જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે મંગળવારે રોજગાર ભરતી મેળો યોજાશે, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે ના મંગળવારના રોજ જિલ્લા રોજગાર કચેરી દાહોદ સેવા સદન છાપરી ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. યુવાનોએ ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે ધોરણ ૧૦, ૧૨ પાસ, આઇટીઆઇ ઓલ ટ્રેડ ડિપ્લોમા, સ્નાતક અનુભવી બિન અનુભવી લાયકાત ધરાવતા યુવાનોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. ઉપરાંત સ્વરોજગાર માર્ગદર્શન શિબિર રાખેલ છે. જેમાં યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. ઉકત અભ્યાસ સાથે ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા રહેશે. યુવાનોને બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીશ્રી, દાહોદે એક યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মহেন্দ্ৰ নাথ শৰ্মা স্মৃতি আন্তঃ চাহ বাগিচা ফুটবল খেলত আজি দিখাৰী চাহ বাগিচা দলৰ জয়
মহেন্দ্ৰ নাথ শৰ্মা স্মৃতি আন্তঃ চাহ বাগিচা ফুটবল খেলত আজি দিখাৰী চাহ বাগিচা দলৰ জয়
સમર્થકોએ મોબાઇલ લાઈટ કરી સમર્થન આપ્યું
સમર્થકોએ મોબાઇલ લાઈટ કરી સમર્થન આપ્યું
আজি গনেশ চতুৰ্থী
আজি গনেশ চতুৰ্থী৷সিদ্ধিদাতা মহাপ্ৰভূ শ্ৰীশ্ৰী গনেশক আৰাধনা কৰাৰ বাবে মন্দিৰে মন্দিৰে ভক্তৰ...
સુરેન્દ્રનગર: ચોટીલા-થાનગઢ રોડ પરથી ગેરકાયદે રેતી વહન કરતા 3 ટેકટર ટોલી તંત્રએ કબ્જે કર્યો
સુરેન્દ્રનગર: ચોટીલા-થાનગઢ રોડ પરથી ગેરકાયદે રેતી વહન કરતા 3 ટેકટર ટોલી તંત્રએ કબ્જે કર્યો