વાંકાનેર સિધાવદર નજીક આવેલા આસો નદી માંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી

વાંકાનેર સિંધાવદર ગામ નજીક આસો નદીમાંથી પુરુષની લાશ મળી આવી

વાંકાનેર સિધાવદર નજીક આવેલા આસો નદી માંથી અજાણ્યા પુરુષની લાશ મળી

મળતી માહિતી મુજબ વાંકાનેરના સિંધાવદર પાંચ દ્વારકા રોડ પાસેથી પસાર થતી આંસો નદીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી જેની સિંધાવદરના રહીશ અબ્બાસ ભાઈ  શેરસિયા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી તેથી વાંકાનેર તાલુકા પોલીસ દોડી ગઈ હતીપોલીશ એ  તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આવી