બનાસકાંઠા જિલ્લામાં એલ.સી.બી માં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. અરજણપુરા તાલુકો વાવ જીલ્લો બનાસકાંઠા નાઓનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને તેમના દીકરાને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબ આજરોજ તેમના પરિવાર અને પુત્રને મળેલા અને પોલીસ પરિવાર વતી રોકડ રૂપિયા 11,62,000 ની રોકડ સહાય આપેલ અને તેમના પરિવારને ભવિષ્યમાં હર હંમેશ મદદ કરવાની ખાતરી આપેલ હતી.SP શ્રી અક્ષય રાજ સાહેબનો આ દુઃખની ઘડીમાં સહાયરૂપ થવા અને દુઃખમાં ભાગીદાર બનવા બદલ તેમના પરિવારે તેમનો આભાર વ્યક્ત કરેલ હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોધરા ખાતે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ભવ્ય રોડ શો યોજાયો.હજારોની સંખ્યામાં લોકો રોડ શો માં જોડાયા.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ગોધરા ખાતે ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી...
पुलासाठी डुबकी लगाव निषेध आंदोलन
खासबाग-मोमीनपुरा जोडणाऱ्या बिंदुसरा नदीवरील नियोजित पुलासाठी लागोपाठ दुसऱ्या वर्षी आज...
આજે કોનો જન્મદિવસ છે, જાણો કેવું રહેશે આવનારું વર્ષ
આજે તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 31 ઓગસ્ટે જન્મેલા લોકોનો મૂળાંક 4 હોય છે, જેનો સ્વામી રાહુ...
ખાદી ભંડારમાં થયેલ ચોરીને ગણતરીની કલાકોમાં ડિટેક્ટ કરવામાં સફળતા મેળવતી કીર્તિ મંદિર પોલીસ
ખાદી ભંડારમાં થયેલ ચોરીને ગણતરીની કલાકોમાં ડિટેક્ટ કરવામાં સફળતા મેળવતી કીર્તિ મંદિર પોલીસ