દિયોદર પોલીસ સ્ટેશનના છેલ્લા દસ વર્ષના ઘરફોડ / ચોરીના બનાવ બાબતે એનાલીસીસ ( પૃથ્થકરણ ) કરતા એવુ જાણવા મળેલ છે કે ફક્ત અને ફક્ત બંધ મકાનમાં જ ચોરી થયેલ છે જે ઘરમાં ઉમર લાયક દાદા અથવા દાદી એકલા હોય તો પણ તે ઘરમાં ચોરીના બનાવ ક્યારેય બનેલ નથી. જેથી બંધ મકાનમાં જ ચોરી થઈ છે. તેવી જાહેરાત દિયોદર પોલીસ દ્રારા વારંવાર કરવા છતા બંધ મકાનમાં રોકડ રકમ કે કીમતી દર દાગીના તથા કિમતી ચીજવસ્તુઓ રાખીને જાય છે અને ચોરી થાય છે જેથી દિયોદર જાહેર જનતાને જણાવવાનુ કે હાલના સમય અને સંજોગ જોતા ચોરીના બનાવ વધવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી જેથી તકેદારીના ભાગે રૂપે જયારે ઘર બંધ કરી એક રાત માટે પણ બહાર જવાનુ થાય ત્યારે એમ માનીને જ ચાલવુ ચોરી થવાની શક્યતા રહેલી છે જેથી બંધ મકાનમાં કિમતી દર - દાગીના કે રોકડ જ રાખવી અથવા બંધ મકાનમાં કોઇ સગા સંબંધી કે પાડોશીને ઘર આગળ સુવડાવવાની વ્યસ્થા કરવી અથવા સીકયુરીટી ગાર્ડને ઘર આગળ બેસવાની વ્યસ્થા કરવી અને દિયોદર પોલીસ સ્ટેશન મથકે જાણ કરવી અને ભુતકાળમાં એક રાત માટે મકાન બંધ રાખેલ હોય તો પણ ઘરફોડ ચોરીના બનાવ બનેલ છે તેમજ દિયોદર ટાઉનમાં તથા ગામડાઓમાં આવેલ મંદિરોમાં પણ મંદિર ચોરી અટકે તે માટે કિમતી ઘરેણા તથા દાનપેટીમાં રોકડ રકમ રાખવી નહી જે બાબતે દિયોદર પોલીસ તકેદારી માટે આ જાહેરાત ઝુંબેશ ચલાવવા માગે છે જેનાથી ચોરીના બનાવ બનતા અટકે અને બનાવ બને તો પણ કોઇ કિમતી સામાન કે દર - દાગીના રોકડ રકમ ચોરાય નહી. દિયોદર પોલીસ દ્રારા જનહિતમાં જારી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বনগাঁৱ নিকেটনত অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি ব্যতিক্ৰম প্ৰদক্ষেপ
বনগাঁৱ নিকেটনত অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি ব্যতিক্ৰম প্ৰদক্ষেপ।
ડીસા તાલુકાના માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે શ્રાદ્ધ તર્પણ કાર્યક્રમ યોજાયો
ડીસા તાલુકાના માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે શ્રાદ્ધ તર્પણ કાર્યક્રમ યોજાયો
ભુકંપના ઝાટકા યથાવત. ઉત્તરાખંડમાં ભૂકંપના ઝટકા આવ્યા News India
ઉત્તરાખંડમાં ભૂકંપના ઝટકા આવ્યા છે. ભૂકંપ સવારે 8.58 મીનીટે આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ...
જૂની વિઠ્ઠલવાડી રામાપીર બાપા ના મંદિર ખાતે સાડા ત્રણ દિવસનો જન્મોત્સવ ઉજવાયો બાબા રામદેવ મિત્ર મંડળ
જૂની વિઠ્ઠલવાડી રામાપીર બાપા ના મંદિર ખાતે સાડા ત્રણ દિવસનો જન્મોત્સવ ઉજવાયો બાબા રામદેવ મિત્ર મંડળ