કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી ૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાશે સમૂહ લગ્ન.,,વર્તમાન સમયમાં અનેક સેવાભાવી સંસ્થાઓ ગ્રુપો અને ટ્રસ્ટો જરૂરિયાત મંદ તેમજ ગરીબ લોકોને મદદ કરતું નજરે જોવા મળે છે અનેક પ્રકારની વિવિધ સેવાકીય પ્રવૃતિ કરી લોકોને મદદ કરે છે ત્યારે કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિઓ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાવવા જઈ રહ્યો છે. ત્યારે તારીખ ૧૬/૨/૨૩ ને ગુરુવાર ના સમૂહ લગ્ન યોજાશે. જનસેવા એ જ પ્રભુ સેવા ના હેતુથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે.આ સમૂહ લગ્ન માં પિતાના હોય તેવી દીકરી કે જે લગ્ન કરવા યોગ્ય હોય કોઈપણ જ્ઞાતિની હોય તો તેના લગ્ન કર્તવ્ય ટ્રસ્ટ કરાવશે. આ સમૂહ લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત.,રજીસ્ટ્રેશન સ્થળ ૧૫, જય જલારામ ઓટો સર્વિસ વૈકુંઠધામ, દરબાર ચોકડી માંજલપુર વડોદરા,સંપર્ક નંબર ૮૦૦૦૩૫૨૧૫૦ મુકેશસિંહ રાજપુત, રણજીતસિંહ રાજપુત,મહેશસિંહ ચૌહાણ સહિત અનેક લોકો આ સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે.જોકે આ સમૂહ લગ્ન બિલકુલ ફ્રી માં થશે . વધુ માહિતી માટે આપેલ નંબર ઉપર થી મેળવી શકો છો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গুৱাহাটীত আটক ডকাইতৰ দল, উদ্ধাৰ চুৰি সামগ্ৰী
এক বৃহৎ অগ্ৰগতিৰ জৰিয়তে ভৰালুমুখ আৰক্ষী থানাৰ পৰা পশ্চিম গুৱাহাটী আৰক্ষী জিলাৰ দলটোৱে সফলতাৰে...
भैंस को पानी पिलाने गई महिला का पेर फिसलने गिरी नदी में , पानी मे डूबने से हुई मौत
तालेड़ा
तालेड़ा थाना क्षेत्र की ग्राम पंचायत बडून्दा के ठिकरियां कलां गांव मे निकल रही नदी...
India vs Canada: कनाडा में आज भारत से ज्यादा सिख सांसद, कनाडा कैसे बना खालिस्तानियों का गढ़
India vs Canada: कनाडा में आज भारत से ज्यादा सिख सांसद, कनाडा कैसे बना खालिस्तानियों का गढ़
मुख्यमंत्री येणार म्हणून रत्नागिरीतील रस्त्यांची ‘काँक्रीट’ रंगोटी
रत्नागिरी : खड्डे, धुळीने भरलेले रस्ते पहिले सुस्थितीत करा म्हणून गेल्या काही महिन्यांपासून...
Lok Sabha Election Results: UP में BJP को इतना नुकसान क्यों?, Congress प्रवक्ता ने सुनिए क्या कहा?
Lok Sabha Election Results: UP में BJP को इतना नुकसान क्यों?, Congress प्रवक्ता ने सुनिए क्या कहा?