વર્ષ ૨૦૧૭માં કાલોલ ની કાશીમાબાદ સોસાયટી પાસે પાયલોટ હોટલના સંચાલકો દ્વારા પોતાની હોટલમાં વપરાતા લાકડા તથા હોટલ નો કચરો ફરિયાદીના હિન્દુસ્તાન ઑટો ગેરેજ નામના કેબીન પાસે નાંખતા તમારી હોટલનો કચરો મારા કેબીન તરફ કેમ નાખો છો તેમ ફરિયાદી વસીમભાઈ ઈદ્રીસ જુજારા દ્વારા કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ફારુક ઈસ્માઈલ દાઉદ, અશરફ સલીમ ઘાંચી, હારૂન ઈસ્માઈલ દાઉદ અને મહમદ ઈસ્માઈલ દાઉદ દ્વારા ગાળો બોલી ફારુકે પાઈપ જેવું મારેલ જે જમણા હાથે વાગેલ હારુને ગદ્દડા પાટુનો માર માર્યો અને કાર નો કાચ પાવડા વડે ફારુકે તોડ્યા હોવાની જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું વિગતે ફરિયાદ નોંધાવી હતી જે બાદ ફારુક ઈસ્માઈલ દાઉદ, અસફાક ફારુક ઈસ્માઈલ દાઉદ, સાયરાબાનું ફારુક ઈસ્માઈલ દાઉદ સામે પણ ગદ્દડા પાટુનો માર માર્યો અને ફરિયાદીને જમણા હાથ નાપંજાના ભાગે ઈજાઓ પહોંચાડી હોવાનું જણાવેલ બન્ને કેસ કાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ એસ એસ પટેલ ની કોર્ટ મા ચાલી જતા આરોપી તરફે એડવોકેટ પી એમ શેખ હાજર થયા હતા અને મહત્વની હકીકત ઊલટ તપાસમાં બહાર આવી હતી કે ફરીયાદી અને આરોપીઓ વચ્ચે જમીનની તકરાર ચાલતી હતી અને સામ સામે કેસ કરેલ હોવાનું બહાર આવ્યું હતુ. ઈજાગ્રસ્ત ની સારવાર કરનાર ડોક્ટર ની ઉલટ તપાસમાં ઈજાગ્રસ્ત પોલીસ યાદી વગર સારવાર માટે આવ્યા હોવાનુ તેમજ દર્દીને કોણે કયા સાધનથી ઈજા કરેલી, કેટલા સમય પહેલા કરેલી તે હિસ્ટ્રી માં બતાવેલ નથી તેવી હકીકત ખુલી હતી. કાચ તોડયાનુ કોઈ પંચનામું કર્યું નથી અન્ય કોઈ સ્વતંત્ર સાહેદ પણ નથી પણ ફરીયાદ પક્ષના ઘરના જ સભ્યો જેઓ ગોધરા રહે છે તે સાહેદ તરીકે છે, બનાવવના દિવસે કોઈ ગાળાગાળી, મારામારી થઈ નથી. ફરિયાદ લેટ કરવા નો કોઈ ખુલાસો નથી પંચો હોસ્ટાઇલ થયા છે,આરોપી તરફે એડવોકેટ પી એમ શેખની દલીલો આધારે કાલોલ ના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ એસ એસ પટેલ દ્વારા ફરિયાદ પક્ષ આરોપીઓ એ તેમના ગેરકાયદેસર કૃત્ય ને કારણે નુકશાન કર્યુ હોવાનું પુરવાર કરી શકેલ ના હોય બન્ને કેસના તમામ આરોપીઓ ને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહીસાગરમાં આદિવાસી સમાજને પ્રમાણ પત્ર ના મળતા નોકરી મેળવવા મુશ્કેલી મૂકાયા
મહીસાગરમાં આદિવાસી સમાજને પ્રમાણ પત્ર ના મળતા નોકરી મેળવવા મુશ્કેલી મૂકાયા
AAP-સુરત દ્વારા મૃત્યુ પામેલા શહિદ પૂર્વ સૈનિક કાનજીભાઈ માથોલિયાને કેન્ડલ માર્ચ કાઢી શ્રદ્ધાંજલિ
AAP-સુરત દ્વારા મૃત્યુ પામેલા શહિદ પૂર્વ સૈનિક કાનજીભાઈ માથોલિયાને કેન્ડલ માર્ચ કાઢી શ્રદ્ધાંજલિ...
વાંકાનેરના ઢુવા ગામે વાડીમાં ચાલતા જુગારધામ ઉપર LCBની રેડ ;12 જુગારીઓ ઝડપાયા ; ₹ 3.17 લાખનો મુદામાલ કબ્જે લીધો
સૌરાષ્ટ્રમાં શ્રાવણની શરૂઆત અગાઉજ જુગારીઓ સક્રિય થઈ ગયા છે અને ઠેરઠેર જુગાર રમવાની શરુઆત થઈ ગઈ છે...
AI जनरेटेड इमेज नहीं आई पसंद तो एडिटिंग का होगा ऑप्शन! Google Gemini में लाया जा सकता है एक नया टूल
गूगल एआई चैटबॉट जेमिनी में बहुत जल्द एक नया फीचर जोड़ा जा सकता है। रिपोर्ट्स की मानें तो गूगल...