બનાસકાંઠામાં પાલનપુરના વાધણા ગામે ફૂડ પોઈઝનીંગના કારણે એક જ પશુપાલકના 20 થી વધુ પશુઓના મોત નિપજતા પશુપાલક ઉપર આભ ફાટવા જેવી સ્થીતી સર્જાઈ હતી. બ્યૂરો અહેવાલ દ્વારા પ્રાપ્ત વિગત અનુશાર વડેચી ગામમાં રહેતા મોતીભાઈ રબારી અને તેમના ચારભાઈઓ પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે અંદાજિત 50 થી 60 પશુઓ હતા. પોતાના પશુઓને ચરાવવા માટે આસપાસના ગામોમાં લઈ જતા હોય છે. ગઈકાલે સાંજે તેઓ વાધણા ગામે પશુને ચરાવવા માટે લઈ ગયા હતા અને ગાયોને ઘાંસચારો ખવરાવ્યો હતો. ત્યાર પછી મોડી રાત્રે અચાનક પશુઓ તરફડીને ઢળી પડ્યા હતા. પોતાના પશુઓની સ્થિતિ જોઈ તેમનો પરિવાર ગભરાઈ ગયો હતો. અને તાત્કાલિક સ્થઆનિક પશુ ડોકટરને બોલાવ્યા હતા. ઘટનાસ્થળ પર પહોંચેલા પશુ ડોકટરની તપાસમાં પશુઓને ફૂડ પોઈઝનીંગ થયાનુંસામે આવ્યું હતું. ત્યાર પછીપશુ ડોકટર દ્વારા તુંરત સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ , સારવાર શરૂ કરે ત્યાં સુઉશર ધીમાં 20 જેટલા પશુઓના મોત નિપજી ચૂક્યા હતા. એક જ પશુપાલકને 20 જેટલા પશુઓના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गाड़ी का माइलेज बढ़ाने के लिए अपनाएं ये तरीके, हर महीने होगी बंपर बचत
गाड़ी स्पीड गियर और ब्रेक लगाने के ढ़ंग के साथ ही उसके रखरखाव का कार की माइलेज पर असर पड़ता है।...
पुष्कर में पूर्व पार्षद के सिर में मारी गोली, मौत:पुरानी रंजिश में 2 बदमाशों ने की फायरिंग, बोला- बाप की मौत का बदला ले लिया
अजमेर के पुष्कर में पूर्व पार्षद व उसके दोस्त को सरेआम गोली मार दी गई। घायलों को स्थानीय हॉस्पिटल...
2024 Elections: Pune से BJP ने पूर्व मेयर मुरलीधर मोहोल को उतारा, टिकट मिलने के बाद क्या बोले?
2024 Elections: Pune से BJP ने पूर्व मेयर मुरलीधर मोहोल को उतारा, टिकट मिलने के बाद क्या बोले?
আই পি এলৰ বিশ্ব ক্ৰিকেটক একচেটিয়া কৰি ৰখাটো ‘অলপ বিপজ্জনক’ বুলি কয় অষ্ট্ৰেলিয়াৰ এডাম গিলক্ৰিষ্টে
অষ্ট্ৰেলিয়াৰ বেটিং ষ্টালৱাৰ ডেভিদ ৱাৰ্নাৰে এই ছিজনত ঘৰুৱা বিগ বেছ লীগ (বিবিএল)ক...
ડીસા જોષીપુરા ખાતે બીમાર નંદીને ગૌ સેવકો દ્વારા સારવાર કરાવી
ડીસા જોષીપુરા ખાતે બીમાર નંદીને ગૌ સેવકો દ્વારા સારવાર કરાવી