જૂનાગઢ જિલ્લા ના કેશોદ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ કેશોદ તાલુકા માં આશાવર્કર તરીકે કામ કરતી મહિલાઓનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું ત્યારે આ સંમેલન તાલુકા હેલ્થઓફિસર ડો.જયેશ સાહેબ ના માર્ગદર્શન નીચે યોજવામાં આવ્યું હતું જેમાં તાલુકા ભર માંથી આશાવર્કર તરીકે કામ કરતી મહિલાઓ ઉપસ્થિત રહી હતી ત્યારે આ કાર્યક્રમ ની શરૂવાત દીપ પ્રાગટય સાથે કરવામાં આવી હતી જેમાં આશાવર્કર બહેનો દ્વારા આવેલા મહેમાનો અને બહેનો ના સ્વાગત માટે સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે આ સંમેલન નો મુખ્ય હેતુ એ રહીયો હતો કે જે આશાવર્કર બહેનો ઘરે ઘરે જઈ અને પોતાની કામગીરી નિષ્ઠા પૂર્વક બજાવી રહી છે ત્યારે તેઓને મોટિવેશન મળે અને તેમના આ કાર્ય ની નોંધ લેવાય તે માટે તેઓ ને આ સંમેલન માં પ્રોત્સાહિત કરવામાં આવી હતી જેમાં દર વર્ષે તમામ આશાવર્કર બહેનો પોતાના વિસ્તાર માં ખૂબ સારી રીતે કામગીરી કરે છે પરંતુ તેઓ ની કામગીરી વધુ સારી બને તે માટે સંમેલન માં 1.2.અને ત્રણ નમ્બર આપવામાં આવ્યા હતા ત્યારે આવેલા અધિકારીઓ દ્વારા આ બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હળવદમાં વેગડવાવ રેલ્વે ફાટક નજીક ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત
મોરબી: હળવદમાં વેગડવાવ રેલ્વે ફાટક નજીક રોડ પર ગેરજની દુકાને રીપેરીંગ કામ કરતી વેળાએ શોર્ટ લાગતા...
Delhi Airport Accident: दिल्ली एयरपोर्ट पहुंचे उड्डयन मंत्री, हादसे पर क्या कहा? मुआवजे का ऐलान
Delhi Airport Accident: दिल्ली एयरपोर्ट पहुंचे उड्डयन मंत्री, हादसे पर क्या कहा? मुआवजे का ऐलान
રાધનપુરમાં જૈન સમાજ દ્વારા પજુસણ બહુજ સુંદર રીતે ઉત્સાહ પૂર્વક તન મન અને ધનથી કાર્ય કરવામાં આવ્યું
રાધનપુરમાં જૈન સમાજ દ્વારા પજુસણ બહુજ સુંદર રીતે ઉત્સાહ પૂર્વક તન મન અને ધનથી કાર્ય કરવામાં આવ્યું
ઉમરાળા શહેરમાં આઠમના પર્વને લઈને બસ સ્ટેશન પાસે મેળો ભરાયો
ઉમરાળા શહેરમાં આઠમના પર્વને લઈને બસ સ્ટેશન પાસે મેળો ભરાયો