કોરોના કાળમાં બન્યા હતાં સંકટમોચન,, ફરી એકવાર એક્ટિવ થયા સોનુ સુદ, કોરોનાએ વિશ્વભર સહિત અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો હતો ત્યારે ફરી વિશ્વમાં કોરોનાની રી એન્ટ્રી થઈ છે ચીન અને જાપાનમાં અત્યારે કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારતમાં કોરોનાને લઈને સરકારએક્ટિવ થઈ છે. ત્યારે કોરોના કાળમાં ગરીબોના મસિયા એવા સોનુ સુદ ફરી એકવાર એક્ટિવ મોડ માં જોવા મળ્યા હતા ટ્વિટ કરીને દેશવાસીઓને સંદેશો આપ્યો હતો. કહ્યું કે ઈશ્વર કરે મારી જરૂર ન પડે પરંતુ જો લાગે તો યાદ રાખજો નંબર એ જ છે કોરોના કાળમાં ગરીબો માટે સંકટમોચન બનનાર ફરી એક વખત ગરીબોની મદદ માટે તૈયાર થયા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
२५ वर्षानंतर भेटले माजी विद्यार्थी
२५ वर्षापुर्वी दहावीनंतर सोडलेल्या शाळेत आल्यानंतर आपल्या वर्गखोल्या, आपला शालेय परिसर, आपले...
સુરેન્દ્રનગર જિલ્લા મહિલા મોરચાના નવનિયુક્ત પ્રભારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
સુરેન્દ્રનગર જિલ્લા મહિલા મોરચાના નવનિયુક્ત પ્રભારી શ્રીમતી રક્ષાબેન પરમારનો પ્રવાસ અને આગામી...
शिरुरमध्ये पेट्रोल पंपावर कोयत्याचा धाक दाखवून मारहाण
शिरुर: शिरुर गावचे हद्दीतील पाषाण मळा येथे पुणे ते नगर रोड बायपास येथील श्री शिवसाई फ्युल स्टेशन...
Sutrapada Nagarpalika નવરાત્રી
Sutrapada Nagarpalika Navratri 2022 mega final day -9
राजापूर नगर वाचनालयात उद्या मोफत शेतकरी मेळावा
राजापूर: शहरातील नगर वाचनालय सभागृहात मंगळवारी ११ ऑक्टोबर रोजी सकाळी १० वाजता मोफत शेतकरी...