જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે મંગળવારે રોજગાર ભરતી મેળો યોજાશે, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે ના મંગળવારના રોજ જિલ્લા રોજગાર કચેરી દાહોદ સેવા સદન છાપરી ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. યુવાનોએ ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે ધોરણ ૧૦, ૧૨ પાસ, આઇટીઆઇ ઓલ ટ્રેડ ડિપ્લોમા, સ્નાતક અનુભવી બિન અનુભવી લાયકાત ધરાવતા યુવાનોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. ઉપરાંત સ્વરોજગાર માર્ગદર્શન શિબિર રાખેલ છે. જેમાં યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. ઉકત અભ્યાસ સાથે ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા રહેશે. યુવાનોને બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીશ્રી, દાહોદે એક યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jaipur में हिंदू परिवारों का पलायन, घरों के बाहर लगाए गए गैर-हिंदुओं को घर ना बेचने के पोस्टर
Jaipur में हिंदू परिवारों का पलायन, घरों के बाहर लगाए गए गैर-हिंदुओं को घर ना बेचने के पोस्टर
Aap Gujarat| Isudan Gadhvi declared as AAP CM face | ઇસુદાન ગઢવી આપનો હશે મુખ્યમંત્રી ચહેરો | Dpnews
Aap Gujarat| Isudan Gadhvi declared as AAP CM face | ઇસુદાન ગઢવી આપનો હશે મુખ્યમંત્રી ચહેરો | Dpnews
ધજડી ગામેથી જાહેર જગ્યામાં જુગાર રમતા ચાર ઇસમોને સાવર કુંડલા રૂરલ પોલીસે પકડી પાડયા
ધજડી ગામેથી જાહેર જગ્યામાં જુગાર રમતા ચાર ઇસમોને સાવર કુંડલા રૂરલ પોલીસે પકડી પાડયા રોકડ રકમ તથા...
জেহাদী প্ৰসংগত বিশেষ আৰক্ষী সঞ্চালক প্ৰধান জি পি সিঙৰ গুৰুত্বপূৰ্ণ মন্তব্য
আজি জাগীৰোডত অসম আৰক্ষীৰ বিশেষ সঞ্চালক প্ৰধান জি পি সিং উপস্থিত গৈ মৈৰাবাৰীৰ দুই জেহাদীৰ পৰা জব্দ...
২ অক্টোবৰৰ পৰা পৰ্যটকৰ বাবে মুকলি হ'ব কাজিৰঙা ৰাষ্ট্ৰীয় উদ্যান
২ অক্টোবৰৰ পৰা পৰ্যটকৰ বাবে মুকলি হ'ব বিশ্ব ঐতিহ্যক্ষেত্ৰ কাজিৰঙা ৰাষ্ট্ৰীয় উদ্যানৰ দ্বাৰ।এই কথা...