એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગરમાં આચાર્યશ્રી, ડૉ. અમિતભાઈ મિશ્રાના માર્ગદર્શન હેઠળ તા. ૨૪/૦૩/૨૩ ના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં શૈક્ષણિક અને સહઅભ્યાસક પ્રવૃત્તિ, રમતનાક્ષેત્રે, સપ્તધારાની વિવિધ પ્રવૃત્તિઓ,મહિલાસેલ, NSS, NCC જેવાં વિવિધક્ષેત્રમાં વિશિષ્ટ ઉપલબ્ધિ મેળવેલ ૧૩૭ જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ તેઓ પ્રગતિ સાધત્તા રહે એવી શુભકામના આચાર્ય અને અધ્યાપકો દ્વારા આપવામાં આવેલ..આ કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન વિદ્યાર્થી સન્માન સમારોહ કમિટી અને આધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विश्व शांति व मानव कल्याण की कामना के साथ सोमवार को श्रावणी कर्म का होगा आयोजन
बून्दी
बूंदीस्थ ज्योतिष व धर्मशास्त्र परिषद द्वारा सोमवार को जेतसागर किनारे स्थित माधव की...
Modern Potato Agriculture Technology - Aeroponics Potato Farming - Potato Chip Process Factory
Modern Potato Agriculture Technology - Aeroponics Potato Farming - Potato Chip Process Factory
જેતપુર: ભીડભંજન રોડ પર તેલ ભરેલ કન્ટેનર પલ્ટી મારતા લોકોએ તેલ ભરવા કરી પડાપડી
જેતપુર: ભીડભંજન રોડ પર તેલ ભરેલ કન્ટેનર પલ્ટી મારતા લોકોએ તેલ ભરવા કરી પડાપડી
Zomato Share This Diwali: क्यों आ रहा है ये Stock Hemang Jani को इस दिवाली पसंद? | CNBC Awaaz
Zomato Share This Diwali: क्यों आ रहा है ये Stock Hemang Jani को इस दिवाली पसंद? | CNBC Awaaz
ખંભાળિયા ભાણવડ રોડ પાસે રીક્ષા પલટી જતા નણંદ ભોજાઈ નું કમકમાંટી ભર્યા મોત
ખંભાળિયા ભાણવડ રોડ પાસે રીક્ષા પલટી જતા નણંદ ભોજાઈ નું કમકમાંટી ભર્યા મોત