ગુજરાતની પ્રાથમિક શાળામાં અનિયમિત રહેનારા શિક્ષકો પર હવે તવાઈ આવશે. પ્રાથમિક શિક્ષણના નિયામકે અનિયમિતતા,ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ પાસેથી માહિતી આવા શિક્ષકોના લિસ્ટની માંગણી કરાઈ છે. તેમજ ફરજમાં બેદરકારી, ગેરવર્તન, ગેરવર્તન બદલ આપાયેલી નોટિસ અંગે પણ માહિતી માંગવામા આવી છે.પ્રાથમિક શિક્ષણના નિયામકે અનિયમિતતા, ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. સાથે જ શાળાએ આપેલી નોટિસનો ખુલાસો આપ્યો છે કે નહીં તેની પણ માહિતી માંગી છે. તેમજ ખુલાસો યોગ્ય છે કે નહિ તે અંગેની પણ માહિતી માગવામાં આવી છે.ત્યારે આગામી દિવસોમાં અનિયમિત, ગેરવર્તન કે બેદરકારી દાખવનાર શિક્ષકો સામે કાર્યવાહી થઈ શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्या मूंगफली आपका वजन बढ़ती है ? || DO PEANUTS CONTRIBUTE TO WEIGHT GAIN A MYTH
क्या मूंगफली आपका वजन बढ़ती है ? || DO PEANUTS CONTRIBUTE TO WEIGHT GAIN A MYTH
અર્બુદા સેના મહેસાણામાં નીતિન પટેલ, વિસનગરમાં ઋષિકેશ પટેલ માટે મુશ્કેલી સર્જે તેવા એંધાણ
અર્બુદા સેના મહેસાણામાં નીતિન પટેલ, વિસનગરમાં ઋષિકેશ પટેલ માટે મુશ્કેલી સર્જે તેવા એંધાણ
BJP ने सदन में फेंकी कुर्सियां, 12 बजे तक सदन की कार्यवाही हुई स्थगित
बिहार में जहरीली शराब से अब तक 53 लोगों की मौत हो चुकी है और ये आंकड़ा लगातार बढ़ता जा रहा है. इस...
સુરેન્દ્રનગર સબ જેલ ખાતે કેદીઓને રક્ષાબંધનના પર્વે બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી
સુરેન્દ્રનગર: ગઈકાલે સુરેન્દ્રનગર સબ જેલ ખાતે પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે કેદીઓને...
श्रेयस तलपड़े की मौत की उड़ी अफवाह, एक्टर ने सोशल मीडिया पर लिखा-मैं जिंदा, खुश और हेल्दी हूं
बॉलीवुड अभिनेता श्रेयस तलपड़े इस वक्त सोशल मीडिया पर छाए हुए हैं. खबर है कि उन्हें लेकर एक झूठी...