ખેડબ્રહ્મા શહેરના વિવિધ વિસ્તારોમાં ugvcl કચેરી દ્વારા પૂરું પાડવામાં આવતો વીજ પુરવઠો પુરવાયો હતો જ્યારે મેન્ટેનન્સ ની કામગીરીને લઈ બીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. જ્યારે કોઈપણ જાતની જાહેરાત વગર કામો પૂર્ણ થઈ બીજ પુરવઠો ચાલુ કરાશે તેની નોંધ લેવા પણ યુજીવીસીએલ કચેરી દ્વારા જાણ કરાવી હતી