બનાસકાંઠા જિલ્લામાં એલ.સી.બી માં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. અરજણપુરા તાલુકો વાવ જીલ્લો બનાસકાંઠા નાઓનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને તેમના દીકરાને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબ આજરોજ તેમના પરિવાર અને પુત્રને મળેલા અને પોલીસ પરિવાર વતી રોકડ રૂપિયા 11,62,000 ની રોકડ સહાય આપેલ અને તેમના પરિવારને ભવિષ્યમાં હર હંમેશ મદદ કરવાની ખાતરી આપેલ હતી.SP શ્રી અક્ષય રાજ સાહેબનો આ દુઃખની ઘડીમાં સહાયરૂપ થવા અને દુઃખમાં ભાગીદાર બનવા બદલ તેમના પરિવારે તેમનો આભાર વ્યક્ત કરેલ હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના અભિયાન અંતર્ગત પાલનપુર દ્વારા સ્વચ્છતા બાબતે જાગૃત કરવામા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના અભિયાન અંતર્ગત પાલનપુર દ્વારા સ્વચ્છતા બાબતે જાગૃત કરવામા
एसओजी के ADG वीके सिंह समेत 15 पुलिसकर्मी स्वतंत्रता दिवस पर होंगे सम्मानित
राजस्थान में पेपर लीक मामले में एक के बाद एक कई खुलासे करने वाले स्पेशल ऑपरेशन ग्रुप के एडीजी...
Kaun Hoga Malamaal? S1 l Official Trailer l Rudrashil Productions
Kaun Hoga Malamaal? S1 l Official Trailer l Rudrashil Productions New Hindi webseries released on...
पत्रकारों को कमरे में बंद कर मारने की दी थी सुपारी।।
पत्रकारों को कमरे में बंद कर मारने की दी थी सुपारी।।
Gujarat Election Update | BJP ની તમામ બેઠક પર ઉમેદવારોની પેનલ તૈયાર | Politics | News18 Gujarati
Gujarat Election Update | BJP ની તમામ બેઠક પર ઉમેદવારોની પેનલ તૈયાર | Politics | News18 Gujarati