બનાસકાંઠા જિલ્લામાં એલ.સી.બી માં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. અરજણપુરા તાલુકો વાવ જીલ્લો બનાસકાંઠા નાઓનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને તેમના દીકરાને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબ આજરોજ તેમના પરિવાર અને પુત્રને મળેલા અને પોલીસ પરિવાર વતી રોકડ રૂપિયા 11,62,000 ની રોકડ સહાય આપેલ અને તેમના પરિવારને ભવિષ્યમાં હર હંમેશ મદદ કરવાની ખાતરી આપેલ હતી.SP શ્રી અક્ષય રાજ સાહેબનો આ દુઃખની ઘડીમાં સહાયરૂપ થવા અને દુઃખમાં ભાગીદાર બનવા બદલ તેમના પરિવારે તેમનો આભાર વ્યક્ત કરેલ હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इंडिगो के विमान में धुआं निकलने की गलत चेतावनी जारी हुई, DGCA जांच करेगा
इंडिगो ने रविवार को एक बयान में कहा, 'कोलकाता हवाईअड्डे पर उतरने के बाद एयरबस विमान में जांच की...
સાંતલપુર રણની અંદર મીઠું પકવતા અગરિયા પરેશાન | SatyaNirbhay News Channel
સાંતલપુર રણની અંદર મીઠું પકવતા અગરિયા પરેશાન | SatyaNirbhay News Channel
સુરત શહેરમાં સચિન આવાસમાંથી ગાંજો વેચતો આરોપી પોલીસે ઝડપી પાડ્યો.
સુરત શહેરમાં સચિન આવાસમાંથી ગાંજો વેચતો આરોપી પોલીસે ઝડપી પાડ્યો.
સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી...
જન સંપર્ક યાત્રા માં નીકળેલા કિશોર કાનાણી દ્વારા વોર્ડ નંબર ત્રણ માં આવતી સોસાયટીઓના લોકોને મળીને તેમના પ્રશ્નો સાંભળ્યા
જન સંપર્ક યાત્રા માં નીકળેલા કિશોર કાનાણી દ્વારા વોર્ડ નંબર ત્રણ માં આવતી સોસાયટીઓના...