આજરોજ તારીખ ૧૩ મી ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ નામદાર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વીસ ઓથોરિટી રાજકોટના સૌજન્યથી જસદણ તાલુકા લીગલ સર્વિસ કમિટીના સહયોગ દ્વારા જસદણ તાલુકાની કમળાપુર વિસ્તારની ત્રણ સ્કૂલના બાળકો જેમાં ડો. આર.ડી.ગાર્ડી હાઇસ્કુલ, વજીબા માધ્યમિક શાળા અને કન્યાશાળા કમળાપુરના બાળકોએ જસદણ સિવિલ કોર્ટની મુલાકાત લીધેલ અને વિવિધ શાખાઓની માહિતી કોર્ટના રજીસ્ટ્રારશ્રી મહેન્દ્ર પંડ્યાએ આપેલ. આ તબક્કે રાજકોટ ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરીશ્રી એન.એચ.નંદાણીયા સાહેબ અને તાલુકા લીગલ કમિટીના ચેરમેનશ્રી પી.એન.નવીન સાહેબ દ્વારા બાળકોને પોક્સો કાયદા બાબતે ઝીણવટ ભરી માહિતી આપેલ.આ તબક્કે જસદણ કોર્ટના એડિશનલ સિવિલ જજ શ્રી વી.એ. ઠક્કર સાહેબ દ્વારા પણ વિદ્યાર્થીઓને પોક્સોના કાયદાથી માહિતગાર કરેલ. આ ઉપરાંત સિનિયર એડવોકેટશ્રીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને કાયદાકી માહિતી આપવામાં આવેલ. આ કાર્યક્રમાં સ્કૂલના પ્રિન્સિપાલશ્રી તેમજ શિક્ષક કર્મચારીગણ અને જસદણ બારના વકીલશ્રીઓ અને પક્ષકારો તેમજ ન્યાયાલયના સ્ટાફગણ હાજર રહેલ. આ કાર્યક્રમનું સંચાલન જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पंजाबी खत्री सभा जिला कोटा एवं श्रमण संस्कृति महिला मंडल द्वारा पौधारोपण किया गया
कान्हा गार्डन दादाबाड़ी शास्त्री नगर में समस्त पंजाबी खत्री सभा जिला कोटा एवं श्रमण संस्कृति...
બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન 2017 બાદ દાંતીવાડા ડેમના દરવાજા ખોલાયા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત
બનાસકાંઠા જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં...
टोल भरने को लेकर हुए विवाद पर 2 महिला पस में भिड़ गई, एक टोल कर्मी है दूसरी संतरा पार्टी की नेता
टोल भरने को लेकर हुए विवाद पर 2 महिला पस में भिड़ गई, एक टोल कर्मी है दूसरी संतरा पार्टी की नेता
સુરત શહેરના ઉમરપાડા ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા પડતર માંગણી અંગે ન્યાય રેલી કાઢવામાં આવી.
સુરત શહેરના ઉમરપાડા ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા પડતર માંગણી અંગે ન્યાય રેલી કાઢવામાં આવી....
મહુવા શહેરમાં નૂતનનગર
વાલ્મિકીવાસમાં રહેતાં દંપતીએ આજે
સાંજના સુમારે પોતાના ઘરે સજોડે
આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં
અરેરાટી
નૂતનનગર વાલ્મિકીવાસમાં બન્યો બનાવઃ અરેરાટી સાથે આઘાત
મહુવામાં સમીસાંજે દંપતીએ સજોડે
ગળાફંસો...