બનાસકાંઠામાં પાલનપુરના વાધણા ગામે ફૂડ પોઈઝનીંગના કારણે એક જ પશુપાલકના 20 થી વધુ પશુઓના મોત નિપજતા પશુપાલક ઉપર આભ ફાટવા જેવી સ્થીતી સર્જાઈ હતી. બ્યૂરો અહેવાલ દ્વારા પ્રાપ્ત વિગત અનુશાર વડેચી ગામમાં રહેતા મોતીભાઈ રબારી અને તેમના ચારભાઈઓ પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે અંદાજિત 50 થી 60 પશુઓ હતા. પોતાના પશુઓને ચરાવવા માટે આસપાસના ગામોમાં લઈ જતા હોય છે. ગઈકાલે સાંજે તેઓ વાધણા ગામે પશુને ચરાવવા માટે લઈ ગયા હતા અને ગાયોને ઘાંસચારો ખવરાવ્યો હતો. ત્યાર પછી મોડી રાત્રે અચાનક પશુઓ તરફડીને ઢળી પડ્યા હતા. પોતાના પશુઓની સ્થિતિ જોઈ તેમનો પરિવાર ગભરાઈ ગયો હતો. અને તાત્કાલિક સ્થઆનિક પશુ ડોકટરને બોલાવ્યા હતા. ઘટનાસ્થળ પર પહોંચેલા પશુ ડોકટરની તપાસમાં પશુઓને ફૂડ પોઈઝનીંગ થયાનુંસામે આવ્યું હતું. ત્યાર પછીપશુ ડોકટર દ્વારા તુંરત સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ , સારવાર શરૂ કરે ત્યાં સુઉશર ધીમાં 20 જેટલા પશુઓના મોત નિપજી ચૂક્યા હતા. એક જ પશુપાલકને 20 જેટલા પશુઓના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पन्ना जिले में अन्नोत्सव का आयोजन १० अप्रैल से
तीन दिवसीय अन्नोत्सव का आयोजन 10 अप्रैल से
मुख्य समाचार:
होम/पन्ना/मध्यप्रदेश
०८/०४/२०२३...
પાકિસ્તાનમાં આજે સ્વતંત્ર દિવસની કરાઇ ભવ્ય ઉજવણી
ભારત આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા ઉજવી રહ્યો છે તે પહેલા આજે 14 ઓગસ્ટ...
घरावरील विद्युत तारेला चिटकुन विशाल जाधव यांचा दुर्दैवी मृत्यू
पाटोदा (गणेश शेवाळे) पाटोदा शहरातील 30 वर्षीय विशाल जाधव तरुणाचा मृत्यू झाला असून ही घटना पाटोदा...
KUTIYANA કુતિયાણામાં સ્વામિનારાયણ મંદિરે શાકભાજી મહોત્સવના દર્શન યોજાયા 05-11-2022
KUTIYANA કુતિયાણામાં સ્વામિનારાયણ મંદિરે શાકભાજી મહોત્સવના દર્શન યોજાયા 05-11-2022