ડીસા પાસે આવેલ ધર્મનગરી જુના ડીસાથી જીરાવલા છ'રીપાલક સંઘનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે . જે નિમિત્તે ગામના પનોતા પુત્ર અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ગામમાં પધાર્યા હતા અને મહારાજ સાહેબના આશીર્વાદ મેળવી સંઘના તમામ કામમાં ખડેપગે રહેવાની ખાતરી આપી ગામલોકોનો આભાર વ્યક્ત કર્યો હતો .બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા નજીકના જુના ડીસા ગામના જૈન શ્રેષ્ઠીઓ વ્યવસાય અર્થે દેશ વિદેશમાં સ્થાઈ થયા છે , પરંતુ તેઓ માદરે વતનનું ઋણ ચૂકવવા સદાય અગ્રેસર રહે છે . હાલમાં ગામના તારાબેન રસિકલાલ શેઠ પરિવાર તરફથી જુના ડીસાથી જીરાવલા તીર્થ ધામના છ'રીપાલક સંઘનું આયોજન કરવામાં આવ્યું છે . જે નિમિત્તે ગઈકાલે ગામના તમામ સમાજના ભાઈ બહેનોને ભોજન પીરસવામાં આવ્યું હતું . ત્યારબાદ આજે છ'રીપાલક સંઘનું પ્રસ્થાન કરાયું છે . જેમાં હાજરી આપવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ માદરે વતન આવી પહોંચતા તેમનુ ભવ્ય સ્વાગત કર્યું હતું . તેમણે સંઘના આયોજન બદલ આયોજક પરિવારને બિરદાવી માદરે વતનમાં આવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી . આયોજક પરિવારે પણ તેમનો ઋણ સ્વીકાર કર્યો હતો . તેમજ ગૃહમંત્રીએ મહારાજ સાહેબના આશીર્વાદ મેળવી સંઘના તમામ કામમાં ખડેપગે રહેવાની ખાતરી આપી ગામલોકોનો આભાર વ્યક્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
WhatsApp ने जारी किया सबसे बड़ा फीचर, सीक्रेट कोड से लगा पाएंगे चैट्स पर ताला
WhatsApp ने साल का सबसे बड़ा फीचर जारी कर दिया है। यह फीचर चैट प्राइवेसी को लेकर जुड़ा है। इस...
Never Get Fooled by These 3 Food Industry Lies
Never Get Fooled by These 3 Food Industry Lies
चराटा प्रा.आरोग्य केंद्र ट्रान्सफॉर्मर साठी रास्ता रोको
बीड तालुक्यातील मौजे च-हाटा येथील ५ कोटी रूपये किंमतीचे प्राथमिक आरोग्य केंद्र ट्रान्सफाॅर्मर...
एएमपी ग्रुप के कैरियर गाइडेंस प्रोग्राम में संभागियो को सर्टिफिकेट किये वितरित
बूंदी। एसोसिएशन ऑफ मुस्लिम प्रोफेशनल्स बूंदी की तरफ़ से मदरसा हनफिया इस्लाहुल मुस्लेमीन सीनियर...
हमे आजादी के महापर्व पर महापुरुषों के जीवन से सीख लेने की आवश्यकता
रिपोर्टर फ़रीद खान
हमे आजादी के महापर्व पर महापुरुषों से सीखने की जरुरत उनके बलिदान को...