ધાનેરા એક જ લક્ષ્ય સંગઠનની પાયાની કામગીરીની શરૂઆત નેગાળા ગામથી થઈ છે સમગ્ર નેગાળા ગામના રહેવાસીઓ આજે શંકર ભગવાનના મંદિરે ભેગા થયેલા બધાએ સર્વ સંમતિએ નેગાળા ગામની પાણીની સમસ્યા માટે બોર રિચાર્જ ખેત તલાવડી જેવી પાણીના સંગ્રહની યોજનાઓમાં સહર્ષ ભાગ લેવા માટે સહમતિ આપી છે ત્યારબાદ નેગાળા ગામના એક જાગૃત ખેડૂત રામસિંહ સોલંકીજી ના ખેતર પર સંગઠનના સભ્યો મુલાકાત લેવા ગયેલા અને તેમને તેમના ખેતરમાં તેમના દ્વારા બોર રિચાર્જની જે કામગીરી કરવામાં આવેલી તેનુ નિરીક્ષણ કરેલું મિટિંગમાં પધારેલા સર્વે ગ્રામજનોનો ખુબ ખુબ આભાર આ રીતની મીટીંગ અને કામગીરી ધાનેરા તાલુકા અને દાંતીવાડા તાલુકાના દરેક ગામમાં કરવાની છે ચાલો બધા સાથે મળી ધાનેરા તાલુકાને પાણીદાર બનાવીએ અને સમગ્ર ધાનેરા તાલુકાને હરિયાળો બનાવીએ તેવી આશા વ્યક્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्वर्गीय श्री रामरतन जी जोशी की पुर्ण्यतिथि पर एक लाख का चैक भेट किया
बूंदी। तलवास निवासी सत्यनारायण जोशी ने अपने स्वर्गीय पिताजी श्री राम रतन जी जोशी की पूर्ण्यतिथि...
NAVI MUMBAI || अव्यध्य गावठी पिस्टल व जिवंत काडतुसा सह दोन आरोपींना APMC पोलिसांनी केले गजाआड......
NAVI MUMBAI || अव्यध्य गावठी पिस्टल व जिवंत काडतुसा सह दोन आरोपींना APMC पोलिसांनी केले...
વલભીપુર શહેરના ઠાકોર સમાજ ની વાડી પાછળ મંડપનો સામાન ભરેલી ઓરડીમાં આગ લાગતાં સામાન બળીને ખાક
વલભીપુર શહેરના ઠાકોર સમાજ ની વાડી પાછળ મંડપનો સામાન ભરેલી ઓરડીમાં આગ લાગતાં સામાન બળીને ખાક
लूट की वारदात का पर्दाफाशने अपने दो अन्य साथियों के साथ मिलकर रची साजिश
बून्दी जिला पुलिस अधीक्षक हनुमान प्रसाद आई0पी0एस0 ने बताया कि जिलें लूट, चोरी, व नकबजनी की...