બનાસકાંઠા જિલ્લામાં એલ.સી.બી માં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. અરજણપુરા તાલુકો વાવ જીલ્લો બનાસકાંઠા નાઓનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને તેમના દીકરાને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબ આજરોજ તેમના પરિવાર અને પુત્રને મળેલા અને પોલીસ પરિવાર વતી રોકડ રૂપિયા 11,62,000 ની રોકડ સહાય આપેલ અને તેમના પરિવારને ભવિષ્યમાં હર હંમેશ મદદ કરવાની ખાતરી આપેલ હતી.SP શ્રી અક્ષય રાજ સાહેબનો આ દુઃખની ઘડીમાં સહાયરૂપ થવા અને દુઃખમાં ભાગીદાર બનવા બદલ તેમના પરિવારે તેમનો આભાર વ્યક્ત કરેલ હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દર્શનાર્થે ગુજરાત રાજ્યના માનનીય ગૃહ મંત્રી શ્રી હર્ષ સંધવી
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે આજે ગુજરાત રાજ્યના માનનીય ગ્રહ મંત્રી શ્રી...
Bima Sugam Benefits | IRDAI ने जारी किया 'बीमा सुगम' का खाका, ग्राहकों के लिए क्या है खास?
Bima Sugam Benefits | IRDAI ने जारी किया 'बीमा सुगम' का खाका, ग्राहकों के लिए क्या है खास?
Tejashwi Yadav Speech को सुनने आए Bihar के लोगों ने क्या बताया? (BBC Hindi)
Tejashwi Yadav Speech को सुनने आए Bihar के लोगों ने क्या बताया? (BBC Hindi)
આગામી 26 તારીખના રોજ નવનિર્મિત આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કામલમ' ના લોકાર્પણ પ્રસંગે પ્રદેશ
આગામી 26 તારીખના રોજ નવનિર્મિત આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કામલમ' ના લોકાર્પણ પ્રસંગે પ્રદેશ