યાત્રાધામ અંબાજી નજીક ગબ્બર પાછળ છાપરી ગામની સીમમાં 15 માસ અગાઉ વિનય રાવલ નામના વ્યક્તિની હત્યા કરી હતી આ અંગેના મૃતકના નાનાભાઈ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે અંબાજી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પરંતુ આરોપી ફરાર હતો ત્યારે પોલીસ ને હવે 15 માસના અંતે આ ગુનામાં કહેવાતા મુખ્ય આરોપી સુરતાભાઈ પરમાર રહેવાસી, છાપરી, અંબાજી ને ઝડપી પાડ્યો હતો, આ કેસની આગળની કાર્યવાહી તપાસ બનાસકાંઠા એલસીબી પોલીસને સોંપવામાં આવી છે જેને લઈ વિભાગીય પોલીસ અધિકારી જીગ્નેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનો ન્યાય મળે તે રીતે આ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નડિયાદ: ગુજરાત નાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે અદ્યતન ખેડા જીલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ.
નડિયાદ: ગુજરાત નાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે અદ્યતન ખેડા જીલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ.
સિદ્ધપુર વિધાનસભા બેઠક નું સરવૈયું
સિદ્ધપુર વિધાનસભા બેઠક નું સરવૈયું
😲रोज़ दौड़ने के 24 फायदे चौंका देंगे | 24 Magical Benefits of Running Daily
😲रोज़ दौड़ने के 24 फायदे चौंका देंगे | 24 Magical Benefits of Running Daily
▶️তামুলপুৰৰ গুৱাবাৰীত উদ্বাৰ প্ৰকাণ্ড অজগৰ সাপ
▶️তামুলপুৰৰ গুৱাবাৰীত উদ্বাৰ প্ৰকাণ্ড অজগৰ সাপ