બનાસકાંઠામાં પાલનપુરના વાધણા ગામે ફૂડ પોઈઝનીંગના કારણે એક જ પશુપાલકના 20 થી વધુ પશુઓના મોત નિપજતા પશુપાલક ઉપર આભ ફાટવા જેવી સ્થીતી સર્જાઈ હતી. બ્યૂરો અહેવાલ દ્વારા પ્રાપ્ત વિગત અનુશાર વડેચી ગામમાં રહેતા મોતીભાઈ રબારી અને તેમના ચારભાઈઓ પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે અંદાજિત 50 થી 60 પશુઓ હતા. પોતાના પશુઓને ચરાવવા માટે આસપાસના ગામોમાં લઈ જતા હોય છે. ગઈકાલે સાંજે તેઓ વાધણા ગામે પશુને ચરાવવા માટે લઈ ગયા હતા અને ગાયોને ઘાંસચારો ખવરાવ્યો હતો. ત્યાર પછી મોડી રાત્રે અચાનક પશુઓ તરફડીને ઢળી પડ્યા હતા. પોતાના પશુઓની સ્થિતિ જોઈ તેમનો પરિવાર ગભરાઈ ગયો હતો. અને તાત્કાલિક સ્થઆનિક પશુ ડોકટરને બોલાવ્યા હતા. ઘટનાસ્થળ પર પહોંચેલા પશુ ડોકટરની તપાસમાં પશુઓને ફૂડ પોઈઝનીંગ થયાનુંસામે આવ્યું હતું. ત્યાર પછીપશુ ડોકટર દ્વારા તુંરત સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ , સારવાર શરૂ કરે ત્યાં સુઉશર ધીમાં 20 જેટલા પશુઓના મોત નિપજી ચૂક્યા હતા. એક જ પશુપાલકને 20 જેટલા પશુઓના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફુલસર 25 વારિયાના લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ.
ફુલસર 25 પારિયાના લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ.#gn news#thegandhinagarnews
સરખેજમાં અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના ભુપેન્દ્ર ચૌધરી ને અબ્દુલ ઉર્ફે રાજુભાઇ ચૌહાણ વિરુદ્ધ 1,35,500 રૂપિયાની લાંચ લેવાનો ગુનો નોંધાયો
અમદાવાદ
અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના અધિકારી...
हिंगोली जिल्ह्यात गणेश उत्सव साजरे करतांना गणेश मंडळांनी ऑनलाईन परवानगी घेऊनच स्थापना करावी, पोलीस अधीक्षक एम राकेश कलासागर.
गेल्या दोन वर्षांपासू
सार्वजनिक गणेश उत्सव साजरे करतांना हिंगोली जिल्ह्यातील प्रत्येक गणेश मंडळांनी श्री गणेशाची...
खारुपेटिया आदर्श हिंदी विद्यालय के शिक्षक एव छात्रों ने निकला तिरंगा यात्रा
आजादी के अमृत महोत्सव और प्रधानमंत्री नरेंद्र मोदी के हर घर तिरंगा कार्यक्रम को जन जन तक पहुंचाने...
નવપરા નિકોલી ગામે જમીન બાબતે ઝગડો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ
નવપરા નિકોલી ગામે જમીન બાબતે ઝગડો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ
મળતી...