જૂનાગઢ જિલ્લા ના કેશોદ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ કેશોદ તાલુકા માં આશાવર્કર તરીકે કામ કરતી મહિલાઓનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું ત્યારે આ સંમેલન તાલુકા હેલ્થઓફિસર ડો.જયેશ સાહેબ ના માર્ગદર્શન નીચે યોજવામાં આવ્યું હતું જેમાં તાલુકા ભર માંથી આશાવર્કર તરીકે કામ કરતી મહિલાઓ ઉપસ્થિત રહી હતી ત્યારે આ કાર્યક્રમ ની શરૂવાત દીપ પ્રાગટય સાથે કરવામાં આવી હતી જેમાં આશાવર્કર બહેનો દ્વારા આવેલા મહેમાનો અને બહેનો ના સ્વાગત માટે સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે આ સંમેલન નો મુખ્ય હેતુ એ રહીયો હતો કે જે આશાવર્કર બહેનો ઘરે ઘરે જઈ અને પોતાની કામગીરી નિષ્ઠા પૂર્વક બજાવી રહી છે ત્યારે તેઓને મોટિવેશન મળે અને તેમના આ કાર્ય ની નોંધ લેવાય તે માટે તેઓ ને આ સંમેલન માં પ્રોત્સાહિત કરવામાં આવી હતી જેમાં દર વર્ષે તમામ આશાવર્કર બહેનો પોતાના વિસ્તાર માં ખૂબ સારી રીતે કામગીરી કરે છે પરંતુ તેઓ ની કામગીરી વધુ સારી બને તે માટે સંમેલન માં 1.2.અને ત્રણ નમ્બર આપવામાં આવ્યા હતા ત્યારે આવેલા અધિકારીઓ દ્વારા આ બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘Congress और AAP के गठबंधन से बीजेपी को होगा फायदा’, मनोहर लाल खट्टर ने ऐसा क्यों कहा?
हरियाणा विधानसभा चुनाव को लेकर बीजेपी ने अपनी पहली सूची जारी कर दी है। इस सूची में 90 में से 67...
Dhruv Rathee के Is India becoming a Dictatorship वाले Video के बाद कैसे आरोप लगे? | Social List
Dhruv Rathee के Is India becoming a Dictatorship वाले Video के बाद कैसे आरोप लगे? | Social List
जल्द शुरू हो सकता है iPhone 16 के डिस्प्ले पैनल का प्रोडक्शन, रिपोर्ट में मिली जानकारी
आईफोन के लेटेस्ट स्मार्टफोन को लेकर एक जानकारी सामने आ रही है। पता चला है कि एपल जून में अपने...
પોરબંદર જિલ્લા પ્રમુખ સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત
પોરબંદર જિલ્લા પ્રમુખ સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરવામાં આવી. ભાજપની ગૌરવયાત્રા...
બળધુઇ ખોડીયાર માતાજી મંદિરટાઢાણી પરીવાર દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
બળધુઇ ખોડીયાર માતાજી મંદિરટાઢાણી પરીવાર દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું