બનાસકાંઠા જિલ્લામાં એલ.સી.બી માં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. અરજણપુરા તાલુકો વાવ જીલ્લો બનાસકાંઠા નાઓનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને તેમના દીકરાને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબ આજરોજ તેમના પરિવાર અને પુત્રને મળેલા અને પોલીસ પરિવાર વતી રોકડ રૂપિયા 11,62,000 ની રોકડ સહાય આપેલ અને તેમના પરિવારને ભવિષ્યમાં હર હંમેશ મદદ કરવાની ખાતરી આપેલ હતી.SP શ્રી અક્ષય રાજ સાહેબનો આ દુઃખની ઘડીમાં સહાયરૂપ થવા અને દુઃખમાં ભાગીદાર બનવા બદલ તેમના પરિવારે તેમનો આભાર વ્યક્ત કરેલ હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાંકરેજ ટીડીઓની સરકારી ગાડીને વડા ગામ પાસે અકસ્માત.. ઇન્ચાર્જ ટીડીઓ ડ્રાઈવરનો આબાદ બચાવ
કાંકરેજ ટીડીઓની સરકારી ગાડીને વડા ગામ પાસે અકસ્માત.. ઇન્ચાર્જ ટીડીઓ ડ્રાઈવરનો આબાદ બચાવ
You can now use the same WhatsApp account on up to five phones simultaneously
Following the introduction of the long-requested ability to use the same account...
મવડી પાળ આવાસ સોંપવામાં નહિં આવે તો તાળા તોડી ગરી જઈશુ: આવાસ લાભાર્થી
મવડી પાળ આવાસ સોંપવામાં નહિં આવે તો તાળા તોડી ગરી જઈશુ: આવાસ લાભાર્થી
ટ્રકમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાર્યો :2 યુવકનાં મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું
મૂળી સરલા રોડ પર સોમવારે મોડી સાંજે ટ્રકમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાર્યો હતો. જેમાં 2 યુવકનાં...