ગુજરાતની પ્રાથમિક શાળામાં અનિયમિત રહેનારા શિક્ષકો પર હવે તવાઈ આવશે. પ્રાથમિક શિક્ષણના નિયામકે અનિયમિતતા,ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ પાસેથી માહિતી આવા શિક્ષકોના લિસ્ટની માંગણી કરાઈ છે. તેમજ ફરજમાં બેદરકારી, ગેરવર્તન, ગેરવર્તન બદલ આપાયેલી નોટિસ અંગે પણ માહિતી માંગવામા આવી છે.પ્રાથમિક શિક્ષણના નિયામકે અનિયમિતતા, ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. સાથે જ શાળાએ આપેલી નોટિસનો ખુલાસો આપ્યો છે કે નહીં તેની પણ માહિતી માંગી છે. તેમજ ખુલાસો યોગ્ય છે કે નહિ તે અંગેની પણ માહિતી માગવામાં આવી છે.ત્યારે આગામી દિવસોમાં અનિયમિત, ગેરવર્તન કે બેદરકારી દાખવનાર શિક્ષકો સામે કાર્યવાહી થઈ શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लॉन्च से पहले Samsung Galaxy A15 5G स्मार्टफोन Walmart पर लिस्ट, जानें कीमत और खूबियां
Samsung Galaxy A15 5G Launch Date लॉन्च से पहले सैमसंग गैलेक्सी A15 5G को यूएस के एक पॉपुलर...
Arvind Kejriwal ED Notice पर नहीं होंगे पेश, जेल जाएंगे या चुनाव प्रचार करेंगे, क्या हैं ऑप्शन?
Arvind Kejriwal ED Notice पर नहीं होंगे पेश, जेल जाएंगे या चुनाव प्रचार करेंगे, क्या हैं ऑप्शन?
ગોધરા : જિલ્લામાં આજે 2023 નાગરિકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું
ગોધરા : જિલ્લામાં આજે 2023 નાગરિકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું
भिंडी के साथ भूल कर भी ना खाएं ये 5 चीज़ें | Foods To Avoid With Okra
भिंडी के साथ भूल कर भी ना खाएं ये 5 चीज़ें | Foods To Avoid With Okra