એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગરમાં આચાર્યશ્રી, ડૉ. અમિતભાઈ મિશ્રાના માર્ગદર્શન હેઠળ તા. ૨૪/૦૩/૨૩ ના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં શૈક્ષણિક અને સહઅભ્યાસક પ્રવૃત્તિ, રમતનાક્ષેત્રે, સપ્તધારાની વિવિધ પ્રવૃત્તિઓ,મહિલાસેલ, NSS, NCC જેવાં વિવિધક્ષેત્રમાં વિશિષ્ટ ઉપલબ્ધિ મેળવેલ ૧૩૭ જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ તેઓ પ્રગતિ સાધત્તા રહે એવી શુભકામના આચાર્ય અને અધ્યાપકો દ્વારા આપવામાં આવેલ..આ કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન વિદ્યાર્થી સન્માન સમારોહ કમિટી અને આધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Walking Benefits: सुबह की ताजी हवा में टहलने से दूर होती हैं कई गंभीर बीमारियां, आप भी अपनाएं यह हेल्दी आदत
Walking Benefits शरीर को स्वस्थ रखने के लिए डाइट में हेल्दी चीजें शामिल करने की सलाह दी जाती है...
આમોદમાં ટંકારીયા ગામે કપિરાજને પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો
આમોદમાં ટંકારીયા ગામે કપિરાજને પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો
Tejashwi Yadav Speech को सुनने आए Bihar के लोगों ने क्या बताया? (BBC Hindi)
Tejashwi Yadav Speech को सुनने आए Bihar के लोगों ने क्या बताया? (BBC Hindi)
पैसा बचाने में काम आएगा अब Google Maps, सड़क पर गाड़ी दौड़ाने के साथ ही होगी फ्यूल की बचत
गूगल मैप्स का इस्तेमाल करते हैं तो ये जानकारी आपके बेहद काम की होने वाली है। गूगल मैप्स के साथ...
जयपुर हादसे पर CM भजनलाल शर्मा ने लिया संज्ञान, 5-5 लाख की सहायता राशि देने का किया ऐलान
राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा ने गुरुवार सुबह राजधानी जयपुर के विश्वकर्मा इलाके में हुए...