બનાસકાંઠામાં પાલનપુરના વાધણા ગામે ફૂડ પોઈઝનીંગના કારણે એક જ પશુપાલકના 20 થી વધુ પશુઓના મોત નિપજતા પશુપાલક ઉપર આભ ફાટવા જેવી સ્થીતી સર્જાઈ હતી. બ્યૂરો અહેવાલ દ્વારા પ્રાપ્ત વિગત અનુશાર વડેચી ગામમાં રહેતા મોતીભાઈ રબારી અને તેમના ચારભાઈઓ પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે અંદાજિત 50 થી 60 પશુઓ હતા. પોતાના પશુઓને ચરાવવા માટે આસપાસના ગામોમાં લઈ જતા હોય છે. ગઈકાલે સાંજે તેઓ વાધણા ગામે પશુને ચરાવવા માટે લઈ ગયા હતા અને ગાયોને ઘાંસચારો ખવરાવ્યો હતો. ત્યાર પછી મોડી રાત્રે અચાનક પશુઓ તરફડીને ઢળી પડ્યા હતા. પોતાના પશુઓની સ્થિતિ જોઈ તેમનો પરિવાર ગભરાઈ ગયો હતો. અને તાત્કાલિક સ્થઆનિક પશુ ડોકટરને બોલાવ્યા હતા. ઘટનાસ્થળ પર પહોંચેલા પશુ ડોકટરની તપાસમાં પશુઓને ફૂડ પોઈઝનીંગ થયાનુંસામે આવ્યું હતું. ત્યાર પછીપશુ ડોકટર દ્વારા તુંરત સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ , સારવાર શરૂ કરે ત્યાં સુઉશર ધીમાં 20 જેટલા પશુઓના મોત નિપજી ચૂક્યા હતા. એક જ પશુપાલકને 20 જેટલા પશુઓના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Eknath Shinde यांच्या दसरा मेळाव्यात Deepak Kesarkar खरंच झोपलेले का? | Shiv Sena
Eknath Shinde यांच्या दसरा मेळाव्यात Deepak Kesarkar खरंच झोपलेले का? | Shiv Sena
Hyundai Alcazar Facelift Vs MG Hector Plus: इंजन, फीचर्स और कीमत के मामले में किस एसयूवी को खरीदना होगा बेहतर
Hyundai की ओर से सितंबर 2024 में ही Alcazar के Facelift वर्जन को लॉन्च किया गया है। जिसके...
The first Test against Australia will begin today in Nagpur. - Newzdaddy
In order to avoid spoilers, India captain Rohit Sharma said they will approach the high-profile...
મુખ્યમંત્રી દ્વારા કીર્તિમંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
મુખ્યમંત્રી દ્વારા કીર્તિમંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
মাজুলীত অংকীয়া ভাওনা সমাৰোহৰ প্ৰস্তুতি।
চলিত বৰ্ষ ডিচম্বৰত অনুষ্ঠিত হব এই সমাৰোহ
মাজুলীৰ শ্ৰী শ্ৰী প্ৰাচীন চামগুৰি সত্ৰৰ আৰু হৰিদাস বণিয়া আতৈ আৰ্থ সামাজিক উন্নয়ন সংস্থাৰ উদ্যোগত...