બનાસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસા શહેરમાં લાટી બજાર વિસ્તારમાં અગરબત્તીની ફેક્ટરીમાં વહેલી સવારે આસરે પાંચ વાગ્યાના આસ પાસ આગ લાગી હતી. આગે ભયંકર રૂપ ધારણ કરતા ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમા ડીસા નગરપાલિકાના ત્રણ ફાયર ફાઈટર, પાણીના ટેંકરો, લોડર છોટા હાથી, 2 જે.સી.બી અને ટ્રેકટર સહીત કાફલો કામે લાગ્યો હતો. પરંતુ આગ વધુ હોય પાલનપુર, થરાદ, અને ધાનેરા થી પણ ફાયર ફાઈટર બોલાવવા પડ્યા ત્યારે અંદાજે સાત કલ્લાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જે દર્મીયાન નગરપાલિકા, પોલીસ, અને યુ.જી.વી.સી.એલ નો સ્ટાફ સતત હાજર રહ્યો હતો. આગ લાગવાનુ ચોક્કસ કારણ હજી સુધી જાંણી શકાયુ નથી. પરંતુ કારખાનાના માલિકને પુંછપરછ કરતા તમણે અંદાજીત 15 લાખ થી વધુ નૂકશાન હોવાનુ અનુમાન જણાવ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોરબીમાં પીપળી રોડ સહિતના વિસ્તારમાં આવેલ ઢાબા, હોટલ સહિત નાના-મોટા ધંધાને હવે થશે મોટી અસર !
મોરબીમાં પીપળી રોડ સહિતના વિસ્તારમાં આવેલ ઢાબા, હોટલ સહિત નાના-મોટા ધંધાને હવે થશે મોટી અસર !
शिरूर तालुक्यातील विठ्ठलवाडी चा बंधारा गेला पाण्याखाली
विठ्ठलवाडी तील भीमा नदीवरील बंधारा गेला पाण्याखाली
( तळेगाव ढमढेरे वार्ताहर ) गेली आठवडाभर सुरू...
দিপাৱলী উপলক্ষে দেশৰ যুৱক-যুৱতীৰ বাবে প্ৰধানমন্ত্ৰী মোদীৰ বিশেষ ঘোষণা
দিপালী পূৰ্বে সমগ্ৰ দেশৰ ৭৫,০০০ যুৱক-যুৱতীক উপহাৰ দিব চাকৰি। ২২ অক্টোবৰত প্ৰধানমন্ত্ৰী মোদীয়ে...
दावरवाडी शिवारात ट्रक पलटी..
दावरवाडी शिवारात ट्रक पलटी..
पाचोड/पाचोड-पैठण राज्यमहामार्गावरील दावरवाडी ता.पैठण शिवारात...
મહીસાગર જિલ્લાના જાનવડ ખાતે સંસ્કૃત સર્વધન યાત્રા નું આયોજન
મહીસાગર જિલ્લાના જાનવડ ખાતે શ્રીજી હાઈસ્કૂલ દ્વારા સંસ્કૃત સવર્ધન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું...