જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે મંગળવારે રોજગાર ભરતી મેળો યોજાશે, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે ના મંગળવારના રોજ જિલ્લા રોજગાર કચેરી દાહોદ સેવા સદન છાપરી ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. યુવાનોએ ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે ધોરણ ૧૦, ૧૨ પાસ, આઇટીઆઇ ઓલ ટ્રેડ ડિપ્લોમા, સ્નાતક અનુભવી બિન અનુભવી લાયકાત ધરાવતા યુવાનોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. ઉપરાંત સ્વરોજગાર માર્ગદર્શન શિબિર રાખેલ છે. જેમાં યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. ઉકત અભ્યાસ સાથે ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા રહેશે. યુવાનોને બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીશ્રી, દાહોદે એક યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*✍️ઉત્તર પ્રદેશમાં વરિષ્ઠ IAS અધિકારી અભિષેક પ્રકાશને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.*
*ઉત્તર પ્રદેશમાં વરિષ્ઠ IAS અધિકારી અભિષેક પ્રકાશને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.*
*🕹️તેમના પર સોલાર...
নাজিৰাত পুৰণা পেঞ্চন আঁচনি কাৰ্যকৰী কৰাৰ দাবীত কৰ্মচাৰীৰ কৰ্মবিৰতি
সদৌ অসম কৰ্মচাৰী পৰিষদৰ আহ্বান ক্ৰমে নতুন পেঞ্চন আঁচনি বাতিল কৰি পুৰণা পেঞ্চন আঁচনি কাৰ্যকৰী কৰাৰ...
St. Francis de Sales College Celebrates Autonomous Status and Graduation Day
BENGALURU – St. Francis de Sales College in Electronics City, Bengaluru, marked a historic...
लियो क्लब ऑफ़ मोरान इलाइट ने विद्यार्थियों को दिया लेखन सामग्री ।
सामाजिक कार्यों में अग्रणी लायंस क्लब के अंतर्गत नवगठित लियो क्लब ऑफ़ मोरान इलाइट ने खुमटाइ बागान...