ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને લોક દરબાર યોજાયો પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સ્મિત ગોહિલ ના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડબ્રહ્મા માં પતંગ દોરાનું વેચાણ કરતાં વેપારીઓ સહિતના વેપારીઓ અને લોકો હાજર રહ્યા હતા DYSP સ્મિત ગોહિલ એ જણાવ્યુ હતુ કે વ્યાજખોરના ત્રાસને લગતી કોઈપણ વ્યક્તિને ફરિયાદ હોય તો તેની તાત્કાલિક ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઇ જયદીપ દેસાઈ ને ફરિયાદ નોંધાવવા માટે થઈને કહ્યું હતું અને આગામી સમયમાં મકરસંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે ત્યારે પતંગ દોરાના વેપારીઓને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેમજ તુક્કલનું વેચાણ ન કરવા કહેવામાં આવ્યું હતું અને જો કોઈ પણ જગ્યાએ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય તો તેની માહિતી પોલીસને આપવામાં આવશે તો તે માહિતી આપનારા વ્યક્તિનું નામ ખાનગી રાખવામાં આવશે અને પોલીસ દ્વારા પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરનારા શખ્સોની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
व्हॉइस ऑफ मीडियाचे शिरूर तहसील समोर आंदोलन
व्हाईस ऑफ मीडियाच्या वतीने आपल्या विविध मागण्यासाठी शिरूर कासार तहसील समोर धरने आंदोलन सुरू केले...
ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા આરોગ્યકર્મીઓ, સચિવાલયનો કરશે ઘેરાવ
ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા આરોગ્યકર્મીઓ, સચિવાલયનો કરશે ઘેરાવ
कनाडा में फिर हिंदू मंदिर पर हमला, खालिस्तानी समर्थकों ने की तोड़फोड़
कनाडा में हिंदू पूजा स्थलों पर चल रहे हमलों के बीच एडमोंटन के बीएपीएस स्वामीनारायण मंदिर...
સૌરાષ્ટ્રક્રાંતિની સાતમી વર્ષગાંઠે શુભેચ્છા પાઠવતા લાખાભાઈ સાગઠીયા ધારાસભ્ય શ્રી રાજકોટ ગ્રામ્ય
સૌરાષ્ટ્રક્રાંતિની સાતમી વર્ષગાંઠે શુભેચ્છા પાઠવતા લાખાભાઈ સાગઠીયા ધારાસભ્ય શ્રી રાજકોટ ગ્રામ્ય