ગુજરાતની પ્રાથમિક શાળામાં અનિયમિત રહેનારા શિક્ષકો પર હવે તવાઈ આવશે. પ્રાથમિક શિક્ષણના નિયામકે અનિયમિતતા,ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ પાસેથી માહિતી આવા શિક્ષકોના લિસ્ટની માંગણી કરાઈ છે. તેમજ ફરજમાં બેદરકારી, ગેરવર્તન, ગેરવર્તન બદલ આપાયેલી નોટિસ અંગે પણ માહિતી માંગવામા આવી છે.પ્રાથમિક શિક્ષણના નિયામકે અનિયમિતતા, ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. સાથે જ શાળાએ આપેલી નોટિસનો ખુલાસો આપ્યો છે કે નહીં તેની પણ માહિતી માંગી છે. તેમજ ખુલાસો યોગ્ય છે કે નહિ તે અંગેની પણ માહિતી માગવામાં આવી છે.ત્યારે આગામી દિવસોમાં અનિયમિત, ગેરવર્તન કે બેદરકારી દાખવનાર શિક્ષકો સામે કાર્યવાહી થઈ શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘मेरा बेटा ऐसा नहीं कर सकता’ IIT की तैयारी करने Kota गए छात्र का मिला शव, बेटा पिता से क्या बोला था?
‘मेरा बेटा ऐसा नहीं कर सकता’ IIT की तैयारी करने Kota गए छात्र का मिला शव, बेटा पिता...
ડીસા તાલુકા ના સોડિયા ગામ માં ચેહર માતાજી નો હવન કરવામાં આવ્યો.
ડીસા તાલુકા ના સોડિયા ગામ માં ચેહર માતાજી નો હવન કરવામાં આવ્યો.
સાળંગ પુર ધામના દાદા દિયોદરમાં,,, દિયોદરમાં દાદાની આરતી ઉતારી
સાળંગપુર ધામ ના દાદા દિયોદર માં,,,દિયોદર માં દાદા ની આરતી ઉતારી..સાળંગપુર ધામમાંથી પધારેલ...
एक बार फिर से टेस्टिंग के दौरान स्पॉट हुई Maruti e-Vitara, नजर आए ADAS जैसे फीचर्स
Maruti e-Vitara Car मारुति ई-विटारा को आगामी भारत मोबिलिटी ग्लोबल एक्सपो 2025 में पेश किया जाएगा।...