દિયોદર નગરે જલારામ બાપાના મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે,,અનેકવિધ કાર્યક્રમોનું આયોજન. દિયોદર નગરે ખીમાણા સ્ટેટ હાઇવે પર જલારામ બાપા નું ભવ્ય મંદિર આકાર લઇ રહ્યું છે જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી માટે સમગ્ર સમાજ થનગની રહ્યો છે.આગામી ફાગણ સુદ ૩.તારીખ 22-2 -2023 બુુધવારથી ફાગણ સુદ પાંચમ તારીખ 24- 2 -2023 શુક્રવાર દરમિયાન યોજાયનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની સાથે સાથે ભવ્ય ડાયરો તથા આનંદના ગરબાનું આયોજન કરાયું છે. જલારામ બાપાના મંદિર ધામમાં સૌના આરાધ્ય ભગવાન રામ દરબાર.. રાધાકૃષ્ણ ભગવાન.. ગણપતિ દાદા.. હનુમાન દાદા... દરિયાલાલ દેવની મૂર્તિઑની પ્રાણ પ્રતિષ્ઠા થશે.. એ પહેલા ભવ્ય શોભા યાત્રા યોજાશ. જે દિયોદરના રાજમાર્ગો પર ફરશે.... બાળકો ભગવાન અને દેવોના વેશભૂષામાં આકર્ષણ જમાવશે,,સમગ્ર રઘુવંશી સમાજની સાથે સાથે સમગ્ર દિયોદર નગર હિલોળે ચડ્યું છે .દરમિયાન રઘુવંશી સમાજના ઘેરઘેર સવાર સાંજ દીવા પ્રગટશે.. આસોપાલવના તોરણ બંધાશે.. જવેરા વવાસે. મહોત્સવના સુંદર આયોજન માટે વિવિધ કમિટીઓની રચના કરાઈ હતી જેમાં સેવા આપવા માટે સ્વયંભુ તત્પરતા બતાવી હતી.. આજનો સમાજ અગ્રણી શ્રી ભગવાનદાસબંધુ અને લોહાણા રત્ન અને જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય એ મુલાકાત લીધી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰাষ্ট্ৰীয় মানৱাধিকাৰ অপৰাধ নিয়ন্ত্ৰণ শাখাৰ কাৰ্যনিৰ্বাহ সভা
ৰাষ্ট্ৰীয় মানৱাধিকাৰ অপৰাধ নিয়ন্ত্ৰণ শাখাৰ ৰাজ্যিক আৰু জিলা পৰ্যায়ৰ বিষয়ববীয়া সকলৰ উপস্থিতিত...
গাহৰি ফাৰ্মে গাঁৱৰ পৰিবেশ বিনষ্ট কৰাৰ অভিযোগ আৰক্ষীক দিয়াৰ বাবেই গুৰুলা গুৰুলকৈ পহাৰ এজনক।
গাহৰি ফাৰ্মে গাঁৱৰ পৰিবেশ বিনষ্ট কৰাৰ অভিযোগ আৰক্ষীক দিয়াৰ বাবেই গুৰুলা গুৰুলকৈ পহাৰ এজনক।...
ગોમતીપુર હાથી ખાન વિસ્તારમાં એમડી ડ્રગ્સ નું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે વિડીયો થયો વાયરલ
ગોમતીપુર હાથી ખાન વિસ્તારમાં એમડી ડ્રગ્સ નું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે વિડીયો થયો વાયરલ
शांति धारीवाल का पुतला लेकर लालबुर्ज चौराहे से कैथूनीपोल थाने तक रेली निकाली
विधानसभा में विधायक धारीवाल द्वारा हमारे लोकप्रिय विधायक संदीप जी शर्मा पर अमर्यादित बयानबाजी...
મોરબી દુર્ઘટના: જૂનાગઢના ડેપ્યુટી મેયર
ગિરીશ કોટેચા મોરબી પહોંચ્યા, મૃતકોના
પરિવારને મળી સાંત્વના પાઠવી
મોરબીમાં દુઃખદ ઘટના બનતા ભલભલાના
કાળજા કંપી ગયા હતા. મચ્છુ નદી પરનો પુલ
તૂટતા લોકો પાણીમાં...