ડીસા તાલુકાના નવા નેસડા ગામનો પ્રવિણસિંહ મનાજી રાઠોડ યુવાન આજથી ૨૩ વર્ષ અગાઉ અંદાજીત ૧૦ વર્ષની નાની ઉંમરે સર્કસમાં નોકરી કરવા ઘરેથી નીકળી ગયો હતો. અને સર્કસમાં નોકરી લાગી જતાં ૧૦ વર્ષ સુધી દેશના અનેક રાજ્યોમાં સર્કસમાં ફરતો રહ્યો હતો. પરંતુ ત્યારબાદ સર્કસનું કામકાજ બંધ થતાં ડ્રાઇવિંગના વ્યવસાયમાં જોડાયો હતો. તે દરમિયાન અકસ્માત સર્જાતા પ્રવિણસિંહ રાઠોડ તેની યાદશક્તિ ગુમાવી બેઠો હતો. અને કલકત્તા સ્થાયી થઈ ગયો હતો. તેવામાં પોતાના ઘર વિશે થોડી ઘણી યાદ આવતા પ્રવિણસિંહ રાઠોડે ગૂગલની મદદથી નેસડા ગામના સુરેશભાઈ નામના વ્યક્તિનો નંબર મેળવી તેમના કુટુંબીજનો અંગેની વિગતો મેળવી હતી. ત્યારબાદ ગુગલ મેપ દ્વારા ગામનું લોકેશન મેળવી ત્રેવીસ વર્ષ બાદ માદરે વતન ફરતા સમગ્ર ગામ દ્વારા આ યુવાનનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
KCR सरकार पर PM Modi का निशाना - "Telangana के हर Project में भ्रष्टाचार"
KCR सरकार पर PM Modi का निशाना - "Telangana के हर Project में भ्रष्टाचार"
DEESA // ડીસા ઉત્તર પોલીસે ચોરીના 4 બાઈકો સાથે બે શખસોને ઝડપી પાડી બાઈક ચોરીના ભેદ ઉકેલાયો..
DEESA // ડીસા ઉત્તર પોલીસે ચોરીના 4 બાઈકો સાથે બે શખસોને ઝડપી પાડી બાઈક ચોરીના ભેદ ઉકેલાયો..
ડીસા...
LCB ટીમે મૂળીથી ચોરીની રીક્ષા સાથે આરોપીને ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ વાહન ચોરીના ગુના અટકાવવા અને તેમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા...
जन व जगत का कल्याण श्रीरामचरितमानस में निहित, धर्मग्रंथ का अपमान नहीं सहेगा हिंदुस्तान: अश्विनी चौबे*
केंद्रीय पर्यावरण, वन एवं जलवायु परिवर्तन तथा उपभोक्ता मामले व सार्वजनिक वितरण राज्यमंत्री...
ગીર સોમનાથના આંબલીયામાં ફાયરિંગ મામલો
ગીર સોમનાથના આંબલીયામાં ફાયરિંગ મામલો