ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને લોક દરબાર યોજાયો પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સ્મિત ગોહિલ ના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડબ્રહ્મા માં પતંગ દોરાનું વેચાણ કરતાં વેપારીઓ સહિતના વેપારીઓ અને લોકો હાજર રહ્યા હતા DYSP સ્મિત ગોહિલ એ જણાવ્યુ હતુ કે વ્યાજખોરના ત્રાસને લગતી કોઈપણ વ્યક્તિને ફરિયાદ હોય તો તેની તાત્કાલિક ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઇ જયદીપ દેસાઈ ને ફરિયાદ નોંધાવવા માટે થઈને કહ્યું હતું અને આગામી સમયમાં મકરસંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે ત્યારે પતંગ દોરાના વેપારીઓને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેમજ તુક્કલનું વેચાણ ન કરવા કહેવામાં આવ્યું હતું અને જો કોઈ પણ જગ્યાએ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય તો તેની માહિતી પોલીસને આપવામાં આવશે તો તે માહિતી આપનારા વ્યક્તિનું નામ ખાનગી રાખવામાં આવશે અને પોલીસ દ્વારા પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરનારા શખ્સોની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
FIFA એ આપી મોટી રાહત, ભારતીય ફુટબોલ ફેડરેશન પરથી પ્રતિબંધ હટ્યો
ફીફાએ ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશન પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો છે. આ સાથે ઓક્ટોબરમાં રમાનાર...
केवल बयानबाजी आत्महत्या के लिए उकसाना नहीं मानी जाएगी: कर्नाटक उच्च न्यायालय
बेंगलुरु। हाई कोर्ट ने कहा है कि महज बयानबाजी आत्महत्या के लिए उकसाने की श्रेणी में नहीं...
ગોધરા : શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાવ્યું નામ...
◆ એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું....
◆ ૧૪ મિનિટમાં ૮...
कोटा रेलवे प्लेटफार्म ढहने के कगार पर,बारिश में बड़ा खतरा,यात्रियों के जान माल की आशंका
कोटा अमृत भारत योजना के तहत कोटा स्टेशन पर भी पुनर्विकास का कार्य चल रहा है। इस काम के लिए भारी...