ગુજરાતની પ્રાથમિક શાળામાં અનિયમિત રહેનારા શિક્ષકો પર હવે તવાઈ આવશે. પ્રાથમિક શિક્ષણના નિયામકે અનિયમિતતા,ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ પાસેથી માહિતી આવા શિક્ષકોના લિસ્ટની માંગણી કરાઈ છે. તેમજ ફરજમાં બેદરકારી, ગેરવર્તન, ગેરવર્તન બદલ આપાયેલી નોટિસ અંગે પણ માહિતી માંગવામા આવી છે.પ્રાથમિક શિક્ષણના નિયામકે અનિયમિતતા, ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. સાથે જ શાળાએ આપેલી નોટિસનો ખુલાસો આપ્યો છે કે નહીં તેની પણ માહિતી માંગી છે. તેમજ ખુલાસો યોગ્ય છે કે નહિ તે અંગેની પણ માહિતી માગવામાં આવી છે.ત્યારે આગામી દિવસોમાં અનિયમિત, ગેરવર્તન કે બેદરકારી દાખવનાર શિક્ષકો સામે કાર્યવાહી થઈ શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पंचकर्म विशिष्टता केंद्र अपनी प्रभावी गुणवत्तापूर्ण सेवाओं और रोगियों को त्वरित राहतप्रदान कर रहा है
पंचकर्म विशिष्टता केंद्र अपनी प्रभावी गुणवत्तापूर्ण सेवाओं और रोगियों को त्वरित राहतप्रदान कर रहा है
Upcoming Bikes in India: ये 4 नई मोटरसाइकिलें जल्द होंगी लॉन्च, Himalayan 450 से लेकर Aprilia RS 457 लिस्ट में शामिल
Royal Enfield Himalayan 450 को वैश्विक रूप से 7 नवंबर को पेश किया जाएगा। इसे 452 सीसी क्षमता वाला...
NATIONAL SPORTS DAY" উপলক্ষে তিনিচুকীয়াত মাৰোৱাৰী যুৱ মঞ্চই আয়োজন কৰিলে এক CYCLOTHON
NATIONAL SPORTS DAY" উপলক্ষে তিনিচুকীয়াত মাৰোৱাৰী যুৱ মঞ্চই আয়োজন কৰিলে এক CYCLOTHO
રાજકોટના બેડી ગામમાં મોડી રાતે મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા, મુદ્દામાલની ચોરી
રાજકોટના બેડી ગામમાં મોડી રાતે મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા, મુદ્દામાલની ચોરી