એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગરમાં આચાર્યશ્રી, ડૉ. અમિતભાઈ મિશ્રાના માર્ગદર્શન હેઠળ તા. ૨૪/૦૩/૨૩ ના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં શૈક્ષણિક અને સહઅભ્યાસક પ્રવૃત્તિ, રમતનાક્ષેત્રે, સપ્તધારાની વિવિધ પ્રવૃત્તિઓ,મહિલાસેલ, NSS, NCC જેવાં વિવિધક્ષેત્રમાં વિશિષ્ટ ઉપલબ્ધિ મેળવેલ ૧૩૭ જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ તેઓ પ્રગતિ સાધત્તા રહે એવી શુભકામના આચાર્ય અને અધ્યાપકો દ્વારા આપવામાં આવેલ..આ કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન વિદ્યાર્થી સન્માન સમારોહ કમિટી અને આધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তৃতীয় চতুৰ্থ বৰ্গৰ পৰীক্ষাত অনুতীৰ্ণ সকলোৰে মাচুল ঘূৰাই দিয়াৰ প্ৰতিশ্ৰুতি মুখ্যমন্ত্ৰীৰ
তৃতীয় চতুৰ্থ বৰ্গৰ পৰীক্ষাত অনুতীৰ্ণ সকলোৰে মাচুল ঘূৰাই দিয়াৰ প্ৰতিশ্ৰুতি মুখ্যমন্ত্ৰীৰ
બલોધર ગામે આવેલ હડકાઇમાતાના મંદિરે કે જ્યાં ભક્તોની માનતા પૂરી થાય છે દર્શનાર્થીઓની જામે છે ભીડ
બલોધર ગામે આવેલ હડકાઇમાતાના મંદિરે કે જ્યાં ભક્તોની માનતા પૂરી થાય છે દર્શનાર્થીઓની જામે છે ભીડ
অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদৰ দেওমৰনৈ আঞ্চলিক সমিতিৰ অন্তৰ্গত লোজোৰা শাখা সমিতি গঠন
অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদৰ দেওমৰনৈ আঞ্চলিক সমিতিৰ অন্তৰ্গত লোজোৰা শাখা সমিতি গঠন
অসম...
Gandhinagar News | ગાધીનગર: ટીંટોડા ગામના બોપલા તળાવના રીસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી| Dpnews
Gandhinagar News | ગાધીનગર: ટીંટોડા ગામના બોપલા તળાવના રીસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી| Dpnews