દિયોદર નગરે જલારામ બાપાના મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે,,અનેકવિધ કાર્યક્રમોનું આયોજન. દિયોદર નગરે ખીમાણા સ્ટેટ હાઇવે પર જલારામ બાપા નું ભવ્ય મંદિર આકાર લઇ રહ્યું છે જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી માટે સમગ્ર સમાજ થનગની રહ્યો છે.આગામી ફાગણ સુદ ૩.તારીખ 22-2 -2023 બુુધવારથી ફાગણ સુદ પાંચમ તારીખ 24- 2 -2023 શુક્રવાર દરમિયાન યોજાયનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની સાથે સાથે ભવ્ય ડાયરો તથા આનંદના ગરબાનું આયોજન કરાયું છે. જલારામ બાપાના મંદિર ધામમાં સૌના આરાધ્ય ભગવાન રામ દરબાર.. રાધાકૃષ્ણ ભગવાન.. ગણપતિ દાદા.. હનુમાન દાદા... દરિયાલાલ દેવની મૂર્તિઑની પ્રાણ પ્રતિષ્ઠા થશે.. એ પહેલા ભવ્ય શોભા યાત્રા યોજાશ. જે દિયોદરના રાજમાર્ગો પર ફરશે.... બાળકો ભગવાન અને દેવોના વેશભૂષામાં આકર્ષણ જમાવશે,,સમગ્ર રઘુવંશી સમાજની સાથે સાથે સમગ્ર દિયોદર નગર હિલોળે ચડ્યું છે .દરમિયાન રઘુવંશી સમાજના ઘેરઘેર સવાર સાંજ દીવા પ્રગટશે.. આસોપાલવના તોરણ બંધાશે.. જવેરા વવાસે. મહોત્સવના સુંદર આયોજન માટે વિવિધ કમિટીઓની રચના કરાઈ હતી જેમાં સેવા આપવા માટે સ્વયંભુ તત્પરતા બતાવી હતી.. આજનો સમાજ અગ્રણી શ્રી ભગવાનદાસબંધુ અને લોહાણા રત્ન અને જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય એ મુલાકાત લીધી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बुलडोजर कार्यवाही का किया विरोध
पन्ना।
प्रवेश शुक्ला के परिवार के समर्थन में उतरा सर्व ब्राह्मण समाज
बुलडोजर कार्यवाई का...
Titan Submarine Missing News: पनडुब्बी का मलबा खोजने गई टीम के हाथ लगा बड़ा सुराग!। Breaking News
Titan Submarine Missing News: पनडुब्बी का मलबा खोजने गई टीम के हाथ लगा बड़ा सुराग!। Breaking News
आपसी रंजिश में हुई चाकू बाजी युवक हुआ घायल
आपसीरंजिश में हुई चाकू बाजी घयालयों को कराया कोटा एमबीएस अस्पतालमें भर्ती
कोटा शहर के पास भीमपुरा...
Lok Sabha Elections 2024: Lalu Yadav ने की मुस्लिम आरक्षण की वकालत, PM Modi ने INDIA गठबंधन को घेरा
Lok Sabha Elections 2024: Lalu Yadav ने की मुस्लिम आरक्षण की वकालत, PM Modi ने INDIA गठबंधन को घेरा
રાધનપુર લાટી બજાર ખાતે કારીગરોનું હેલ્થ ચેકિંગ યોજાયો | SatyaNirbhay News Channel
રાધનપુર લાટી બજાર ખાતે કારીગરોનું હેલ્થ ચેકિંગ યોજાયો | SatyaNirbhay News Channel