એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગરમાં આચાર્યશ્રી, ડૉ. અમિતભાઈ મિશ્રાના માર્ગદર્શન હેઠળ તા. ૨૪/૦૩/૨૩ ના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં શૈક્ષણિક અને સહઅભ્યાસક પ્રવૃત્તિ, રમતનાક્ષેત્રે, સપ્તધારાની વિવિધ પ્રવૃત્તિઓ,મહિલાસેલ, NSS, NCC જેવાં વિવિધક્ષેત્રમાં વિશિષ્ટ ઉપલબ્ધિ મેળવેલ ૧૩૭ જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ તેઓ પ્રગતિ સાધત્તા રહે એવી શુભકામના આચાર્ય અને અધ્યાપકો દ્વારા આપવામાં આવેલ..આ કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન વિદ્યાર્થી સન્માન સમારોહ કમિટી અને આધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jammu Kashmir Terrorist Attack Update: आतंकी हमले के चश्मदीद ने बताया कैसे चली गोलियां? | Aaj Tak
Jammu Kashmir Terrorist Attack Update: आतंकी हमले के चश्मदीद ने बताया कैसे चली गोलियां? | Aaj Tak
CCTV कैमरा खरीदते वक्त बरतें सावधानी! सरकार की इन बातों पर नहीं ध्यान तो होगा बड़ा नुकसान
सरकारी मंत्रालयों और विभागों को सीसीटीवी कैमरों और IoT (इंटरनेट ऑफ थिंग्स) डिवाइस की सिक्योरिटी...
બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ બીપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી
બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ બીપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી
Lalu Yadav को क्या फायदा पहुंचाने वाले थे Lalan Singh? Nitish ने पता चलते ही 'खेल' कर दिया।Netanagri
Lalu Yadav को क्या फायदा पहुंचाने वाले थे Lalan Singh? Nitish ने पता चलते ही 'खेल' कर दिया।Netanagri