નર્મદા નગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ભરૂચ આયોજિત 27માં વાર્ષિક વિજ્ઞાન મેળામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કુલ અંકલેશ્વરની ધોરણ-૩માં અભ્યાસ કરતી કેશ્વી પટેલ, જેમણે ભરૂચ જિલ્લાની 36 શાળાઓમાંથી ચિત્ર સ્પર્ધામાં દ્વિતિય નંબરે પાસ થતાં ગુરુકુલીય ગુણવત્તાનું ગૌરવ વધાર્યું હતું. આ ગૌરવવંતી ક્ષણે સંસ્થાના વડા પૂજ્ય ગુરુજીએ અંતરના રાજીપા સાથે દીકરીને આશીર્વાદ પાઠવ્યા હતા. શાળાના આચાર્યા સહીત શિક્ષકમિત્રોનું પ્રોત્સાહન અને માર્ગદર્શન મળ્યું હતુ. આ સરાહનીય સિદ્ધિ બદલ સૌને ગુરુકુલ પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिला कलेक्टर को देवपुरा क्षेत्र की महिलाओं ने आरोपी कनिष्ठ अभियंता के विरुद्ध मुकदमा दर्ज कर गिरफ्तार करने की मांग को लेकर ज्ञापन दिया
देवपुरा क्षेत्र वासिमहिलाओं ने जिला कलेक्टर को ज्ञापन देकर आरोपी कनिष्ठ अभियंता के विरुद्ध भी...
Anand Rathi Q4 Results Outcome: Q4 में कंपनी के शानदार नतीजे, कंपनी ने Dividend का किया ऐलान
Anand Rathi Q4 Results Outcome: Q4 में कंपनी के शानदार नतीजे, कंपनी ने Dividend का किया ऐलान
TV9 Headlines @ 3 PM | 10-11-2022 | TV9GujaratiNews
TV9 Headlines @ 3 PM | 10-11-2022 | TV9GujaratiNews
રાજકોટ:પારેવડી ચોકમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાના કોઈએ બંને પગ બાંધી દીધા...
રાજકોટ:પારેવડી ચોકમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાના કોઈએ બંને પગ બાંધી દીધા...