કોરોનામાં મૃત્યુ પામનારના આશ્રીતોને સહાય વિતરિત કરાઈ (સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા - 9879106469)દાહોદ જિલ્લામાં કોરોનાને કારણે અવસાન પામનાર વ્યાજબી ભાવના દુકાનદાર, તોલાટ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય સહાયકના આશ્રિતોને સરકારના ઠરાવ અનુસાર રૂ. ૨૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. જિલ્લાના દાહોદ, ઝાલોદ, સંજેલી તાલુકાના પાંચ આશ્રિતોને પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ દ્વારા સહાય વિતરણના હુકમ અપાયા હતા. આ વેળા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મિતેશકુમાર.એમ.વસાવા સહિત,અગ્રણી શ્રી સુધીરભાઈ લાલપુરવાલાએ સહાય વિતરણના હુકમો વિતરીત કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સેમારાના મુવાડા થી હીન્થોલીયા જતા રોડનુ ખાતમુહૂર્ત
સેમારાના મુવાડા થી હીન્થોલીયા જતા રોડનુ ખાતમુહૂર્ત
ઉપલેટા : રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો | SatyaNirbhay News Channel
ઉપલેટા : રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો | SatyaNirbhay News Channel
નશાની હાલતમાં કાર ચલાવનાર ઝડપાયો
નશાની હાલતમાં કાર ચલાવનાર ઝડપાયો
जूली बोले- उपचुनावों में बीजेपी सातों सीट हारेगी:कहा- पीएम से PKC-ERCP के शिलान्यास की तैयारी आचार संहिता का खुला उल्लंघन
नेता प्रतिपक्ष टीकाराम जूली ने दावा किया है कि सात सीटों पर हो रहे उपचुनावों में बीजेपी एक भी सीट...
આયુષ નિદાન સારવાર કેમ્પ- રાયખડ મા આયોજીત
*રાયખડ ખાતે વિનામૂલ્યે મેગા આયુષ નિદાન સારવાર કેમ્પ સફળતા પૂર્વક સંપન્ન*
રાયખડ ખાતે...