યાત્રાધામ અંબાજી નજીક ગબ્બર પાછળ છાપરી ગામની સીમમાં 15 માસ અગાઉ વિનય રાવલ નામના વ્યક્તિની હત્યા કરી હતી આ અંગેના મૃતકના નાનાભાઈ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે અંબાજી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પરંતુ આરોપી ફરાર હતો ત્યારે પોલીસ ને હવે 15 માસના અંતે આ ગુનામાં કહેવાતા મુખ્ય આરોપી સુરતાભાઈ પરમાર રહેવાસી, છાપરી, અંબાજી ને ઝડપી પાડ્યો હતો, આ કેસની આગળની કાર્યવાહી તપાસ બનાસકાંઠા એલસીબી પોલીસને સોંપવામાં આવી છે જેને લઈ વિભાગીય પોલીસ અધિકારી જીગ્નેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનો ન્યાય મળે તે રીતે આ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાહન ચોરી કરતા ત્રણ આરોપીઓને ચોરીની એક સુઝીકી એક્સેસ સાથે અનુપમ બ્રીજના કાંકરીયાવાળા છેડે રોડ પર થી પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ. ટીમ sms news
ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ ટીમ
વાહન ચોરી કરતા. આરોપી
(૧) મહંમદ રાશીદ ઉર્ફે કલેજા સ/ઓ રફીકભાઈ...
2024 Maruti Dzire होगी नवंबर 2024 में लॉन्च, मिलेंगे कई सेगमेंट फर्स्ट फीचर्स
देश की प्रमुख वाहन निर्माता कंपनी Maruti Suzuki की ओर से कई बेहतरीन कारों को भारतीय बाजार में ऑफर...
अतिरिक्त उस गाळपाचे शेतकऱ्यांचे पैसे तात्काळ द्या! साखर संचालकांचे जिल्ह्यातील कारखानदारांना आदेश
अतिरिक्त उस गाळपाचे शेतकऱ्यांचे पैसे तात्काळ द्या! साखर संचालकांचे जिल्ह्यातील कारखानदारांना आदेश
Sahara Group में फंसे पैसे निवेशकों के पैसे लौटने को लेकर Supreme Court ने क्या कहा?
Sahara Group में फंसे पैसे निवेशकों के पैसे लौटने को लेकर Supreme Court ने क्या कहा?