કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી ૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાશે સમૂહ લગ્ન.,,વર્તમાન સમયમાં અનેક સેવાભાવી સંસ્થાઓ ગ્રુપો અને ટ્રસ્ટો જરૂરિયાત મંદ તેમજ ગરીબ લોકોને મદદ કરતું નજરે જોવા મળે છે અનેક પ્રકારની વિવિધ સેવાકીય પ્રવૃતિ કરી લોકોને મદદ કરે છે ત્યારે કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિઓ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાવવા જઈ રહ્યો છે. ત્યારે તારીખ ૧૬/૨/૨૩ ને ગુરુવાર ના સમૂહ લગ્ન યોજાશે. જનસેવા એ જ પ્રભુ સેવા ના હેતુથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે.આ સમૂહ લગ્ન માં પિતાના હોય તેવી દીકરી કે જે લગ્ન કરવા યોગ્ય હોય કોઈપણ જ્ઞાતિની હોય તો તેના લગ્ન કર્તવ્ય ટ્રસ્ટ કરાવશે. આ સમૂહ લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત.,રજીસ્ટ્રેશન સ્થળ ૧૫, જય જલારામ ઓટો સર્વિસ વૈકુંઠધામ, દરબાર ચોકડી માંજલપુર વડોદરા,સંપર્ક નંબર ૮૦૦૦૩૫૨૧૫૦ મુકેશસિંહ રાજપુત, રણજીતસિંહ રાજપુત,મહેશસિંહ ચૌહાણ સહિત અનેક લોકો આ સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે.જોકે આ સમૂહ લગ્ન બિલકુલ ફ્રી માં થશે . વધુ માહિતી માટે આપેલ નંબર ઉપર થી મેળવી શકો છો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રવીણ ભાઈ માળી bjp ઉમેદવાર ડીસા ..ટોલટેક્સ બાબતે આપ્યું નિવેદન
પ્રવીણ ભાઈ માળી bjp ઉમેદવાર ડીસા ..ટોલટેક્સ બાબતે આપ્યું નિવેદન
घर बैठे Youtube से करना चाहते हैं मोटी कमाई, ऐसे बनेगी बात; होगी पैसे की बरसात
Earn Money Online ऑनलाइन पैसा कमाने की चाहत रखने वालों के लिए यूट्यूब सबसे अच्छा तरीका है।...
Bihar Flood News: ठंड में तिरपाल लगाकर रहने को मजबूर हुए लोग, प्रशासन से मदद का इंतजार | Aaj Tak
Bihar Flood News: ठंड में तिरपाल लगाकर रहने को मजबूर हुए लोग, प्रशासन से मदद का इंतजार | Aaj Tak
ट्रक-बस की भिड़ंत एक की मौंत दों दर्जन के करीब घायल।
जनपद जौनपुर के जलालपुर में,ट्रक-बस की भिड़ंत एक की मौत दो दर्जन के करीब घायल। मालूम होकि मंगलवार...
प्रसन्न चित्ताने स्वामी दर्शनाचा भाविकांना लाभ - आ.शहाजी (बापू) पाटील
वटवृक्ष मंदिरातील सुशोभीकरण व प्रसन्नता पाहून भारावलो आ.शहाजी बापू पाटील
अक्कलकोट : - आज जवळपास...