ધાનેરા એક જ લક્ષ્ય સંગઠનની પાયાની કામગીરીની શરૂઆત નેગાળા ગામથી થઈ છે સમગ્ર નેગાળા ગામના રહેવાસીઓ આજે શંકર ભગવાનના મંદિરે ભેગા થયેલા બધાએ સર્વ સંમતિએ નેગાળા ગામની પાણીની સમસ્યા માટે બોર રિચાર્જ ખેત તલાવડી જેવી પાણીના સંગ્રહની યોજનાઓમાં સહર્ષ ભાગ લેવા માટે સહમતિ આપી છે ત્યારબાદ નેગાળા ગામના એક જાગૃત ખેડૂત રામસિંહ સોલંકીજી ના ખેતર પર સંગઠનના સભ્યો મુલાકાત લેવા ગયેલા અને તેમને તેમના ખેતરમાં તેમના દ્વારા બોર રિચાર્જની જે કામગીરી કરવામાં આવેલી તેનુ નિરીક્ષણ કરેલું મિટિંગમાં પધારેલા સર્વે ગ્રામજનોનો ખુબ ખુબ આભાર આ રીતની મીટીંગ અને કામગીરી ધાનેરા તાલુકા અને દાંતીવાડા તાલુકાના દરેક ગામમાં કરવાની છે ચાલો બધા સાથે મળી ધાનેરા તાલુકાને પાણીદાર બનાવીએ અને સમગ્ર ધાનેરા તાલુકાને હરિયાળો બનાવીએ તેવી આશા વ્યક્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Poco के दो नए फोन हुए भारत में लॉन्च, शुरुआती कीमत 7,999 रुपये, धमाकेदार हैं फीचर्स
Poco ने आधिकारिक तौर पर भारतीय बाजार में अपने नए मिड-रेंज और एंट्री-लेवल स्मार्टफोन को पेश किया...
અમદાવાદના નવ વર્ષના આર્યવે જુનિયર કેબીસીમાં 25 લાખ જીત્યા
અમદાવાદના 9 વર્ષના આર્યવે જુનિયર કેબીસીમાં જીત્યા 25 લાખ
KBCમાં અમદાવાદના આર્યવનો ડંકો...
જૂની પેન્શન યોજના શરુ કરવાની માંગ સાથે પોરબંદર જિલ્લાના 1500 થી વધુ શિક્ષકો માસ સીએલ પર
જૂની પેન્શન યોજના શરુ કરવાની માંગ સાથે પોરબંદર જિલ્લાના 1500 થી વધુ શિક્ષકો માસ સીએલ પર
મચ્છુ નદીના પાણી ફરી વળતા સંપર્ક વિહોણા બનેલા માળીયાના હરીપર ગામની મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ મુલાકાત લીધી
મચ્છુ નદીના પાણી ફરી વળતા સંપર્ક વિહોણા બનેલા માળીયાના હરીપર ગામની મંત્રીશ્રી પ્રફુલભાઈ...
Lok Sabha Election 2024: ‘नफरत के लिए नहीं प्यार के लिए करें वोट’, पांचवे चरण के मतदान पर खरगे और राहुल ने लोगों से की अपील
नई दिल्ली। लोकसभा चुनाव के पांचवें चरण के लिए 49 निर्वाचन क्षेत्रों में मतदान शुरू हो चुके...