દિયોદર પોલીસ સ્ટેશનના છેલ્લા દસ વર્ષના ઘરફોડ / ચોરીના બનાવ બાબતે એનાલીસીસ ( પૃથ્થકરણ ) કરતા એવુ જાણવા મળેલ છે કે ફક્ત અને ફક્ત બંધ મકાનમાં જ ચોરી થયેલ છે જે ઘરમાં ઉમર લાયક દાદા અથવા દાદી એકલા હોય તો પણ તે ઘરમાં ચોરીના બનાવ ક્યારેય બનેલ નથી. જેથી બંધ મકાનમાં જ ચોરી થઈ છે. તેવી જાહેરાત દિયોદર પોલીસ દ્રારા વારંવાર કરવા છતા બંધ મકાનમાં રોકડ રકમ કે કીમતી દર દાગીના તથા કિમતી ચીજવસ્તુઓ રાખીને જાય છે અને ચોરી થાય છે જેથી દિયોદર જાહેર જનતાને જણાવવાનુ કે હાલના સમય અને સંજોગ જોતા ચોરીના બનાવ વધવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી જેથી તકેદારીના ભાગે રૂપે જયારે ઘર બંધ કરી એક રાત માટે પણ બહાર જવાનુ થાય ત્યારે એમ માનીને જ ચાલવુ ચોરી થવાની શક્યતા રહેલી છે જેથી બંધ મકાનમાં કિમતી દર - દાગીના કે રોકડ જ રાખવી અથવા બંધ મકાનમાં કોઇ સગા સંબંધી કે પાડોશીને ઘર આગળ સુવડાવવાની વ્યસ્થા કરવી અથવા સીકયુરીટી ગાર્ડને ઘર આગળ બેસવાની વ્યસ્થા કરવી અને દિયોદર પોલીસ સ્ટેશન મથકે જાણ કરવી અને ભુતકાળમાં એક રાત માટે મકાન બંધ રાખેલ હોય તો પણ ઘરફોડ ચોરીના બનાવ બનેલ છે તેમજ દિયોદર ટાઉનમાં તથા ગામડાઓમાં આવેલ મંદિરોમાં પણ મંદિર ચોરી અટકે તે માટે કિમતી ઘરેણા તથા દાનપેટીમાં રોકડ રકમ રાખવી નહી જે બાબતે દિયોદર પોલીસ તકેદારી માટે આ જાહેરાત ઝુંબેશ ચલાવવા માગે છે જેનાથી ચોરીના બનાવ બનતા અટકે અને બનાવ બને તો પણ કોઇ કિમતી સામાન કે દર - દાગીના રોકડ રકમ ચોરાય નહી. દિયોદર પોલીસ દ્રારા જનહિતમાં જારી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAJTAK 2। ARIES HOROSCOPE । ZODIAC TODAY | मेष राशि । आज का राशिफल | AAJ KA RASHIFAL | 03 OCT 2023 ।
AAJTAK 2। ARIES HOROSCOPE । ZODIAC TODAY | मेष राशि । आज का राशिफल | AAJ KA RASHIFAL | 03 OCT 2023 ।
પાવી જેતપુરનો ઓરસંગ નદી પરનો પુલ એક મહિનો બંધ રાખવામાં આવશે. શું છે પુલ બંધ કરવાનું કારણ જુઓ
પાવી જેતપુરનો ઓરસંગ નદી પરનો પુલ એક મહિનો બંધ રાખવામાં આવશે. શું છે પુલ બંધ કરવાનું કારણ જુઓ
खेड़ली फाटक में देर रात को युवक की हत्या,गाड़ी को कट लगाने को लेकर हुआ झगड़ा
कोटा के भीमगंजमंडी थाना इलाके की खेड़ली फाटक में 21 वर्षीय युवक की हत्या का मामला सामने आया...
Israel Iran War: लेबनान से इजराइल पर दागे गए 20 रॉकेट, हमले में किसी के जख्मी होने की खबर नहीं
Israel Iran War: लेबनान से इजराइल पर दागे गए 20 रॉकेट, हमले में किसी के जख्मी होने की खबर नहीं