ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં રાજમંદીર ટોકીઝની સામે અને તુલસીનગર સોસાયટીની આગળ નેનાવા હાઈવે પર જાહેર રોડ પર આવેલી ગટરનાળાની કુંડી ગમેત્યારે ગંભીર અકસ્માત સર્જે તેવી હાલતમાં રસ્તાની વચ્ચોવચ્ચ હોવા છતાંય અને આ કુંડી બાબતે અનેક રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો ફક્ત વાયદાઓ જ કરી રહ્યા છે.લોકોમા ચર્ચાતો સવાલ એજ છે કે, રાતના અંધકારના સમયે કોઈ રાહદારી કે વાહન ચાલક અજાણતા કુંડીમા પડે અને ગંભીર અકસ્માતનો ભોગ બને તેની રાહ જોઈ રહ્યા છે કે શું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sonia Gandhi Rajya Sabha: रायबरेली से चुनाव नहीं लड़ेंगी सोनिया गांधी, क्या बोले लोग (BBC Hindi)
Sonia Gandhi Rajya Sabha: रायबरेली से चुनाव नहीं लड़ेंगी सोनिया गांधी, क्या बोले लोग (BBC Hindi)
દિયોદર :- તાલુકા પંચાયત ના પૂર્વ સદસ્ય જોડાયા ભાજપ માં..
દિયોદર કોંગ્રેસ ને વધુ એક ઝટકો.
તાલુકા પંચાયત ના પૂર્વ સદસ્ય સેવંતીભાઈ ઠક્કર ભાજપમાં...
કાલોલ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય
કાલોલ ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક સમિતિનીનું પરિણામ
કાલોલ ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક...