બનાસકાંઠા જિલ્લામાં એલ.સી.બી માં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. અરજણપુરા તાલુકો વાવ જીલ્લો બનાસકાંઠા નાઓનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને તેમના દીકરાને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબ આજરોજ તેમના પરિવાર અને પુત્રને મળેલા અને પોલીસ પરિવાર વતી રોકડ રૂપિયા 11,62,000 ની રોકડ સહાય આપેલ અને તેમના પરિવારને ભવિષ્યમાં હર હંમેશ મદદ કરવાની ખાતરી આપેલ હતી.SP શ્રી અક્ષય રાજ સાહેબનો આ દુઃખની ઘડીમાં સહાયરૂપ થવા અને દુઃખમાં ભાગીદાર બનવા બદલ તેમના પરિવારે તેમનો આભાર વ્યક્ત કરેલ હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mallikarjun Kharge ने Sansad में कहा अबकी बार 400 पार, लगे खूब ठहाके (BBC Hindi)
Mallikarjun Kharge ने Sansad में कहा अबकी बार 400 पार, लगे खूब ठहाके (BBC Hindi)
गौड़ को एक्सीलेंट लीडरशीप अवार्ड 2024 से किया सम्मानित
बूंदी।अमेजिंग भारत मुंबई द्वारा आयोजित एक्सीलेंट लीडरशीप अवार्ड मे बून्दी जिले के लाखेरी कस्बे के...
ભાભર શહેર માં કોંગ્રસની ભવ્ય મહારેલી માં જનમેદની ઉમટી
ભાભર શહેર માં કોંગ્રસની ભવ્ય મહારેલી માં જનમેદની ઉમટી
Kolkata Rape-Murder Case: कोलकाता कांड के कितने किरदार, कहां तक पहुंची जांच? | Supreme Court
Kolkata Rape-Murder Case: कोलकाता कांड के कितने किरदार, कहां तक पहुंची जांच? | Supreme Court