કોરોનામાં મૃત્યુ પામનારના આશ્રીતોને સહાય વિતરિત કરાઈ (સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા - 9879106469)દાહોદ જિલ્લામાં કોરોનાને કારણે અવસાન પામનાર વ્યાજબી ભાવના દુકાનદાર, તોલાટ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય સહાયકના આશ્રિતોને સરકારના ઠરાવ અનુસાર રૂ. ૨૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. જિલ્લાના દાહોદ, ઝાલોદ, સંજેલી તાલુકાના પાંચ આશ્રિતોને પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ દ્વારા સહાય વિતરણના હુકમ અપાયા હતા. આ વેળા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મિતેશકુમાર.એમ.વસાવા સહિત,અગ્રણી શ્રી સુધીરભાઈ લાલપુરવાલાએ સહાય વિતરણના હુકમો વિતરીત કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
13 की उम्र में शुरू की बॉक्सिंग, हिजाब पहनने से मना किया, अब दूसरी बार बनीं विश्व चैंपियन
निकहत जरीन के लिए एक मुक्केबाज के रूप में करियर बनाना आसान नहीं था। हैदराबाद के एक मुस्लिम परिवार...
शरद पूर्णिमा पर गायों को खिलाई 4 क्विन्टल लापसी
शरद पूर्णिमा पर गायों को खिलाई 4 क्विन्टल लापसी
- भामाशाह दलपतसिंह ने कहा कि गौ माता की सेवा...
नगर निगम कोटा उत्तर उपचुनाव में कांग्रेस उम्मीदवार विजयी
कोटा उत्तर नगर निगम के वार्ड 36 के उपचुनाव में कांग्रेस उम्मीदवार विजयी भाजपा उम्मीदवार को 1372...
"বেলকনিত ভগৱান" চিনেমা উপভোগ কৰি কি ক'লে দিপলীনা ডেকাই...
"বেলকনিত ভগৱান" চিনেমা উপভোগ কৰি কি ক'লে দিপলীনা ডেকাই...
આવતી કાલે શ્રી જુનાગઢ જીલ્લા સહકારી બેંક તથા શ્રી સાવજ ડેરી ની વાષિર્ક સાધારણ સભા સભા નું આયોજન કરવામાં આવ્યું
આવતી કાલે તારીખ ૧૯/૦૮/૨૦૨૩ ના રોજ સવારે : ૦૯:૩૦ કલાકે શ્રી જુનાગઢ જીલ્લા સહકારી બેંક તથા શ્રી...