બનાસકાંઠા જિલ્લામાં એલ.સી.બી માં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. અરજણપુરા તાલુકો વાવ જીલ્લો બનાસકાંઠા નાઓનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને તેમના દીકરાને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબ આજરોજ તેમના પરિવાર અને પુત્રને મળેલા અને પોલીસ પરિવાર વતી રોકડ રૂપિયા 11,62,000 ની રોકડ સહાય આપેલ અને તેમના પરિવારને ભવિષ્યમાં હર હંમેશ મદદ કરવાની ખાતરી આપેલ હતી.SP શ્રી અક્ષય રાજ સાહેબનો આ દુઃખની ઘડીમાં સહાયરૂપ થવા અને દુઃખમાં ભાગીદાર બનવા બદલ તેમના પરિવારે તેમનો આભાર વ્યક્ત કરેલ હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સા.કુંડલા ના કેવડાપરા વિસ્તાર માંથી જાહેરમાં જુગાર રમતા છ ઈસમો પકડાયા
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના કેવડાપરા વિસ્તારમાં જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા...
कोटा में गर्मी से मिली राहत झमाझम हुई बारिश
कोटा में लगातार 2 घंटे से बारिश कहीं जगह रिमझिम तो कहीं जगह तेज हुई बारिश का दौर बादलों की...
મૃત્યુ પામેલી પત્ની કોઈ પતિને ત્રાસ આપી શકે? - Prashant Dayal
મૃત્યુ પામેલી પત્ની કોઈ પતિને ત્રાસ આપી શકે? - Prashant Dayal
Israel Hamas War: Gaza में अस्पताल पर हमले का विरोध, Biden से नहीं मिलेंगे फ़िलिस्तीन के राष्ट्रपति
Israel Hamas War: Gaza में अस्पताल पर हमले का विरोध, Biden से नहीं मिलेंगे फ़िलिस्तीन के राष्ट्रपति
সৰ্বানন্দ সোণোৱাল অসমলৈ অহাৰ কথা নাজানে সতীৰ্থ সাংসদ তথা বিজেপি নেতাই
সৰ্বানন্দ সোণোৱাল অসমলৈ অহাৰ কথা নাজানে সতীৰ্থ সাংসদ তথা বিজেপি নেতাই