એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગરમાં આચાર્યશ્રી, ડૉ. અમિતભાઈ મિશ્રાના માર્ગદર્શન હેઠળ તા. ૨૪/૦૩/૨૩ ના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં શૈક્ષણિક અને સહઅભ્યાસક પ્રવૃત્તિ, રમતનાક્ષેત્રે, સપ્તધારાની વિવિધ પ્રવૃત્તિઓ,મહિલાસેલ, NSS, NCC જેવાં વિવિધક્ષેત્રમાં વિશિષ્ટ ઉપલબ્ધિ મેળવેલ ૧૩૭ જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ તેઓ પ્રગતિ સાધત્તા રહે એવી શુભકામના આચાર્ય અને અધ્યાપકો દ્વારા આપવામાં આવેલ..આ કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન વિદ્યાર્થી સન્માન સમારોહ કમિટી અને આધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી સેવા કાર્ય
ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી સેવાકીય કેમ્પ યોજાયો
ઓમ...
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કિસાન સંઘને આપ્યું આમંત્રણ@Sandesh News
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કિસાન સંઘને આપ્યું આમંત્રણ@Sandesh News
कोटा न्यायालय परिसर में राष्ट्रीय लोक अदालत का आयोजन न्यायाधीश सत्यनारायण व्यास ने किया शुभारंभ आमजन से मामले सुलझाने की अपील
कोटा न्यायालय परिसर में राष्ट्रीय लोक अदालत का आयोजन न्यायाधीश सत्यनारायण व्यास ने किया शुभारंभ...
સુરત શહેરના ડીંડોલીમાં નજીવી બાબતે યુવક પર કરવામાં આવ્યો જીવલેણ હુમલો ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો.
સુરત શહેરના ડીંડોલીમાં નજીવી બાબતે યુવક પર કરવામાં આવ્યો જીવલેણ હુમલો ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો.
ઝેરડા ગામે ભાગવત કથાનું આયોજન કરાયું..
ડીસા ઝેરડા ગામે ભાગવત કથાનું સુંદર આયોજન કરાયું મોટીસંખ્યામાં ભક્તો કરી રહ્યા છે કથાનું...