ગઈ રાતે 11 વાગ્યાની આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. એને લઇને જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી, જેમાં 236 પેસેન્જર અને આઠ ક્રૂ એટલે 244 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આ લોકોને એરપોર્ટના વેઈટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા છે. ત્યારે બોમ્બ-સ્કવોડ દ્વારા બૉમ્બ-ડિટેકશન અને ડિસ્પોઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. NSG ની બે ટીમે વિમાનની તપાસ કરી હતી અને મુસાફરોના તમામ સામાનની તપાસ કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર વિમાનમાંથી બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. NSG ક્લિયરન્સ આપ્યા બાદ ફ્લાઈટે ટેક ઓફ કર્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মিঞা ক্লীন কৰি দিম বুলি কোৱা মুখ্যমন্ত্ৰী ড° হিমন্ত বিশ্ব শৰ্মালৈ ইছমাইল হোছেইনৰ এখন পত্ৰ
মিঞা ক্লীন কৰি দিম বুলি কোৱা মুখ্যমন্ত্ৰী ড° হিমন্ত বিশ্ব শৰ্মালৈ ইছমাইল হোছেইনৰ এখন পত্ৰ...
ઉપલેટા : તાલુકા પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર એસોસિઅન દ્વારા અપાયુ આવેદન...|| GTV_GUJARAT_NEWS
ઉપલેટા : તાલુકા પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર એસોસિઅન દ્વારા અપાયુ આવેદન...|| GTV_GUJARAT_NEWS
ಶ್ರೀ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಸಹಕಾರ ಬ್ಯಾಂಕಿನ ಹಗರಣವನ್ನು ಉನ್ನತ ಮಟ್ಟದ ತನಿಖೆಗೆ ಒಪ್ಪಿಸಿ ಬಾಕಿ ಬರಬೇಕಿರುವ 1800 ಕೋಟಿ ರೂಪಾಯಿಗಳನ್ನು ಠೇವಣಿದಾರರಿಗೆ ನೀಡಬೇಕೆಂದು ವಿ. ಹರೀಶ್ ಅವರು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಜುಲೈ 19, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಶ್ರೀ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಸಹಕಾರ ಬ್ಯಾಂಕ್ ಶೇರುದಾರರು ಮತ್ತು...
সুবাস ৰহাৰ শ্ৰীকৃষ্ণ ৰাস মহোৎসৱ ১৪নবেম্বৰৰ পৰা।শিশু দিৱস উপলক্ষে অনুষ্ঠিত হব শিশু ৰাস।
ৰহা বজাৰৰ মাজমজিয়াত শিক্ষিত যুৱক যুৱতী ৰ দ্বাৰা স্থাপিত সামাজিক, সাংস্কৃতিক অনুষ্ঠান সুবাস ৰহাৰ...