સાબરકાંઠા જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી વડાલી ખાતે અન્ન અને નાગરીક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના 41 શ્રેષ્ઠ કર્મીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત શહેરના મહીધરપુરા વિસ્તારમાંથી ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયા ઝડપાયા
વિધાનસભાની ચૂંટણીની તડામારમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ઉમેદવારો પોતાનો ચૂંટણીખર્ચ પણ ખૂબ મોટે...
BREAKING NEWS: राजधानी दिल्ली से सामने आया लूटपाट का मामला | Crime News | Delhi Police | Aaj Tak
BREAKING NEWS: राजधानी दिल्ली से सामने आया लूटपाट का मामला | Crime News | Delhi Police | Aaj Tak
ડીસાના ડાવસમાં ખેતરોમાં વીજ થાંભલા ઉભા કરતાં ખેડૂતે ઝેરી પ્રવાહી પી જીવન ટૂંકાવાનો પ્રયાસ કરતાં ચકચાર
ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વળતર આપ્યા વિના વીજથાંભલા ઉભા કરવાની...
મહેસાણા પાસે માલગાડીનો એક ડબ્બો ટ્રેક પરથી ઉતર્યો, અકસ્માતને પગલે રેલ વ્યવહાર ખોરવાયો
મહેસાણાઃ રેલવે સ્ટેશન નજીક બની ઘટનાઅમદાવાદ તરફ આવતી રેલવે ટ્રેક પાટા પર ઉતરીમાલગાડીનો એક ડબ્બો...
મહીસાગર જિલ્લાના જાનવડ ખાતે સંસ્કૃત સર્વધન યાત્રા નું આયોજન
મહીસાગર જિલ્લાના જાનવડ ખાતે શ્રીજી હાઈસ્કૂલ દ્વારા સંસ્કૃત સવર્ધન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું...