એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગરમાં આચાર્યશ્રી, ડૉ. અમિતભાઈ મિશ્રાના માર્ગદર્શન હેઠળ તા. ૨૪/૦૩/૨૩ ના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં શૈક્ષણિક અને સહઅભ્યાસક પ્રવૃત્તિ, રમતનાક્ષેત્રે, સપ્તધારાની વિવિધ પ્રવૃત્તિઓ,મહિલાસેલ, NSS, NCC જેવાં વિવિધક્ષેત્રમાં વિશિષ્ટ ઉપલબ્ધિ મેળવેલ ૧૩૭ જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ તેઓ પ્રગતિ સાધત્તા રહે એવી શુભકામના આચાર્ય અને અધ્યાપકો દ્વારા આપવામાં આવેલ..આ કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન વિદ્યાર્થી સન્માન સમારોહ કમિટી અને આધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিত ড্ৰাগছ সহ সৰ্বৰাহকাৰী ধৃত
সোণাৰিত ড্ৰাগছ সহ সৰ্বৰাহকাৰী ধৃত
AS 33 C 0327 নম্বৰৰ অট'ৰিক্সাত অহা ড্ৰাগছ সৰবৰাহকাৰী আটক কৰিলে...
નાની ઝાંઝરી ગામે બની રહેલ વાસ્મો યોજના અંતર્ગત પાણીના ટોકો બનાવવાની કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાની લોકબુમ
લુણાવાડા તાલુકાના નાની ઝાંઝરી ગામમાં વાસમો યોજના દ્વારા પાણીના ટોકાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા...
7th Foundation day Celebration of UPPL at Bhergaon
7th Foundation day Celebration Bhergaon District Uppl.