ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને લોક દરબાર યોજાયો પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સ્મિત ગોહિલ ના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડબ્રહ્મા માં પતંગ દોરાનું વેચાણ કરતાં વેપારીઓ સહિતના વેપારીઓ અને લોકો હાજર રહ્યા હતા DYSP સ્મિત ગોહિલ એ જણાવ્યુ હતુ કે વ્યાજખોરના ત્રાસને લગતી કોઈપણ વ્યક્તિને ફરિયાદ હોય તો તેની તાત્કાલિક ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઇ જયદીપ દેસાઈ ને ફરિયાદ નોંધાવવા માટે થઈને કહ્યું હતું અને આગામી સમયમાં મકરસંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે ત્યારે પતંગ દોરાના વેપારીઓને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેમજ તુક્કલનું વેચાણ ન કરવા કહેવામાં આવ્યું હતું અને જો કોઈ પણ જગ્યાએ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય તો તેની માહિતી પોલીસને આપવામાં આવશે તો તે માહિતી આપનારા વ્યક્તિનું નામ ખાનગી રાખવામાં આવશે અને પોલીસ દ્વારા પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરનારા શખ્સોની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM Conrad attends seminar on Interface with Award Winning KVKs Building of Success
Shillong: Meghalaya Chief Minister, Conrad K Sangma, yesterday attended the Inaugural Session of...
কিশোৰীক অপহৰণ কৰাৰ সন্দৰ্ভত সুৰঞ্জন তামুলীক তামিলনাডুৰ পৰা গ্ৰেপ্তাৰ
কিশোৰীক অপহৰণ কৰাৰ সন্দৰ্ভত সুৰঞ্জন তামুলীক তামিলনাডুৰ পৰা গ্ৰেপ্তাৰ
संजय राउत नहीं जानते मैंने क्या किया है? सामना में 'उत्तराधिकारी' वाले लेख पर शरद पवार की खरी-खरी
शिवसेना (उद्धव बालासाहेब ठाकरे गुट) के सांसद संजय राउत ने आठ मई को पार्टी के मुखपत्र 'सामना' में...
ભારે વરસાદથી અનેક જગ્યાએ અંધારપટ@Sandesh News
ભારે વરસાદથી અનેક જગ્યાએ અંધારપટ@Sandesh News