જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે મંગળવારે રોજગાર ભરતી મેળો યોજાશે, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે ના મંગળવારના રોજ જિલ્લા રોજગાર કચેરી દાહોદ સેવા સદન છાપરી ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. યુવાનોએ ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે ધોરણ ૧૦, ૧૨ પાસ, આઇટીઆઇ ઓલ ટ્રેડ ડિપ્લોમા, સ્નાતક અનુભવી બિન અનુભવી લાયકાત ધરાવતા યુવાનોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. ઉપરાંત સ્વરોજગાર માર્ગદર્શન શિબિર રાખેલ છે. જેમાં યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. ઉકત અભ્યાસ સાથે ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા રહેશે. યુવાનોને બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીશ્રી, દાહોદે એક યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારે વરસાદ ને પગલે કેશવપુર ગણેશગઢ ને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યુ, લોકોને હાલાકી
ભારે વરસાદ ને પગલે કેશવપુર ગણેશગઢ ને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યુ, લોકોને હાલાકી
વાહન ચેકીંગ દરમ્યાન રાજસ્થાન રાજયના વાહન ચોરીના અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી વાહન ચેકીંગ દરમ્યાન રાજસ્થાન રાજયના વાહન ચોરીના અનડિટેકટ ગુનાનો ભેદ...
બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમનો ગેટ થયો ક્ષતિગ્રસ્ત..
બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમનો ગેટ થયો ક્ષતિગ્રસ્ત..
ધાનેરામાં યુવકે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતાં ચકચાર
ધાનેરામાં ગુરૂવારે સાંજે ધો. 11 ના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ત્યારે શુક્રવાર...
Hyderabad Airport पर चेक-इन करना हुआ और आसान, शुरू हुई Self Baggage Drop Facility
नई दिल्ली,बिजनेस डेस्क। हैदाराबाद एयरपोर्ट को यात्रियों के लिए और सुविधाजनक बनाने के नजरिए से...