દિયોદર નગરે જલારામ બાપાના મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે,,અનેકવિધ કાર્યક્રમોનું આયોજન. દિયોદર નગરે ખીમાણા સ્ટેટ હાઇવે પર જલારામ બાપા નું ભવ્ય મંદિર આકાર લઇ રહ્યું છે જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી માટે સમગ્ર સમાજ થનગની રહ્યો છે.આગામી ફાગણ સુદ ૩.તારીખ 22-2 -2023 બુુધવારથી ફાગણ સુદ પાંચમ તારીખ 24- 2 -2023 શુક્રવાર દરમિયાન યોજાયનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની સાથે સાથે ભવ્ય ડાયરો તથા આનંદના ગરબાનું આયોજન કરાયું છે. જલારામ બાપાના મંદિર ધામમાં સૌના આરાધ્ય ભગવાન રામ દરબાર.. રાધાકૃષ્ણ ભગવાન.. ગણપતિ દાદા.. હનુમાન દાદા... દરિયાલાલ દેવની મૂર્તિઑની પ્રાણ પ્રતિષ્ઠા થશે.. એ પહેલા ભવ્ય શોભા યાત્રા યોજાશ. જે દિયોદરના રાજમાર્ગો પર ફરશે.... બાળકો ભગવાન અને દેવોના વેશભૂષામાં આકર્ષણ જમાવશે,,સમગ્ર રઘુવંશી સમાજની સાથે સાથે સમગ્ર દિયોદર નગર હિલોળે ચડ્યું છે .દરમિયાન રઘુવંશી સમાજના ઘેરઘેર સવાર સાંજ દીવા પ્રગટશે.. આસોપાલવના તોરણ બંધાશે.. જવેરા વવાસે. મહોત્સવના સુંદર આયોજન માટે વિવિધ કમિટીઓની રચના કરાઈ હતી જેમાં સેવા આપવા માટે સ્વયંભુ તત્પરતા બતાવી હતી.. આજનો સમાજ અગ્રણી શ્રી ભગવાનદાસબંધુ અને લોહાણા રત્ન અને જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય એ મુલાકાત લીધી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तिरुपति बालाजी के दर्शन करने का मौका चूक न जाना,बस यह करना है
रेलवे प्रशासन की ओर से सीजन में यात्रियों की सुविधा एवं अतिरिक्त यात्रीभार को कम करने के उद्देश्य...
Rajiv Gandhi birth anniversary: राजीव गांधी की जयंती पर PM मोदी, खरगे ने किया याद, राहुल गांधी ने लिखा भावुक पोस्ट
नई दिल्ली। Rajiv Gandhi birth anniversary आज (20 अगस्त) भारत के पूर्व प्रधानमंत्री राजीव...
Raj Thackeray on Maharashtra Politics : माझा बंड नव्हता, मी सांगून बाहेर पडलो : राज ठाकरे
Raj Thackeray on Maharashtra Politics : माझा बंड नव्हता, मी सांगून बाहेर पडलो : राज ठाकरे
ৰঙিয়াত হৰ ঘৰ ত্ৰীৰঙ্গা বিক্ৰী কেন্দ্ৰ মুকলি কৰিলে ৰাজ্যিক বিজেপিৰ সভাপতি ভৱেশ কলিতাই
স্বাধীনতাৰ ৭৫ বছৰ উদযাপনৰ বাবে ভাৰত চৰকাৰে ঘৰে ঘৰে ত্ৰিৰংগা উৰুৱাৰ বাবে এলানি কাৰ্য্যসূচী গ্ৰহণ...
વડોદરા રાષ્ટ્રીય સમાજ પક્ષના સંસ્થાપક મહાદેવ જાનકર દાદા કાલે વડોદરાની મુલાકાતે આવશે
વડોદરા રાષ્ટ્રીય સમાજ પક્ષના સંસ્થાપક મહાદેવ જાનકર દાદા કાલે વડોદરાની મુલાકાતે આવશે