એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગરમાં આચાર્યશ્રી, ડૉ. અમિતભાઈ મિશ્રાના માર્ગદર્શન હેઠળ તા. ૨૪/૦૩/૨૩ ના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં શૈક્ષણિક અને સહઅભ્યાસક પ્રવૃત્તિ, રમતનાક્ષેત્રે, સપ્તધારાની વિવિધ પ્રવૃત્તિઓ,મહિલાસેલ, NSS, NCC જેવાં વિવિધક્ષેત્રમાં વિશિષ્ટ ઉપલબ્ધિ મેળવેલ ૧૩૭ જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ તેઓ પ્રગતિ સાધત્તા રહે એવી શુભકામના આચાર્ય અને અધ્યાપકો દ્વારા આપવામાં આવેલ..આ કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન વિદ્યાર્થી સન્માન સમારોહ કમિટી અને આધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पीएम मोदी के हनुमान चिराग पासवान को Z कैटेगरी की सिक्योरिटी, अब हर वक्त इतने जवान करेंगे सुरक्षा
केंद्रीय मंत्री चिराग पासवान की सुरक्षा में बदलाव किया गया है। प्रधानमंत्री नरेंद्र मोदी के...
क्या समुद्र में डूब जाएगा गाज़ा? इज़रायल के प्लान पर भड़का रूस | Duniyadari E991
क्या समुद्र में डूब जाएगा गाज़ा? इज़रायल के प्लान पर भड़का रूस | Duniyadari E991
જસદણ તાલુકાના જુના પીપળીયા ગામની શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ માં પતંગ બનાવવાની સ્પર્ધા યોજાય
જસદણ તાલુકાના જુના પીપળીયા ગામની શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ માં પતંગ બનાવવાની સ્પર્ધા યોજાય જસદણ...
भैंस को पानी पिलाने गई महिला का पेर फिसलने गिरी नदी में , पानी मे डूबने से हुई मौत
तालेड़ा
तालेड़ा थाना क्षेत्र की ग्राम पंचायत बडून्दा के ठिकरियां कलां गांव मे निकल रही नदी...
Amarnath Yatra 2024 को लेकर Jammu Kashmir के LG Manoj Sinha का बयान कहा 'तैयारियां पूरी..' | Aaj Tak
Amarnath Yatra 2024 को लेकर Jammu Kashmir के LG Manoj Sinha का बयान कहा 'तैयारियां पूरी..' | Aaj Tak