એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગરમાં આચાર્યશ્રી, ડૉ. અમિતભાઈ મિશ્રાના માર્ગદર્શન હેઠળ તા. ૨૪/૦૩/૨૩ ના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં શૈક્ષણિક અને સહઅભ્યાસક પ્રવૃત્તિ, રમતનાક્ષેત્રે, સપ્તધારાની વિવિધ પ્રવૃત્તિઓ,મહિલાસેલ, NSS, NCC જેવાં વિવિધક્ષેત્રમાં વિશિષ્ટ ઉપલબ્ધિ મેળવેલ ૧૩૭ જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ તેઓ પ્રગતિ સાધત્તા રહે એવી શુભકામના આચાર્ય અને અધ્યાપકો દ્વારા આપવામાં આવેલ..આ કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન વિદ્યાર્થી સન્માન સમારોહ કમિટી અને આધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AHMEDABAD : ભારતીય જન પરિષદની #2022 ની ચૂંટણી ની પહેલી યાદી બહાર આવી, 80 ઉમેદવાર ની લીસ્ટ જાહેર ?
AHMEDABAD : ભારતીય જન પરિષદની #2022 ની ચૂંટણી ની પહેલી યાદી બહાર આવી, 80 ઉમેદવાર ની લીસ્ટ જાહેર ?
Best Food To Heal Your Gut Health I Mugdha Pradhan I OnlyMyHealth
Best Food To Heal Your Gut Health I Mugdha Pradhan I OnlyMyHealth
Top 10 SUPER FOODS That Can Heal A FATTY LIVER
Top 10 SUPER FOODS That Can Heal A FATTY LIVER
कॉलेजो के भगवा रंग के विरोध में एनएसयूआई का प्रदर्शन
कॉलेजो के भगवा रंग के विरोध में एनएसयूआई का प्रदर्शन
उच्च शिक्षा मंत्री के नाम प्राचार्य को दिया...
लवकुश - छपरवारा मार्ग में नवनिर्मित पुलिया पहली बारिश में ही बह गई
गुनौर : हासिल जानकारी के अनुसार जिले के गुनौर तहसील अंतर्गत पीडब्ल्यूडी विभाग से...