કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી ૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાશે સમૂહ લગ્ન.,,વર્તમાન સમયમાં અનેક સેવાભાવી સંસ્થાઓ ગ્રુપો અને ટ્રસ્ટો જરૂરિયાત મંદ તેમજ ગરીબ લોકોને મદદ કરતું નજરે જોવા મળે છે અનેક પ્રકારની વિવિધ સેવાકીય પ્રવૃતિ કરી લોકોને મદદ કરે છે ત્યારે કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિઓ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાવવા જઈ રહ્યો છે. ત્યારે તારીખ ૧૬/૨/૨૩ ને ગુરુવાર ના સમૂહ લગ્ન યોજાશે. જનસેવા એ જ પ્રભુ સેવા ના હેતુથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે.આ સમૂહ લગ્ન માં પિતાના હોય તેવી દીકરી કે જે લગ્ન કરવા યોગ્ય હોય કોઈપણ જ્ઞાતિની હોય તો તેના લગ્ન કર્તવ્ય ટ્રસ્ટ કરાવશે. આ સમૂહ લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત.,રજીસ્ટ્રેશન સ્થળ ૧૫, જય જલારામ ઓટો સર્વિસ વૈકુંઠધામ, દરબાર ચોકડી માંજલપુર વડોદરા,સંપર્ક નંબર ૮૦૦૦૩૫૨૧૫૦ મુકેશસિંહ રાજપુત, રણજીતસિંહ રાજપુત,મહેશસિંહ ચૌહાણ સહિત અનેક લોકો આ સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે.જોકે આ સમૂહ લગ્ન બિલકુલ ફ્રી માં થશે . વધુ માહિતી માટે આપેલ નંબર ઉપર થી મેળવી શકો છો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एकनाथ शिंदे से छिनेगा शिवसेना का नाम और चिह्न! उद्धव ठाकरे की याचिका पर सुप्रीम कोर्ट सुनवाई को हुआ राजी
नई दिल्ली, शिवसेना पार्टी और उसका चुनाव चिह्न एकनाथ शिंदे को दिए जाने के खिलाफ उद्धव ठाकरे की...
દિયોદર ખાતે જલારામ બાપા નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ...
દિયોદર નગરે જલારામ બાપાના મંદિર નો ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ.. પ્રથમ દિવસે...
2025 में लॉन्च हो सकती है Volkswagen और Skoda की ये Cars, लिस्ट में नई Kodiaq और Tiguan शामिल
Volkswagen Skoda 2025 साल 2025 में Volkswagen और Skoda भारतीय बाजार में कई नई गाड़ियां लाने का...