બનાસકાંઠા જિલ્લામાં એલ.સી.બી માં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. અરજણપુરા તાલુકો વાવ જીલ્લો બનાસકાંઠા નાઓનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને તેમના દીકરાને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબ આજરોજ તેમના પરિવાર અને પુત્રને મળેલા અને પોલીસ પરિવાર વતી રોકડ રૂપિયા 11,62,000 ની રોકડ સહાય આપેલ અને તેમના પરિવારને ભવિષ્યમાં હર હંમેશ મદદ કરવાની ખાતરી આપેલ હતી.SP શ્રી અક્ષય રાજ સાહેબનો આ દુઃખની ઘડીમાં સહાયરૂપ થવા અને દુઃખમાં ભાગીદાર બનવા બદલ તેમના પરિવારે તેમનો આભાર વ્યક્ત કરેલ હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BSNL, जियो या एयरटेल, 300 रुपये से कम में किसका प्लान बेहतर? किसमें मिलता है ज्यादा डेटा?
अगर आप BSNL Jio या Airtel के ग्राहक हैं और 300 रुपये से कम में एक बेहतरीन प्लान की तलाश में हैं।...
"PM Modi Revives Buddha’s Legacy: Tarun Chugh Launches Pali Language Courses at Subharti University"
Chugh Highlights the Importance of Pali Language
National General Secretary of Bharatiya...
बेनीवाल का भजनलाल सरकार के जाट मंत्रियों पर हमला, बोले-डीजीपी को फोन तक नहीं कर सकते
राजस्थान में होने वाले 7 विधानसभा के उपचुनाव में नागौर जिले की खींवसर विधानसभा का भी चुनाव होना...
સુરેન્દ્રનગરમાં ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું
સુરેન્દ્રનગરમાં ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું