કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી ૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાશે સમૂહ લગ્ન.,,વર્તમાન સમયમાં અનેક સેવાભાવી સંસ્થાઓ ગ્રુપો અને ટ્રસ્ટો જરૂરિયાત મંદ તેમજ ગરીબ લોકોને મદદ કરતું નજરે જોવા મળે છે અનેક પ્રકારની વિવિધ સેવાકીય પ્રવૃતિ કરી લોકોને મદદ કરે છે ત્યારે કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિઓ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાવવા જઈ રહ્યો છે. ત્યારે તારીખ ૧૬/૨/૨૩ ને ગુરુવાર ના સમૂહ લગ્ન યોજાશે. જનસેવા એ જ પ્રભુ સેવા ના હેતુથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે.આ સમૂહ લગ્ન માં પિતાના હોય તેવી દીકરી કે જે લગ્ન કરવા યોગ્ય હોય કોઈપણ જ્ઞાતિની હોય તો તેના લગ્ન કર્તવ્ય ટ્રસ્ટ કરાવશે. આ સમૂહ લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત.,રજીસ્ટ્રેશન સ્થળ ૧૫, જય જલારામ ઓટો સર્વિસ વૈકુંઠધામ, દરબાર ચોકડી માંજલપુર વડોદરા,સંપર્ક નંબર ૮૦૦૦૩૫૨૧૫૦ મુકેશસિંહ રાજપુત, રણજીતસિંહ રાજપુત,મહેશસિંહ ચૌહાણ સહિત અનેક લોકો આ સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે.જોકે આ સમૂહ લગ્ન બિલકુલ ફ્રી માં થશે . વધુ માહિતી માટે આપેલ નંબર ઉપર થી મેળવી શકો છો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Depression से राहत दिलाने में मददगार हैं न्यूट्रिशन और एक्सरसाइज, जानें कैसे करते हैं Mental Health पर असर
एक मानसिक समस्या है, जिससे इन दिनों कई लोग परेशान हैं। ऐसे में डिप्रेशन की पुष्टि होने पर लोग...
प्रधानमंत्री नरेंद्र मोदी व मुख्यमंत्री भजनलाल शर्मा ने कई नए आयाम स्थापित किए है-गृह राज्य मंत्री जवाहर सिंह बैडम गृह राज्य मंत्री बैडम, देवनारायण बोर्ड के अध्यक्ष भड़ाना एवं विधायक वर्मा का अध्यक्ष इसरानी ने किया स्वागत
नगरपालिका परिसर मे नगर पालिका अध्यक्ष दिलीप इसरानी के नेतृत्व में गृह राज्य मंत्री जवाहर सिंह...
થરાદ ની સરકારી અનુજાતિ કન્યા છાત્રાલય ની છાત્રાઓ છાત્રાલય ના પ્રશ્નો નુ નિરાકરણ લાવવા માટે નાયબ કલેકટર ને આવેદનપત્ર આપ્યું
થરાદ ની સરકારી અનુજાતિ કન્યા છાત્રાલય ની છાત્રાઓ છાત્રાલય ના પ્રશ્નો નુ નિરાકરણ લાવવા માટે નાયબ...
Anantnag Encounter के Martyr Colonel Manpreet Singh की Wife का ये Video देख देश हुआ Emotional
Anantnag Encounter के Martyr Colonel Manpreet Singh की Wife का ये Video देख देश हुआ Emotional
CM आतिशी की शपथ आज शाम 4.30 बजे:दिल्ली की 9वीं मुख्यमंत्री होंगी, कैबिनेट में 4 पुराने मंत्रियों समेत एक नया चेहरा
आतिशी दिल्ली की 9वीं और सबसे युवा मुख्यमंत्री के अलावा सुषमा स्वराज और शीला दीक्षित के बाद...