ઘો ૯ થી ૧૨ ના મોટા ભાગના વિષયના પાઠ્યપુસ્તકો હજુ સુધી પંચમહાલની શાળાઓ મા તંત્ર દ્વારા પુરા પાડ્યા નથી. જૂન માસ થી અભ્યાસ ચાલુ થયો છે પ્રથમ સત્ર પુર્ણ થઈ રહ્યુ છે ત્યારે બાળકો પુસ્તકો વિના કેવી રીતે ભણશે તેવો પ્રશ્ન ઉઠ્યો છે. ધો ૧૧ મા મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર ના પુસ્તકો મળ્યા નથી. ઘો ૧૨ કોમર્સ ના નામના મુળ તત્વો ભાગ ૧, આંકડાશાસ્ત્ર ભાગ ૧ અને ૧ , વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ના પુસ્તકો મળ્યા નથી ધો ૧૧ સાયન્સ ના કેમેસ્ટ્રી ભાગ ૧ અને ૨,ફિઝિક્સ ભાગ ૧ અને ૨, બાયોલોજી, ઘો ૧૨ સાયન્સ મા અંગ્રેજી, ફિઝિક્સ, પ્રયોગશાળા માર્ગદર્શિકા,કેમેસ્ટ્રી ,બાયોલોજી ના પુસ્તકો મળ્યા નથી ઘો ૧૦ ના કોમ્પુટર વિષયના પુસ્તકો મળ્યા નથી. કાલોલ ના સંકુલ ના પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી ત્યારે શાળાઓ ના આચાર્યો નો સંપર્ક કરતા પાઠ્યપુસ્તકો માટે વારંવાર રજૂઆત કરવા છતાં મોટા ભાગના પુસ્તકો મળ્યા નથી. ત્રણ એકમ કસોટી પાઠ્યપુસ્તકો વિના લેવાઈ છે. ત્યારે જીલ્લા શિક્ષણાધિકારી કિરીટભાઈ પટેલ નો સંપર્ક કરતા અમે રજૂઆત કરી છે પણ ઉપરથી જ પુસ્તકો મળ્યા નથી અને આજે કેટલાક પુસ્તકો આવ્યા હોવાનુ જણાવેલ છે જોકે એકમ કસોટી પાઠ્યપુસ્તકો વગર લેવાઈ હોવાનુ પણ તેઓએ કબૂલ કર્યું છે. ત્યારે પ્રથમ કસોટી નો કાર્યક્ર્મ જાહેર કરી દેવામાં આવ્યો છે ત્યારે ગુજરાત રાજયમાં સરકાર શિક્ષણ પ્રત્યે કેટલી બેદરકાર છે તેનો ઉત્તમ નમૂનો જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
China H3N8 Bird Flu: चीन में एक और वायरस का कहर, H3N8 बर्ड फ्लू से पहली मौत; WHO ने दी ये सलाह
चीन में एवियन इन्फ्लूएंजा ए (एच3एन8) वायरस से पहली मौत दर्ज की गई है। विश्व स्वास्थ्य संगठन...
Elephant Swimming in the Sea: हाथी भी तैरते हैं, लेकिन कैसे? (BBC Hindi)
Elephant Swimming in the Sea: हाथी भी तैरते हैं, लेकिन कैसे? (BBC Hindi)
કોંગ્રેસ દ્વારા મોરબી ખાતે બનેલી જુલતો પુલ તૂટવાની ઘટનાને લઈને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજાય
કોંગ્રેસ દ્વારા મોરબી ખાતે બનેલી જુલતો પુલ તૂટવાની ઘટનાને લઈને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજાય
Karpoori Thakur को मिला भारत रत्न, ऐलान के बाद Bihar में गरमाई सियासत, चुनाव से पहले बयानबाजी शुरू
Karpoori Thakur को मिला भारत रत्न, ऐलान के बाद Bihar में गरमाई सियासत, चुनाव से पहले बयानबाजी शुरू
আদিবাসী তথা চাহ জনগোষ্ঠীৰ কৰম পূজাৰ ঘোষণাক লৈ মৰাণত অসম চাহ জনজাতি ছাত্ৰ সন্থাৰ সজাগতা আৰু জনমত গঠন কাৰ্যসূচী
আদিবাসী তথা চাহ জনগোষ্ঠীয় উ ৎসৱ কৰম পূজা উপলক্ষে ২৫ ছেপ্তেম্বৰৰ বন্ধ ঘোষণাক লৈ অব্যাহত আছে...