ગુજરાતની પ્રાથમિક શાળામાં અનિયમિત રહેનારા શિક્ષકો પર હવે તવાઈ આવશે. પ્રાથમિક શિક્ષણના નિયામકે અનિયમિતતા,ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ પાસેથી માહિતી આવા શિક્ષકોના લિસ્ટની માંગણી કરાઈ છે. તેમજ ફરજમાં બેદરકારી, ગેરવર્તન, ગેરવર્તન બદલ આપાયેલી નોટિસ અંગે પણ માહિતી માંગવામા આવી છે.પ્રાથમિક શિક્ષણના નિયામકે અનિયમિતતા, ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. સાથે જ શાળાએ આપેલી નોટિસનો ખુલાસો આપ્યો છે કે નહીં તેની પણ માહિતી માંગી છે. તેમજ ખુલાસો યોગ્ય છે કે નહિ તે અંગેની પણ માહિતી માગવામાં આવી છે.ત્યારે આગામી દિવસોમાં અનિયમિત, ગેરવર્તન કે બેદરકારી દાખવનાર શિક્ષકો સામે કાર્યવાહી થઈ શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Godrej Group Splits After 127 Years | गोदरेज परिवार में संपत्ति के बंटवारा से निवेशकों का होगा Loss? 
 
                      Godrej Group Splits After 127 Years | गोदरेज परिवार में संपत्ति के बंटवारा से निवेशकों का होगा Loss?
                  
   જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે યોજનાર લાપસી મહાપ્રસાદ મહોત્સવના અનુસંધાને માતાજીનો રથ ચીતલીયા  કુવા રોડે પહોંચ્યો  
 
                       તારીખ: 04-03-2023 ને શનિવાર ના રોજ પાટીદાર શૈક્ષણિક ભવન જસદણ ખાતે યોજાનાર લાપસી પ્રસાદ...
                  
   સુરત લવ જેહાદ મામલે હિન્દુ હિત રક્ષકમંડળ દ્વારા કતારગામ બાપા સીતારામ ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ 
 
                      સુરતમા લવ જેહાદ મામલે હિન્દુ હિત રક્ષકમંડળ દ્વારા કતારગામ બાપા સીતારામ ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી...
                  
   कांग्रेस करे तो अच्छा BJP करे तो संविधान पर खतरा-केंद्रीय मंत्री गिरिराज सिंह 
 
                      वक्फ विधेयक में संशोधन के खिलाफ विपक्ष के विरोध पर केंद्रीय कपड़ा मंत्री गिरिराज सिंह ने पलटवार...
                  
   
  
  
  
  
  
   
  