જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે મંગળવારે રોજગાર ભરતી મેળો યોજાશે, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે ના મંગળવારના રોજ જિલ્લા રોજગાર કચેરી દાહોદ સેવા સદન છાપરી ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. યુવાનોએ ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે ધોરણ ૧૦, ૧૨ પાસ, આઇટીઆઇ ઓલ ટ્રેડ ડિપ્લોમા, સ્નાતક અનુભવી બિન અનુભવી લાયકાત ધરાવતા યુવાનોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. ઉપરાંત સ્વરોજગાર માર્ગદર્શન શિબિર રાખેલ છે. જેમાં યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. ઉકત અભ્યાસ સાથે ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા રહેશે. યુવાનોને બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીશ્રી, દાહોદે એક યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Karnataka: तुमकुरु में चल रही थी बीजेपी और जेडीएस कार्यकर्ताओं की बैठक, तभी हुई झड़प और फिर.. 
 
                      तुमकुरु जिले में सोमवार को एक संयुक्त समन्वय बैठक के दौरान जनता दल (सेक्युलर) जेडीएस और भारतीय...
                  
   Himachal Pradesh Politics: हिमाचल प्रदेश के नेता प्रतिपक्ष Jai Ram Thakur ने दिया बड़ा बयान |Aaj Tak 
 
                      Himachal Pradesh Politics: हिमाचल प्रदेश के नेता प्रतिपक्ष Jai Ram Thakur ने दिया बड़ा बयान |Aaj Tak
                  
   ઝોન વાઈઝ કર્મચારી રેલી મહેસાણા 
 
                      ઝોન વાઈઝ કર્મચારી રેલી મહેસાણા
                  
   সীমান্তৱর্তী জোনাইৰ ঐতিহ্যমণ্ডিত ৰজাখানা পুখুৰীৰ সংৰক্ষণ তথা পুনৰ নিৰ্মাণ কৰি পৰ্যটনস্থলী হিচাপে গঢ়ি তোলাৰ দাবী 
 
                      সীমান্তৱৰ্তী জোনাই মহকুমাৰ ৰজাখানা পঞ্চায়তত অবস্থিত ঐতিহ্যমণ্ডিত ৰাজাখানা পুখুৰীখন সংৰক্ষণ তথা...
                  
   
  
  
  
   
  