કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મીડીયા સમક્ષ જણાવ્યુ હતું કે ચીન, જાપાન, અમેરિકા, બ્રાઝિલ, અને યુરોપ સહીતના દેશોમાં કોરોના વકર્યો છે. જે ભારતમાં ના વકરે તે માટે સરકાર સતર્કતાથી પગલા લઇ રહી છે. વિજ્ઞાપનના માધ્યમથી પણ જનતાને સાવચેત કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું છે કે કોઇપણ કાર્ય કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને કરવું જોઈએ. અને દરેકે સતર્કતા રાખવી જોઈએ. ગભરાવાની જરૂર નથી. તેમણે ગુજરાતની જનતાને પણ બીક દૂર કરવાનું જણાવ્યું હતુ. ભારત માટે કોરોનાને લઇ સારા સમાચાર વિશ્વમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે ભારતમાં સક્રિય કેસ ઘટીને 3380 પર આવી ગયા છે. છેલ્લા 10 દિવસમાં દેશમાં કોરોનાના 2000 થી પણ ઓછા કેસ સામે આવ્યા છે. ભારતમાં કોવિડના કેસ જુલાઈ 2022 થી ઘટવા લાગ્યા છે. જૂન 2022 સુધીમાં દેશમાં 13.08 લાખથી વધુ એલોપેથિક, જયારે 5.64 લાખ આયુષ ડોકટરો છે. આમ ભારતમાં દર 834 વ્યક્તિએ એક ડોક્ટર છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોશિયલ મીડિયા પર જેના માટે 16 કરોડ ના ઈન્જેકશન માટે અભિયાન ચાલતું હતું તે દૈવિક નું અવસાન
અરવલ્લી: મોડાસાના ટીંટોઇ ગામના 'દૈવિક' સોનીનું નિધન
દેવાંગ સોનીનો પાંચ માસનો દૈવિક S.M.A. - 1...
भाजपा का एक पेड़ माँ के नाम आभियान, छावनी भाजपा मण्डल ने लगाए पौधे
जनसंघ के संस्थापक महान राष्ट्रचिंतक पूजनीय श्री श्यामा प्रसाद जी मुखर्जी की पुण्यतिथि 23 जून से...
অসম মালাৰ পথ নিৰ্মানত অধিগ্ৰহন কৰা ভূমিৰ ক্ষতিপুৰণৰ দাবীত দেওমৰনৈৰ পোটাপুখুৰীত ৰাইজৰ প্ৰতিবাদ
অসম মালাৰ পথ নিৰ্মানত অধিগ্ৰহন কৰা ভূমিৰ ক্ষতিপুৰণৰ দাবীত দেওমৰনৈৰ পোটাপুখুৰীত ৰাইজৰ...
વડોદરા શહેરમાં ફરજ બજાવતા આઠ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી
વડોદરા શહેરમાં ફરજ બજાવતા આઠ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી
ગઢડા ગોપીનાથજી મંદિરે ચાલી રહેલ કથા માં દેશ ભક્તિનો માહોલ જોવા મળ્યો
ગઢડા ગોપીનાથજી મંદિરે ચાલી રહેલ કથા માં દેશ ભક્તિનો માહોલ જોવા મળ્યો