બનાસકાંઠા જિલ્લામાં એલ.સી.બી માં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. અરજણપુરા તાલુકો વાવ જીલ્લો બનાસકાંઠા નાઓનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને તેમના દીકરાને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબ આજરોજ તેમના પરિવાર અને પુત્રને મળેલા અને પોલીસ પરિવાર વતી રોકડ રૂપિયા 11,62,000 ની રોકડ સહાય આપેલ અને તેમના પરિવારને ભવિષ્યમાં હર હંમેશ મદદ કરવાની ખાતરી આપેલ હતી.SP શ્રી અક્ષય રાજ સાહેબનો આ દુઃખની ઘડીમાં સહાયરૂપ થવા અને દુઃખમાં ભાગીદાર બનવા બદલ તેમના પરિવારે તેમનો આભાર વ્યક્ત કરેલ હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહિલા તલાટી ની બદલી થતા ભવ્ય વિદાય આપવામાં આવી.તેમજ નવા મહિલા તલાટીનું સ્વાગત કરાયું.ક્યાં ?જુવો 👇👉
મહિલા તલાટી ની બદલી થતા ભવ્ય વિદાય આપવામાં આવી.તેમજ નવા મહિલા તલાટીનું સ્વાગત કરાયું.ક્યાં ?જુવો 👇👉
Raksha Bandhan 2023: सेना के जवानों के साथ कश्मीर की बहनों ने मनाया रक्षा बंधन | Rakhi 2023
Raksha Bandhan 2023: सेना के जवानों के साथ कश्मीर की बहनों ने मनाया रक्षा बंधन | Rakhi 2023
Lok Sabha Election में टारगेट के साथ NDA ने अपना कुनबा भी बढ़ाया, इन पार्टी का मिल सकता है साथ!
Lok Sabha Election में टारगेट के साथ NDA ने अपना कुनबा भी बढ़ाया, इन पार्टी का मिल सकता है साथ!