ગુજરાતની પ્રાથમિક શાળામાં અનિયમિત રહેનારા શિક્ષકો પર હવે તવાઈ આવશે. પ્રાથમિક શિક્ષણના નિયામકે અનિયમિતતા,ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ પાસેથી માહિતી આવા શિક્ષકોના લિસ્ટની માંગણી કરાઈ છે. તેમજ ફરજમાં બેદરકારી, ગેરવર્તન, ગેરવર્તન બદલ આપાયેલી નોટિસ અંગે પણ માહિતી માંગવામા આવી છે.પ્રાથમિક શિક્ષણના નિયામકે અનિયમિતતા, ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. સાથે જ શાળાએ આપેલી નોટિસનો ખુલાસો આપ્યો છે કે નહીં તેની પણ માહિતી માંગી છે. તેમજ ખુલાસો યોગ્ય છે કે નહિ તે અંગેની પણ માહિતી માગવામાં આવી છે.ત્યારે આગામી દિવસોમાં અનિયમિત, ગેરવર્તન કે બેદરકારી દાખવનાર શિક્ષકો સામે કાર્યવાહી થઈ શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસ નદી નાં નવા નીર નાં વધામણા કરવામાં આવ્યા
બ્રેકિંગ ન્યૂઝ
ડીસા તાલુકા નાં સદરપુર ગામમાં ગામના આગેવાનો તેમજ સરપંચ દ્વારા બનાસ નદી નાં...
लॉन्च से पहले फिर Spot हुई Tata Curvv, मिली नए फीचर की जानकारी, जानें कब तक होगी लॉन्च
टाटा मोटर्स की ओर से भारतीय बाजार में कई दमदार हैचबैक सेडान और एसयूवी को ऑफर किया जाता है। हाल...
इतरांच्या तुलनेत जय भवानी यंदा ऊसाला सरस भाव देईल - अमरसिंह पंडित
जयभवानीचा बॉयलर प्रदीपन समारंभ संपन्न
गेवराई प्रतिनिधी) जयभवानी कारखान्याच्या...
सुनवानी क्षेत्र के किसानों ने मुख्यमंत्री के नाम तहसीलदार को सोपा ज्ञापन
सुनवानी क्षेत्र के किसानों ने मुख्यमंत्री के नाम तहसीलदार को सोपा ज्ञापन