એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગરમાં આચાર્યશ્રી, ડૉ. અમિતભાઈ મિશ્રાના માર્ગદર્શન હેઠળ તા. ૨૪/૦૩/૨૩ ના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં શૈક્ષણિક અને સહઅભ્યાસક પ્રવૃત્તિ, રમતનાક્ષેત્રે, સપ્તધારાની વિવિધ પ્રવૃત્તિઓ,મહિલાસેલ, NSS, NCC જેવાં વિવિધક્ષેત્રમાં વિશિષ્ટ ઉપલબ્ધિ મેળવેલ ૧૩૭ જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ તેઓ પ્રગતિ સાધત્તા રહે એવી શુભકામના આચાર્ય અને અધ્યાપકો દ્વારા આપવામાં આવેલ..આ કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન વિદ્યાર્થી સન્માન સમારોહ કમિટી અને આધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાંતલપુર માં સૌ પ્રથમવાર ન્યુ ATM હિટાચી કંપની દ્વારા ચાલુ કરાયું..
સાંતલપુર માં સૌ પ્રથમવાર ન્યુ ATM હિટાચી કંપની દ્વારા ચાલુ કરાયું..
ಬೆಂಗಳೂರಿನ ಸಂಜಯನಗರದಲ್ಲಿ ಜೂನ್ 27ರಿಂದ 30ರವರೆಗೆ "ಶ್ರೀ ಆಂಜನೇಯ ಯುವಕ ಮಂಡಳಿ ಮತ್ತು ಶ್ರೀ ಲಕ್ಷೀ ಶೋಭಾನೆ ಮಹಿಳಾ ಮಂಡಳಿಯ ರಜತ ಮಹೋತ್ಸವ ಸಮಾರಂಭ ಯುವವಿಶ್ವೇಶ ಸಮಾಗಮ" ನಡೆಯಲಿದೆ.
ಜೂನ್ 25, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಶ್ರೀ ಆಂಜನೇಯ ಯುವಕ ಮಂಡಳಿ'ಯ ಪದಾಧಿಕಾರಿಗಳು...
RBI: Repo Rate में कोई बदलाव नहीं, Home Loan की EMI नहीं होगी कम | RBI MPC Meeting | Shaktikanta Das
RBI: Repo Rate में कोई बदलाव नहीं, Home Loan की EMI नहीं होगी कम | RBI MPC Meeting | Shaktikanta Das
Israel Hamas War : Gaza में इसराइली धमाके के बाद कैसे हैं हालात (BBC Hindi)
Israel Hamas War : Gaza में इसराइली धमाके के बाद कैसे हैं हालात (BBC Hindi)