જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે મંગળવારે રોજગાર ભરતી મેળો યોજાશે, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે ના મંગળવારના રોજ જિલ્લા રોજગાર કચેરી દાહોદ સેવા સદન છાપરી ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. યુવાનોએ ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે ધોરણ ૧૦, ૧૨ પાસ, આઇટીઆઇ ઓલ ટ્રેડ ડિપ્લોમા, સ્નાતક અનુભવી બિન અનુભવી લાયકાત ધરાવતા યુવાનોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. ઉપરાંત સ્વરોજગાર માર્ગદર્શન શિબિર રાખેલ છે. જેમાં યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. ઉકત અભ્યાસ સાથે ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા રહેશે. યુવાનોને બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીશ્રી, દાહોદે એક યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গুৱাহাটী কলাক্ষেত্ৰত মাজুলীৰ মুখা শিল্প পদৰ্শন
গুৱাহাটী কলাক্ষেত্ৰত এক বিশেষ অনুষ্ঠানত মাজুলীৰ চামগুৰি সত্ৰৰ সংগীত কলা কেন্দ্ৰৰ শিল্পী সকলে মুখা...
એકદિવસીય વર્કશોપ નુ આયોજન કરાયુ
હિંમતનગર ખાતે પી.સી એન્ડ પી.એન ડી ટી એક્ટ અંતર્ગત એક દિવસીય વર્કશોપ યોજાયો
...
Assam: असम में पुलिसकर्मियों और उग्रवादियों के बीच हुई मुठभेड़, 3 की मौत; पुलिकर्मी भी घायल
असम के कछार जिले में बुधवार को हुई भीषण मुठभेड़ में कम से कम तीन संदिग्ध उग्रवादी मारे गए और कई...
मुली ऐवजी मुलगा होत नसल्याने केला घात.आत्महत्या नव्हे तर हत्याच माझ्या मुलीची!वडील : प्रकाश डांगे
मुली ऐवजी मुलगा होत नसल्याने केला घात.आत्महत्या नव्हे तर हत्याच माझ्या मुलीची!वडील : प्रकाश डांगे
અમદાવાદના વેજલપુરમાં બહેન સાથે પ્રેમ સંબંધમાં યુવકને હત્યા કરી દાટી દીધો, 2ની ધરપકડ.
અમદાવાદના વેજલપુરમાં બહેન સાથે પ્રેમ સંબંધમાં યુવકને હત્યા કરી દાટી દીધો, 2ની ધરપકડ.