ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને લોક દરબાર યોજાયો પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સ્મિત ગોહિલ ના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડબ્રહ્મા માં પતંગ દોરાનું વેચાણ કરતાં વેપારીઓ સહિતના વેપારીઓ અને લોકો હાજર રહ્યા હતા DYSP સ્મિત ગોહિલ એ જણાવ્યુ હતુ કે વ્યાજખોરના ત્રાસને લગતી કોઈપણ વ્યક્તિને ફરિયાદ હોય તો તેની તાત્કાલિક ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઇ જયદીપ દેસાઈ ને ફરિયાદ નોંધાવવા માટે થઈને કહ્યું હતું અને આગામી સમયમાં મકરસંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે ત્યારે પતંગ દોરાના વેપારીઓને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેમજ તુક્કલનું વેચાણ ન કરવા કહેવામાં આવ્યું હતું અને જો કોઈ પણ જગ્યાએ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય તો તેની માહિતી પોલીસને આપવામાં આવશે તો તે માહિતી આપનારા વ્યક્તિનું નામ ખાનગી રાખવામાં આવશે અને પોલીસ દ્વારા પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરનારા શખ્સોની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पुण्यश्लोक अहिल्यादेवी होळकर चौक आणि फलकाचे केले नामकरण
पुण्यश्लोक अहिल्यादेवी होळकर चौक आणि फलकाचे केले नामकरण
ધારીના ગ્રામ્ય વિસ્તારમાં યુવતી પર છરીની અણીએ ગેંગરેપ ગુજારનારા બે પર પ્રાંતિઓ ને ૨૦ વર્ષની કેદ
૨૦૧૯ની ઘટનામાં નામદાર ધારી કોર્ટનો ચુકાદો.
ભોગ બનનાર યુવતીને ને રૂ. ૫/- લાખનું વળતર ચૂકવવા આદેશ...
ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા સુરેન્દ્રનગર ભક્તિનંદન સર્કલ ખાતે જાહેરસભાનો કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે...
चिपळूण येथे २ ऑक्टोबरला न्यायाधीश डॉ. उज्वला मुसळे यांच्या पुस्तकाचे प्रकाशन
चिपळूण : चिपळूणच्या सुकन्या व दिवाणी न्यायाधीश वरिष्ठ स्तर औरंगाबाद येथील न्यायाधीश डॉ. उज्वला...
बरसात के मौसम में बरतें विशेष सावधानी- जिला कलक्टर
बरसात के मौसम में बरतें विशेष सावधानी- जिला कलक्टर