બનાસકાંઠા જિલ્લામાં એલ.સી.બી માં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. અરજણપુરા તાલુકો વાવ જીલ્લો બનાસકાંઠા નાઓનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને તેમના દીકરાને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબ આજરોજ તેમના પરિવાર અને પુત્રને મળેલા અને પોલીસ પરિવાર વતી રોકડ રૂપિયા 11,62,000 ની રોકડ સહાય આપેલ અને તેમના પરિવારને ભવિષ્યમાં હર હંમેશ મદદ કરવાની ખાતરી આપેલ હતી.SP શ્રી અક્ષય રાજ સાહેબનો આ દુઃખની ઘડીમાં સહાયરૂપ થવા અને દુઃખમાં ભાગીદાર બનવા બદલ તેમના પરિવારે તેમનો આભાર વ્યક્ત કરેલ હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'मेरे लिए वह बच्ची जैसी हैं' महुआ मोइत्रा के साथ फोटो वायरल होने पर भड़के थरूर, बोले- ये बर्थडे पार्टी की तस्वीर है
केरल के तिरुवनंतपुरम से कांग्रेस के लोकसभा सांसद शशि थरूर की तृणमूल कांग्रेस की सांसद...
સિહોર શહેરમાં મોહરમ ની ઉજવણી કરવામાં આવી હતી
ઇસ્લામ ધર્મના મહાન અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના દૌહિત્ર હઝરત ઇમામ હુસૈન એ પોતાના ૭રસાથીદારો...
સંસદમાં સરકારે 2000ની નોટને લઈને જાણો શું આપી મહત્વની જાણકારી
સરકારે લોકસભામાં 2000 રૂપિયાની નોટને લઈને જાણકારી આપી2018થી 2020ની વચ્ચે આવી નોટની સંખ્યા વધતી...
शहर काजी पीरजादा अल्लामा अब्दुल शक़ूर क़ादरी का भव्य स्वागत
शहर काजी पीरजादा अल्लामा अब्दुल शक़ूर क़ादरी का भव्य स्वागतबून्दी। अल-मदीना मुस्लिम वेलफेयर...