કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી ૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાશે સમૂહ લગ્ન.,,વર્તમાન સમયમાં અનેક સેવાભાવી સંસ્થાઓ ગ્રુપો અને ટ્રસ્ટો જરૂરિયાત મંદ તેમજ ગરીબ લોકોને મદદ કરતું નજરે જોવા મળે છે અનેક પ્રકારની વિવિધ સેવાકીય પ્રવૃતિ કરી લોકોને મદદ કરે છે ત્યારે કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિઓ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાવવા જઈ રહ્યો છે. ત્યારે તારીખ ૧૬/૨/૨૩ ને ગુરુવાર ના સમૂહ લગ્ન યોજાશે. જનસેવા એ જ પ્રભુ સેવા ના હેતુથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે.આ સમૂહ લગ્ન માં પિતાના હોય તેવી દીકરી કે જે લગ્ન કરવા યોગ્ય હોય કોઈપણ જ્ઞાતિની હોય તો તેના લગ્ન કર્તવ્ય ટ્રસ્ટ કરાવશે. આ સમૂહ લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત.,રજીસ્ટ્રેશન સ્થળ ૧૫, જય જલારામ ઓટો સર્વિસ વૈકુંઠધામ, દરબાર ચોકડી માંજલપુર વડોદરા,સંપર્ક નંબર ૮૦૦૦૩૫૨૧૫૦ મુકેશસિંહ રાજપુત, રણજીતસિંહ રાજપુત,મહેશસિંહ ચૌહાણ સહિત અનેક લોકો આ સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે.જોકે આ સમૂહ લગ્ન બિલકુલ ફ્રી માં થશે . વધુ માહિતી માટે આપેલ નંબર ઉપર થી મેળવી શકો છો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Elections : उन मज़दूरों की कहानी, जिनकी मेहनत बढ़ती गई और मेहनताना घटता गया... (BBC Hindi)
Lok Sabha Elections : उन मज़दूरों की कहानी, जिनकी मेहनत बढ़ती गई और मेहनताना घटता गया... (BBC Hindi)
પાલિકાના પાપે કમલાબાગ બગીચો બન્યો સમસ્યાનું સામ્રાજ્ય : કોંગ્રેસે પાલિકાની બેદરકારી અંગે કરી તંત્રને ફરિયાદ
પોરબંદર શહેરના ફવાલયાક કમલાબાગમાં અનેકવિધ સમસ્યાઓ વધી હોવાને કારણે અહી ઇવનગ વોક અને મોર્નિંગ વોક...
Sanjay Singh की गिरफ्तारी के बाद सियासत तेज, BJP सरकार पर बरसीं AAP, BJP ने किया पलटवार | Aaj Tak
Sanjay Singh की गिरफ्तारी के बाद सियासत तेज, BJP सरकार पर बरसीं AAP, BJP ने किया पलटवार | Aaj Tak
JDU के पूर्व राष्ट्रीय अध्यक्ष आरसीपी सिंह BJP में हुए शामिल, इस वजह से पिछले साल छोड़ा था नीतीश का साथ
पटना। जदयू संसदीय बोर्ड के अध्यक्ष उपेंद्र कुशवाहा और पूर्व सांसद मीना सिंह के बाद अब पूर्व...