઓ.એન.જી.સી.લાઈનમાં પંકચર કરી ક્રૂડ ઓઇલની ચોરી કરનારઅમરસિંહ રાઠોડ ને જડપી પાડ્યો