ઘો ૯ થી ૧૨ ના મોટા ભાગના વિષયના પાઠ્યપુસ્તકો હજુ સુધી પંચમહાલની શાળાઓ મા તંત્ર દ્વારા પુરા પાડ્યા નથી. જૂન માસ થી અભ્યાસ ચાલુ થયો છે પ્રથમ સત્ર પુર્ણ થઈ રહ્યુ છે ત્યારે બાળકો પુસ્તકો વિના કેવી રીતે ભણશે તેવો પ્રશ્ન ઉઠ્યો છે. ધો ૧૧ મા મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર ના પુસ્તકો મળ્યા નથી. ઘો ૧૨ કોમર્સ ના નામના મુળ તત્વો ભાગ ૧, આંકડાશાસ્ત્ર ભાગ ૧ અને ૧ , વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ના પુસ્તકો મળ્યા નથી ધો ૧૧ સાયન્સ ના કેમેસ્ટ્રી ભાગ ૧ અને ૨,ફિઝિક્સ ભાગ ૧ અને ૨, બાયોલોજી, ઘો ૧૨ સાયન્સ મા અંગ્રેજી, ફિઝિક્સ, પ્રયોગશાળા માર્ગદર્શિકા,કેમેસ્ટ્રી ,બાયોલોજી ના પુસ્તકો મળ્યા નથી ઘો ૧૦ ના કોમ્પુટર વિષયના પુસ્તકો મળ્યા નથી. કાલોલ ના સંકુલ ના પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી ત્યારે શાળાઓ ના આચાર્યો નો સંપર્ક કરતા પાઠ્યપુસ્તકો માટે વારંવાર રજૂઆત કરવા છતાં મોટા ભાગના પુસ્તકો મળ્યા નથી. ત્રણ એકમ કસોટી પાઠ્યપુસ્તકો વિના લેવાઈ છે. ત્યારે જીલ્લા શિક્ષણાધિકારી કિરીટભાઈ પટેલ નો સંપર્ક કરતા અમે રજૂઆત કરી છે પણ ઉપરથી જ પુસ્તકો મળ્યા નથી અને આજે કેટલાક પુસ્તકો આવ્યા હોવાનુ જણાવેલ છે જોકે એકમ કસોટી પાઠ્યપુસ્તકો વગર લેવાઈ હોવાનુ પણ તેઓએ કબૂલ કર્યું છે. ત્યારે પ્રથમ કસોટી નો કાર્યક્ર્મ જાહેર કરી દેવામાં આવ્યો છે ત્યારે ગુજરાત રાજયમાં સરકાર શિક્ષણ પ્રત્યે કેટલી બેદરકાર છે તેનો ઉત્તમ નમૂનો જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वसंतराव नाईक शासकीय वैद्यकीय महाविद्यालयातील रॅगिंग प्रकरणी चार डॉक्टरच्या समितीने विद्यार्थ्यांचे नोंदविली बयाण
यवतमाळ : वसंतराव नाईक शासकीय वैद्यकीय महाविद्यालयात एका विद्यार्थ्याची रॅगिंग करण्यात आल्याच्या...
মৰাণ মহাবিদ্যালয় অসমীয়া বিভাগৰ ছাত্ৰী পূৰ্ণিমা শইকীয়াৰ মৃত্যুত ছাত্ৰ একতা সভাৰ শোকসভা
মৰাণ মহাবিদ্যালয় অসমীয়া ছাত্ৰী পূৰ্ণিমা শইকীয়াৰ মৃত্যুত ছাত্ৰ একতা সভাৰ শোকসভা
अमरनाथ यात्रा के लिए सुरक्षा व्यवस्था की समीक्षा करेंगे अमित शाह, फुल प्रूफ सिक्योरिटी प्लान होगा तैयार
नई दिल्ली, केंद्रीय गृह मंत्री अमित शाह जम्मू-कश्मीर में आगामी अमरनाथ यात्रा की...
নিমনাগড় কোঁৱৰগাওঁত বৃক্ষৰূপন
নিমনাগড় কোঁৱৰগাওঁত বৃক্ষৰূপন। জনপ্ৰিয় গায়ক কুসুম কৈলাশ আৰু প্ৰকৃতি প্ৰেমী অনুপ পাটকাইৰ তত্বাৱধানত...