ધાનેરા એક જ લક્ષ્ય સંગઠનની પાયાની કામગીરીની શરૂઆત નેગાળા ગામથી થઈ છે સમગ્ર નેગાળા ગામના રહેવાસીઓ આજે શંકર ભગવાનના મંદિરે ભેગા થયેલા બધાએ સર્વ સંમતિએ નેગાળા ગામની પાણીની સમસ્યા માટે બોર રિચાર્જ ખેત તલાવડી જેવી પાણીના સંગ્રહની યોજનાઓમાં સહર્ષ ભાગ લેવા માટે સહમતિ આપી છે ત્યારબાદ નેગાળા ગામના એક જાગૃત ખેડૂત રામસિંહ સોલંકીજી ના ખેતર પર સંગઠનના સભ્યો મુલાકાત લેવા ગયેલા અને તેમને તેમના ખેતરમાં તેમના દ્વારા બોર રિચાર્જની જે કામગીરી કરવામાં આવેલી તેનુ નિરીક્ષણ કરેલું મિટિંગમાં પધારેલા સર્વે ગ્રામજનોનો ખુબ ખુબ આભાર આ રીતની મીટીંગ અને કામગીરી ધાનેરા તાલુકા અને દાંતીવાડા તાલુકાના દરેક ગામમાં કરવાની છે ચાલો બધા સાથે મળી ધાનેરા તાલુકાને પાણીદાર બનાવીએ અને સમગ્ર ધાનેરા તાલુકાને હરિયાળો બનાવીએ તેવી આશા વ્યક્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાનેર પગાર સેન્ટર ની તમામ શાળાના શિક્ષકો દ્વારા મહા મુંનેશ્વ મહાદેવ મંદિર ની ત્રિદિવશ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે 1.11.111. નું દાન કર્યું
. કાંકરેજ તાલુકાના રાનેર પગાર સેન્ટરની તમામ શાળાના શિક્ષકો દ્વારા મહા મુનેશ્વર મહાદેવ મંદીર ની...
नव नियुक्त सभापति सरोज अग्रवाल ने पदभार ग्रहण किया
बूंदी । नगर परिषद की नवनियुक्त सभापति सरोज अग्रवाल ने शनिवार को विधिवत पूजा अर्चना के पश्चात...
Cheapest iPhone/Android/New Update Guwahati /Second Hand Mobile Market in Guwahati
Cheapest iPhone/Android/New Update Guwahati /Second Hand Mobile Market in Guwahati
Video...
રેલવેની ટીકીટ બુકીંગનું મહાકૌભાંડ ઝડપાયું : એજન્ટ ટોળકીના 6 ઝબ્બે
રાજકોટ રેલવે ડિવિઝનની આરપીએફની ટીમને મોટી સફળતા મળી છે. આ ટીમે જુદા - જુદા રાજ્યોમાં દરોડા પાડી...