ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કરતા દિયોદર ના ધારાસભ્ય.,,બનાસની ધરતીમાં પાણીનું લેવલ ૧૨૦૦ ફૂટે પહોંચ્યું છે અને તેના કારણે ઊંડેથી પાણી કાઢીને ખેતી કરવી ખેડૂતો માટે મુશ્કેલ બને છે, ત્યારે આ વિકટ બની જઈ રહેલી પાણીની સમસ્યાઓના નિવારણ માટે પેછડાલ ગામે રમેશભાઈ વિહાભાઈ ચૌધરીના ખેતરમાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણની ઉપસ્થિતિમાં ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કર્યું હતું.. આ પ્રસંગે ડીસા ના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર : પીકઅપ ડાલામાં બેઠલ બે દીકરીઓનું કરુણ મોત | SatyaNirbhay News Channel
રાધનપુર : પીકઅપ ડાલામાં બેઠલ બે દીકરીઓનું કરુણ મોત | SatyaNirbhay News Channel
BANASKANTHA : દાંતીવાડા વિસ્તારમાંથી શંકાસ્પદ ગાડી મળી | Suspicious vehicle found in Dantiwada area
BANASKANTHA : દાંતીવાડા વિસ્તારમાંથી શંકાસ્પદ ગાડી મળી | Suspicious vehicle found in Dantiwada area
જુનાડીસા ગ્રામ પંચાયત દ્વારા મારી માટી મારો દેશ અંતર્ગત વીર જવાનોનો શહીદોની યાદમાં કાર્યકમ
જુનાડીસા ગ્રામ પંચાયત દ્વારા મારી માટી મારો દેશ અંતર્ગત વીર જવાનોનો શહીદોની યાદમાં કાર્યકમ
બોલિવૂડઃ ‘જો તમને ન ગમતી હોય તો ફિલ્મ ન જુઓ!’ કરીના કપૂર બાદ હવે આ અભિનેત્રીની જીભ લપસી, લોકો કહે છે ‘ચેલેન્જ સ્વીકારી’
આ દિવસોમાં કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતી આલિયા ભટ્ટ ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. આ પહેલા આલિયા...
અમરેલી મા પ્રઘાન મંત્રી નરેન્દ્ર મોદી નો મનકી બાત કાર્યક્રમ ભાજપ ના આગેવાનો નિહાળીયો
અમરેલી મા પ્રઘાન મંત્રી નરેન્દ્ર મોદી નો મનકી બાત કાર્યક્રમ ભાજપ ના આગેવાનો નિહાળીયો