ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને લોક દરબાર યોજાયો પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સ્મિત ગોહિલ ના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડબ્રહ્મા માં પતંગ દોરાનું વેચાણ કરતાં વેપારીઓ સહિતના વેપારીઓ અને લોકો હાજર રહ્યા હતા DYSP સ્મિત ગોહિલ એ જણાવ્યુ હતુ કે વ્યાજખોરના ત્રાસને લગતી કોઈપણ વ્યક્તિને ફરિયાદ હોય તો તેની તાત્કાલિક ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઇ જયદીપ દેસાઈ ને ફરિયાદ નોંધાવવા માટે થઈને કહ્યું હતું અને આગામી સમયમાં મકરસંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે ત્યારે પતંગ દોરાના વેપારીઓને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેમજ તુક્કલનું વેચાણ ન કરવા કહેવામાં આવ્યું હતું અને જો કોઈ પણ જગ્યાએ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય તો તેની માહિતી પોલીસને આપવામાં આવશે તો તે માહિતી આપનારા વ્યક્તિનું નામ ખાનગી રાખવામાં આવશે અને પોલીસ દ્વારા પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરનારા શખ્સોની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમીરગઢમાં સગીરાનું અપહરણ થતાં ફરિયાદ નોંધાઇ
અમીરગઢ પંથકમાંથી સગીરાનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ છે.આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ...
UP By Election: Akhilesh Yadav ने जारी किया पुलिसवालों के बंदूक दिखाने का वीडियो, लगाए गंभीर आरोप
UP By Election: Akhilesh Yadav ने जारी किया पुलिसवालों के बंदूक दिखाने का वीडियो, लगाए गंभीर आरोप
UAE: United Arab Emirates की क़िस्मत बदलने वाले अल नाहयान खानदान की कहानी (BBC Hindi)
UAE: United Arab Emirates की क़िस्मत बदलने वाले अल नाहयान खानदान की कहानी (BBC Hindi)
Modi 3.0 Cabinet: JDU को मोदी कैबिनेट में मिले कौन से मंत्रालय? | NDA Govt | Aaj Tak
Modi 3.0 Cabinet: JDU को मोदी कैबिनेट में मिले कौन से मंत्रालय? | NDA Govt | Aaj Tak
બોટાદ ખાતે લગ્ન નિમિત્તે આશરે 800 જેટલા બાળકોને ભોજન કરાવવામાં આવ્યુ
નાઇરોબી ખાતે રહેતા આનંદ અને સોફિયાની લગ્નન નિમિત્તે બોટાદ ખાતે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર...