બનાસકાંઠા જિલ્લામાં એલ.સી.બી માં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. અરજણપુરા તાલુકો વાવ જીલ્લો બનાસકાંઠા નાઓનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને તેમના દીકરાને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબ આજરોજ તેમના પરિવાર અને પુત્રને મળેલા અને પોલીસ પરિવાર વતી રોકડ રૂપિયા 11,62,000 ની રોકડ સહાય આપેલ અને તેમના પરિવારને ભવિષ્યમાં હર હંમેશ મદદ કરવાની ખાતરી આપેલ હતી.SP શ્રી અક્ષય રાજ સાહેબનો આ દુઃખની ઘડીમાં સહાયરૂપ થવા અને દુઃખમાં ભાગીદાર બનવા બદલ તેમના પરિવારે તેમનો આભાર વ્યક્ત કરેલ હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાહેરમાં જુગાર રમતા 5 જુગારીઓને રૂા.4050ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે. ડી. પુરોહિતના...
તળાજાના જુના રાજપરા ગામે આવેલ રામદૂત આશ્રમના મહંત દેવલોક પામ્યા
તળાજાના જુના રાજપરા ગામે આવેલ રામદૂત આશ્રમના મહંત દેવલોક પામ્યા
ડીસા બનાસનદી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો
ડીસા મહાકાળી મંદિર પાસે છોટાહાથી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો..
...
Sanjay Singh Arrested: संजय सिंह के दो क़रीबियों को ED के समन्स | AAP | Kejriwal | Delhi Liquor Case
Sanjay Singh Arrested: संजय सिंह के दो क़रीबियों को ED के समन्स | AAP | Kejriwal | Delhi Liquor Case
AAJTAK 2 | Shahrukh Khan को टक्कर दे पाएगी Ranbir Kapoor की Animal ? | AT2 VIDEO
AAJTAK 2 | Shahrukh Khan को टक्कर दे पाएगी Ranbir Kapoor की Animal ? | AT2 VIDEO