ધાનેરા એક જ લક્ષ્ય સંગઠનની પાયાની કામગીરીની શરૂઆત નેગાળા ગામથી થઈ છે સમગ્ર નેગાળા ગામના રહેવાસીઓ આજે શંકર ભગવાનના મંદિરે ભેગા થયેલા બધાએ સર્વ સંમતિએ નેગાળા ગામની પાણીની સમસ્યા માટે બોર રિચાર્જ ખેત તલાવડી જેવી પાણીના સંગ્રહની યોજનાઓમાં સહર્ષ ભાગ લેવા માટે સહમતિ આપી છે ત્યારબાદ નેગાળા ગામના એક જાગૃત ખેડૂત રામસિંહ સોલંકીજી ના ખેતર પર સંગઠનના સભ્યો મુલાકાત લેવા ગયેલા અને તેમને તેમના ખેતરમાં તેમના દ્વારા બોર રિચાર્જની જે કામગીરી કરવામાં આવેલી તેનુ નિરીક્ષણ કરેલું મિટિંગમાં પધારેલા સર્વે ગ્રામજનોનો ખુબ ખુબ આભાર આ રીતની મીટીંગ અને કામગીરી ધાનેરા તાલુકા અને દાંતીવાડા તાલુકાના દરેક ગામમાં કરવાની છે ચાલો બધા સાથે મળી ધાનેરા તાલુકાને પાણીદાર બનાવીએ અને સમગ્ર ધાનેરા તાલુકાને હરિયાળો બનાવીએ તેવી આશા વ્યક્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના વાસણામાં દીકરીની સગાઇમાં ન બોલાવવા બાબતે ધીંગાણું ખેલાયું : 9 વ્યક્તિઓ ઘાયલ
ડીસા તાલુકાના વાસણા ગામે સગાઈમાં ન બોલાવવા બાબતે સગા બે ભાઈઓના પરિવાર વચ્ચે મારામારી થઈ હોવાની...
વી ડી ઝાલાવાડિયા એ યાત્રાળુઓની સ્વૈચ્છિક મુલાકાત લીધી.
કામરેજ વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય વી ડી ઝાલાવાડિયા દ્વારા સિનિયર...
Nu Republic Cybotron SPIN: फिजिट स्पिनर वाला मैगसेफ वायरलेस पावरबैंक
Nu Republic Cybotron SPIN Review इंडियन गैजेट मेकर Nu Republic ने कुछ दिनों पहले फिजिट स्पिनर...
श्रावणी सोमवार निमित्त वाघेश्वर मंदिरात जय्यत तयारी.
श्रावणी सोमवार निमित्ताने भाविकांची वाघोलीतील वाघेश्वर मंदिरात होणारी गर्दी लक्षात घेता वाघोली...
જુનાગઢ ભવનાથ મહાશિવરાત્રિ માં ભોલેનાથ ના ભકતો નું ઘોડાપુર વર્ષ ૨૦૨૩ ની યાદગાર ક્ષણો.
જુનાગઢ ભવનાથ મહાશિવરાત્રિ માં ભોલેનાથ ના ભકતો નું ઘોડાપુર વર્ષ ૨૦૨૩ ની યાદગાર ક્ષણો.