બનાસકાંઠા જીલ્લાના ડીસા ને અડીને આવેલ જુનાડીસા ગામે રહેતા મહેન્દ્ર સોની શ્રી રામ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. જેઓ પોતાની દીકરીના લગ્ન હોવાથી સગા સંબંધીઓ પાસેથી રૂપીયા લાવ્યા હતા અને દીકરીના લગ્નની ખરીદીની તૈયારીયોકરી રહ્યા હતા. ત્યારે મહેન્દ્રભાઈ એ પોતાના પરિવાર સાથે ઘરે હતા. તે સમયે સફેદ કલરની સ્વીફ્ટ કારમાં અજાણ્યા 5 શખ્સો તેમના ઘરે આવ્યા હતા. અને પોતાની ઇન્કમટેક્સના અધિકારી તરીકેની ઓળખ આપી આઇડેન્ટિ કાર્ડ બતાવી તેમની પાસે જે કંઈ પણ દાગીના અને રોકડ હોય તે બિલ સાથે રજૂ કરવાનું કહી ટોળકીએ સોની પરિવારને ડરાવ્યો હતો. અચાનક ઇન્કમટેક્સના અધિકારીઓની રેડથી ડરી ગયેલા પરિવારે તરત જ તેમના ઘરમાં પડેલા ચાંદી અને રોકડ સહિત 4.35 લાખ રૂપિયા તેમને સોંપી દીધા હતા. ત્યારબાદ નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ બનીને આવેલી ટોળકી તેમની પાસેથી દાગીના અને રોકડ લઈ મહેન્દ્રને પાલનપુર ઇન્કમટેક્સની ઓફિસે આવી બિલ બતાવી તેમનો સામાન પરત લઈ જવા જણાવી તે સખ્સો ત્યાથી ચાલ્યા ગયા હતા. જ્યારે બીજા દિવસે મહેન્દ્રભાઈ સોની પાલનપુર ખાતે આવેલી ઇન્કમટેક્સની ઓફિસે પહોંચ્યા ત્યારે તેમના ઘરે આવેલા શખ્સો નકલી હોવાનું જાણવા મળ્યું હતું. તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા જ તેમને તરત ડીસા તાલુકા પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે ઘટનાને પગલે પોલીસે નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ બનીને આવેલા 5 શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમનું પ્રદેશ અધ્યક્ષ C.R.પાટીલના હસ્તે ખાતમુર્હત
#buletinindia #surat #gujarat #news
*રાજુલા ટાઉન તત્વ જયોતિ વિસ્તારમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતી ત્રણ પતા પ્રેમી મહિલાઓને રોકડા રૂ.૧૨,૪૩૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ
મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એેચ.બી.વોરા નાઓએ અમરેલી જિલ્લામાંથી...
जिले के ग्राम वासियों ने रामगंज बालाजी पर कट शुरू करने को लेकर जिला कलेक्टर को ज्ञापन दिया
जिले के ग्राम वासियों ने रामगंज बालाजी पर कट शुरू करने को लेकर जिला कलेक्टर को ज्ञापन दिया
দ'লবাগান উঃ মাঃ বিদ্যালয়ত বিধায়ক দেবব্ৰত শইকীয়া
৪,৫ আৰু ৬ নবেম্বৰত ১৯১৯ চনত স্থাপন হোৱা দ'লবাগান উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত শতবৰ্ষ সামৰণি অনুষ্ঠান...
રાધનપુર : પક્ષિઘર તથા પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું | SatyaNirbhay News Channel
રાધનપુર : પક્ષિઘર તથા પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું | SatyaNirbhay News Channel