જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે મંગળવારે રોજગાર ભરતી મેળો યોજાશે, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે ના મંગળવારના રોજ જિલ્લા રોજગાર કચેરી દાહોદ સેવા સદન છાપરી ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. યુવાનોએ ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે ધોરણ ૧૦, ૧૨ પાસ, આઇટીઆઇ ઓલ ટ્રેડ ડિપ્લોમા, સ્નાતક અનુભવી બિન અનુભવી લાયકાત ધરાવતા યુવાનોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. ઉપરાંત સ્વરોજગાર માર્ગદર્શન શિબિર રાખેલ છે. જેમાં યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. ઉકત અભ્યાસ સાથે ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા રહેશે. યુવાનોને બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીશ્રી, દાહોદે એક યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mangesh Yadav Encounter: सुल्तानपुर एनकाउंटर घटना पर Mayawati ने सपा और BJP दोनों को घेरा | Aaj Tak
Mangesh Yadav Encounter: सुल्तानपुर एनकाउंटर घटना पर Mayawati ने सपा और BJP दोनों को घेरा | Aaj Tak
Waqf Board को लेकर सियासी तनातनी जारी, Asaduddin Owaisi ने उठाए सवाल, JPC अध्यक्ष ने दिया जवाब
Waqf Board को लेकर सियासी तनातनी जारी, Asaduddin Owaisi ने उठाए सवाल, JPC अध्यक्ष ने दिया जवाब
Diwali Special| ડો સુમીત ગાજીપરા કલરવ બાળકોની હોસ્પિટલ| Dr. Sumit Gajipara| Kalrav children hospital
Diwali Special| ડો સુમીત ગાજીપરા કલરવ બાળકોની હોસ્પિટલ| Dr. Sumit Gajipara| Kalrav children hospital