જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે મંગળવારે રોજગાર ભરતી મેળો યોજાશે, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે ના મંગળવારના રોજ જિલ્લા રોજગાર કચેરી દાહોદ સેવા સદન છાપરી ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. યુવાનોએ ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે ધોરણ ૧૦, ૧૨ પાસ, આઇટીઆઇ ઓલ ટ્રેડ ડિપ્લોમા, સ્નાતક અનુભવી બિન અનુભવી લાયકાત ધરાવતા યુવાનોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. ઉપરાંત સ્વરોજગાર માર્ગદર્શન શિબિર રાખેલ છે. જેમાં યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. ઉકત અભ્યાસ સાથે ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા રહેશે. યુવાનોને બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીશ્રી, દાહોદે એક યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદની મહિલાઓ દ્વારા બાવળના ઝાડ કાપી જર્જરિત મકાનો પાડી ખુલ્લી જગ્યા કરવા કલેકટરને આવેદનપત્ર આપ્યુ.
બોટાદની મહિલાઓ દ્વારા બાવળના ઝાડ કાપી જર્જરિત મકાનો પાડી ખુલ્લી જગ્યા કરવા કલેકટરને આવેદનપત્ર આપ્યુ.
माहेर संस्थेने रस्त्यावरील मजुरांची दिवाळी केली गोड
रत्नागिरी : येथील निराधारांचा आधारवड ठरलेल्या माहेर संस्थेमध्ये वर्षातील सर्व सण उत्सव साजरे होत...
LPG Cylinder Price Cut: PM Modi ने एलपीजी सिलेंडर में 100 रुपये की छूट का ऐलान किया | Aaj Tak News
LPG Cylinder Price Cut: PM Modi ने एलपीजी सिलेंडर में 100 रुपये की छूट का ऐलान किया | Aaj Tak News
બિગ બ્રેકિંગ : મોરબીનો ઝૂલતોપુલ વધારે લોકોના ટ્રાફિકના કારણે તૂટ્યો...બચાવ કાર્ય શરૂ..
બિગ બ્રેકિંગ : મોરબીનો ઝૂલતોપુલ વધારે લોકોના ટ્રાફિકના કારણે તૂટ્યો...બચાવ કાર્ય શરૂ..
CM Yogi ने जनसभा के दौरान सपा अध्यक्ष Akhilesh Yadav पर साधा निशाना | Uttar Pradesh | Aaj Tak News
CM Yogi ने जनसभा के दौरान सपा अध्यक्ष Akhilesh Yadav पर साधा निशाना | Uttar Pradesh | Aaj Tak News