ધાનેરા એક જ લક્ષ્ય સંગઠનની પાયાની કામગીરીની શરૂઆત નેગાળા ગામથી થઈ છે સમગ્ર નેગાળા ગામના રહેવાસીઓ આજે શંકર ભગવાનના મંદિરે ભેગા થયેલા બધાએ સર્વ સંમતિએ નેગાળા ગામની પાણીની સમસ્યા માટે બોર રિચાર્જ ખેત તલાવડી જેવી પાણીના સંગ્રહની યોજનાઓમાં સહર્ષ ભાગ લેવા માટે સહમતિ આપી છે ત્યારબાદ નેગાળા ગામના એક જાગૃત ખેડૂત રામસિંહ સોલંકીજી ના ખેતર પર સંગઠનના સભ્યો મુલાકાત લેવા ગયેલા અને તેમને તેમના ખેતરમાં તેમના દ્વારા બોર રિચાર્જની જે કામગીરી કરવામાં આવેલી તેનુ નિરીક્ષણ કરેલું મિટિંગમાં પધારેલા સર્વે ગ્રામજનોનો ખુબ ખુબ આભાર આ રીતની મીટીંગ અને કામગીરી ધાનેરા તાલુકા અને દાંતીવાડા તાલુકાના દરેક ગામમાં કરવાની છે ચાલો બધા સાથે મળી ધાનેરા તાલુકાને પાણીદાર બનાવીએ અને સમગ્ર ધાનેરા તાલુકાને હરિયાળો બનાવીએ તેવી આશા વ્યક્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિધાનસભા ચૂંટણી સંદર્ભે ડીસા પ્રાંત કચેરી ખાતે હેલ્પલાઇન નંબર શરૂ કરાયો
*વિધાનસભા ચૂંટણી સંદર્ભે પ્રાંત કચેરી, ડીસા ખાતે હેલ્પલાઈન નંબર શરૂ કરાયોઃ હેલ્પલાઈનના ફોન નંબર-...
केंद्रीय मंत्रिमंडल में फेरबदल की सुगबुगाहट तेज, भाजपा अध्यक्ष नड्डा से मिले सिंधिया और प्रह्लाद पटेल
नई दिल्ली, भाजपा में संगठनात्मक और मंत्रीस्तरीय फेरबदल की चर्चा के बीच पार्टी मुख्यालय में लगातार...
પાલનપુર નજીક લકઝરી બસની ટક્કર વાગતાં યુવકનું મોત
પાલનપુર સલેમપુરા અંબર સોસાયટીમાં રહેતો પરિવાર રવિવારે રાત્રે રિક્ષામાં છાપીની હોટલમાં જમવા માટે...
MCN NEWS| वैजापूर कृषी उत्पन्न बाजार समितीच्या १८ जागांसाठी २८ एप्रिल रोजी मतदान
MCN NEWS| वैजापूर कृषी उत्पन्न बाजार समितीच्या १८ जागांसाठी २८ एप्रिल रोजी मतदान
टीम इंडिया के चैंपियंस ट्रॉफी के लिए पाकिस्तान नहीं जाने पर ICC को होगा भारी वित्तीय नुकसान
भारत और पाकिस्तान के बीच झगड़े का खामियाजा अंतरराष्ट्रीय क्रिकेट परिषद (ICC) को भुगतना पड़ेगा।...