માનવ સેવા એજ પ્રભુ સેવા ના ઘ્યેયને વરેલી સેવા ગોધરા રોડ નિવાશી મિત્ર મંડળ દ્વારા જરૂરત મંદ ૫૦૦ જેટલા લોકોને ખીચડી વિતરણ કરાયું હતુઁ. દાહોદ ગોધરા રોડ વોર્ડ - ૫ ના કાઉન્સિલર બીજલભાઈ ભરવાડ  દ્વારા ખાસ ઉ૫સ્થિત  હસ્તે ખીચડી વિતરણ પ્રારંભ થયો હતો. પ્રમુખ સ્થાને ચેતનભાઈ લબાના તથા  તેમજ અતિથિવિશેષ જયદિપભાઈ લબાના ની ઉપસ્થિતિમાં ખીચડી વિતરણ નું કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ  - રાજ કાપડિયા દાહોદ/9879106469

જાહેરાત અને સમાચાર આપવા માટે ઉપર આપેલ નમ્બર પર સંપર્ક કરો 

કાર્યક્રમની સફળતા લબના પરિવાર,સચીનભાઈ લબાના, મનોજભાઈ ભાર્ગવ, સુનિલભાઈ, પંડિતજી,  મીત્રો સહીતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.