બનાસકાંઠા જિલ્લામાં એલ.સી.બી માં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. અરજણપુરા તાલુકો વાવ જીલ્લો બનાસકાંઠા નાઓનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને તેમના દીકરાને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબ આજરોજ તેમના પરિવાર અને પુત્રને મળેલા અને પોલીસ પરિવાર વતી રોકડ રૂપિયા 11,62,000 ની રોકડ સહાય આપેલ અને તેમના પરિવારને ભવિષ્યમાં હર હંમેશ મદદ કરવાની ખાતરી આપેલ હતી.SP શ્રી અક્ષય રાજ સાહેબનો આ દુઃખની ઘડીમાં સહાયરૂપ થવા અને દુઃખમાં ભાગીદાર બનવા બદલ તેમના પરિવારે તેમનો આભાર વ્યક્ત કરેલ હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સમગ્ર દેશમાં શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી રહી છે આસો સુદ પૂનમને શરદ પૂનમ પણ કહેવામાં આવે છે
સમગ્ર દેશમાં શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી રહી છે આસો સુદ પૂનમને શરદ પૂનમ પણ કહેવામાં આવે છે
ધરપકડ બાદ KRK બીમાર પડ્યો, છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં લઈ જવો પડ્યો
કમલ આર. ધરપકડ બાદ ખાન ઉર્ફે કેઆરકેને છાતીમાં દુખાવાની ફરિયાદ થવા લાગી હતી. જેના કારણે તેને...
बजट में जनता की उम्मीदें तोड़ने वाली भाजपा को सबक सिखायेगी राजस्थान की जनता - नवीन पालीवाल आम आदमी पार्टी प्रदेश अध्यक्ष
भाजपा सरकार ने पेश किया जनविरोधी और जुमलो से भरपूर बजट
भाजपा के बजट में जनता को मिले...
Seema Haider News: प्रेम दीवानी या पाकिस्तानी जासूस...! | Seema-Sachin LOVE Story | AajTak News
Seema Haider News: प्रेम दीवानी या पाकिस्तानी जासूस...! | Seema-Sachin LOVE Story | AajTak News