બનાસકાંઠામાં પાલનપુરના વાધણા ગામે ફૂડ પોઈઝનીંગના કારણે એક જ પશુપાલકના 20 થી વધુ પશુઓના મોત નિપજતા પશુપાલક ઉપર આભ ફાટવા જેવી સ્થીતી સર્જાઈ હતી. બ્યૂરો અહેવાલ દ્વારા પ્રાપ્ત વિગત અનુશાર વડેચી ગામમાં રહેતા મોતીભાઈ રબારી અને તેમના ચારભાઈઓ પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે અંદાજિત 50 થી 60 પશુઓ હતા. પોતાના પશુઓને ચરાવવા માટે આસપાસના ગામોમાં લઈ જતા હોય છે. ગઈકાલે સાંજે તેઓ વાધણા ગામે પશુને ચરાવવા માટે લઈ ગયા હતા અને ગાયોને ઘાંસચારો ખવરાવ્યો હતો. ત્યાર પછી મોડી રાત્રે અચાનક પશુઓ તરફડીને ઢળી પડ્યા હતા. પોતાના પશુઓની સ્થિતિ જોઈ તેમનો પરિવાર ગભરાઈ ગયો હતો. અને તાત્કાલિક સ્થઆનિક પશુ ડોકટરને બોલાવ્યા હતા. ઘટનાસ્થળ પર પહોંચેલા પશુ ડોકટરની તપાસમાં પશુઓને ફૂડ પોઈઝનીંગ થયાનુંસામે આવ્યું હતું. ત્યાર પછીપશુ ડોકટર દ્વારા તુંરત સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ , સારવાર શરૂ કરે ત્યાં સુઉશર ધીમાં 20 જેટલા પશુઓના મોત નિપજી ચૂક્યા હતા. એક જ પશુપાલકને 20 જેટલા પશુઓના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રા રોટરી ક્લબના સહયોગથી અપંગને ટ્રાય સાઇકલ આપવામાં આવી
ધ્રાંગધ્રા રોટરી ક્લબના સહયોગથી અપંગને ટ્રાય સાઇકલ આપવામાં આવી
Mobile ની થીમ પર ગણેશ જી ની સ્થાપના કરાઈ,જુઓ શુ છે સંદેશ
Mobile ની થીમ પર ગણેશ જી ની સ્થાપના કરાઈ,જુઓ શુ છે સંદેશ
योग फोर निरोगी बूंदी स्वास्थ्य महाभियान के तहत चल रहे आरोग्य माह का कल धन्वंतरि जयंती के अवसर पर समापन होगा।
नवम आयुर्वेद दिवस का आयोजन कल...... जिला कलेक्टर अक्षय गोदारा के निर्देशन में योग फोर निरोगी...
ગારીયાધાર ના પરવડી ગામેથી મસમોટુ જુગારધામ ઝડપાયું
ગારીયાધાર ના પરવડી ગામેથી મસમોટુ જુગારધામ ઝડપાયું
चुनाव से पहले ही बिखरने लगा I.N.D.I गठबंधन, Nitish Kumar ने बताया अंदर का सच! |Congress | Hindi News
चुनाव से पहले ही बिखरने लगा I.N.D.I गठबंधन, Nitish Kumar ने बताया अंदर का सच! |Congress | Hindi News