ગુજરાતની પ્રાથમિક શાળામાં અનિયમિત રહેનારા શિક્ષકો પર હવે તવાઈ આવશે. પ્રાથમિક શિક્ષણના નિયામકે અનિયમિતતા,ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ પાસેથી માહિતી આવા શિક્ષકોના લિસ્ટની માંગણી કરાઈ છે. તેમજ ફરજમાં બેદરકારી, ગેરવર્તન, ગેરવર્તન બદલ આપાયેલી નોટિસ અંગે પણ માહિતી માંગવામા આવી છે.પ્રાથમિક શિક્ષણના નિયામકે અનિયમિતતા, ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. સાથે જ શાળાએ આપેલી નોટિસનો ખુલાસો આપ્યો છે કે નહીં તેની પણ માહિતી માંગી છે. તેમજ ખુલાસો યોગ્ય છે કે નહિ તે અંગેની પણ માહિતી માગવામાં આવી છે.ત્યારે આગામી દિવસોમાં અનિયમિત, ગેરવર્તન કે બેદરકારી દાખવનાર શિક્ષકો સામે કાર્યવાહી થઈ શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં કંસારા યુવક મંડળ દ્વારા બાળકોને બટુક ભોજન કરાવવું હતું
સિહોર કંસારા બઝાર માં આવેલ શ્રીનાના હનુમાનજી યુવક મંડળ આયોજિત સાર્વજનિક ગણેશ ઉત્સવમાં એક...
যোৰহাটত পুনৰ হাতে-লোটে গ্ৰেপ্তাৰ ঘোচখোৰ বিষয়া।
ফাৰ্মাচীৰ লাইচেন্সৰ বাবে ঘোচ বিচাৰিছিল জাহ্নৱী কলিতাই।
উৎকোচ লোৱাৰ সময়তে হাতে-লোটে গ্ৰেপ্তাৰ কৰে দুৰ্নীতি নিবাৰক শাখাই।
🛑যোৰহাটত পুনৰ হাতে-লোটে গ্ৰেপ্তাৰ ঘোচখোৰ বিষয়া।
🛑ফাৰ্মাচীৰ লাইচেন্সৰ বাবে ঘোচ...
વિશ્વાસથી વિકાસ યાત્રા: જૂનાગઢ ખાતે મંત્રીના
હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભોનું
વિતરણ કરાયું
લાભાર્થીઓને કેશ ક્રેડીટ ધીરાણ, સ્વસહાય જૂથોને લોન,
આયુષ્યમાન ભારત કાર્ડ સહિતના લાભો એનાયત કરાયા...
પાલનપુરના માઈભક્ત દ્વારા રૂ.52,50,000 ના સોનાનું દાન અપાયું
અંબાજી મેળાની ગડીઓ ગાણાઈ રહી છે ત્યાં તો આજે એક માઈ ભક્તે 52 લાખનું સોનાના બિસ્કીટ નું ડેન કર્યું...
અમદાવાદ : Aapના ગોપાલ ઇટાલિયા નું મીડિયા પત્રકાર ને જવાબ આપતા કહ્યું કે.. @social_media_sandesh sms
અમદાવાદ : Aapના ગોપાલ ઇટાલિયા નું મીડિયા પત્રકાર ને જવાબ આપતા કહ્યું કે.. @social_media_sandesh sms