બનાસકાંઠામાં પાલનપુરના વાધણા ગામે ફૂડ પોઈઝનીંગના કારણે એક જ પશુપાલકના 20 થી વધુ પશુઓના મોત નિપજતા પશુપાલક ઉપર આભ ફાટવા જેવી સ્થીતી સર્જાઈ હતી. બ્યૂરો અહેવાલ દ્વારા પ્રાપ્ત વિગત અનુશાર વડેચી ગામમાં રહેતા મોતીભાઈ રબારી અને તેમના ચારભાઈઓ પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે અંદાજિત 50 થી 60 પશુઓ હતા. પોતાના પશુઓને ચરાવવા માટે આસપાસના ગામોમાં લઈ જતા હોય છે. ગઈકાલે સાંજે તેઓ વાધણા ગામે પશુને ચરાવવા માટે લઈ ગયા હતા અને ગાયોને ઘાંસચારો ખવરાવ્યો હતો. ત્યાર પછી મોડી રાત્રે અચાનક પશુઓ તરફડીને ઢળી પડ્યા હતા. પોતાના પશુઓની સ્થિતિ જોઈ તેમનો પરિવાર ગભરાઈ ગયો હતો. અને તાત્કાલિક સ્થઆનિક પશુ ડોકટરને બોલાવ્યા હતા. ઘટનાસ્થળ પર પહોંચેલા પશુ ડોકટરની તપાસમાં પશુઓને ફૂડ પોઈઝનીંગ થયાનુંસામે આવ્યું હતું. ત્યાર પછીપશુ ડોકટર દ્વારા તુંરત સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ , સારવાર શરૂ કરે ત્યાં સુઉશર ધીમાં 20 જેટલા પશુઓના મોત નિપજી ચૂક્યા હતા. એક જ પશુપાલકને 20 જેટલા પશુઓના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ ના ખોખરા પોલિસ સ્ટેશન માગઁ પર પીવા ના શુધ્ધ પાણી ના વીસેક ફુટ ઉંચો ફુવારો ઉડયો
મણિનગર રેલવે ફાટક થી પોલિસ સ્ટેશન ના માગઁ પર બાલકૃષ્ણ સોસાયટી ના ગેટ ની સામે બે માળ થી પણ ઉંચો ફુવારો ઉડયો
અમદાવાદ ના ખોખરા પોલિસ સ્ટેશન માગઁ પર પીવા ના શુધ્ધ પાણી ના વીસેક ફુટ ઉંચો ફુવારો ઉડયો
...
મંદ પડતી આકાશવાણીની વાણી, કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવાનો નિર્ણય
શ્રોતાઓ,કલાકારો અને હંગામી ઉદઘોષકો માટે આઘાતજનક
રાજકોટ : એક સમય હતો જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે મનોરંજનનું કોઇ સાધન ન હતું ત્યારે ૪...
Iran के हमलों से बौखलाया Pakistan, बोला- हमारी संप्रभुता का उल्लंघन हुआ, भुगतने होंगे गंभीर परिणाम
Iran के हमलों से बौखलाया Pakistan, बोला- हमारी संप्रभुता का उल्लंघन हुआ, भुगतने होंगे गंभीर परिणाम
પાંચ મિત્રોએ કહ્યું દુનિયાને અલવિદાઃ ઘરોના દીવા બુઝાઈ ગયા, બધા એક જ જગ્યાએ રહેતા, પરિવારની હાલત કફોડી
જો રવિવાર બપોર પછી બાળકોને બહાર નીકળતા અટકાવ્યા હોત તો ઘરના દીવા ઓલવાયા ન હોત. પાંચેય નોઈડાના...
Bihar Politics: जुबानी जंग में बदली जाति की लड़ाई, Jitan Ram Manjhi और Lalu परिवार में जंग शुरू
Bihar Politics: जुबानी जंग में बदली जाति की लड़ाई, Jitan Ram Manjhi और Lalu परिवार में जंग शुरू