ઝાલોદ નગરના નવાઘરા ,ડુંગરી ફળીયામાં ભાડાના મકાનમાં સ્પંદના સ્ફૂર્તિ ફાઈનાન્સ કંપનીની બ્રાંચ ચાલે છે. આ ફાઇનાન્સ કંપનીમાં મેનેજર મહેશકુમાર સહિત બીજા ૮ કર્મચારીઓ નોકરી કરે છે .બનાવની વિગત અનુસાર તારીખ ૧૭-૧૧-૨૦૨૨ ના રોજ સ્પંદના સ્ફૂર્તિ ફાઈનાન્સમા આવેલ કલેક્શન ૩૮૪૭૦ તથા ૧૮-૧૧-૨૦૨૨ ના રોજ કલેક્શન કરેલ રૂપિયા ૪૦૨૨૦ તેમજ ૧૯-૧૧-૨૦૨૨ ના રોજ કલેક્શન કરેલ રૂપિયા ૧૧૦૬૦ ટોટલ ૮૯૭૫૦ રૂપિયા કંપનીના લોકરમાં મુકેલા હતા. તારીખ ૨૦-૧૧-૨૦૨૨ ના રોજ મકાન માલિકનો ફોન મેનેજર પર આવ્યો હતો કે ચોરીની ઘટના બનેલ છે. ત્યાર બાદ મેનેજર દ્વારા ત્યાં આવી તપાસ કરતા ચોરી થઈ છે તે સાબિત થતાં મેનેજર દ્વારા તેમના ઉપરી અધિકારીને વિગતવાર તેની જાણ કરેલ હતી. કંપનીના સત્તાવાર અધિકારીઓના કહેવાથી મેનેજર મહેશકુમાર વણઝારા દ્વારા ૧૦-૧૨-૨૦૨૨ ના રોજ સ્પંદના સ્ફૂર્તિ ફાયનાન્સમાં ચોરી થયાની ઘટનાની ફરિયાદ ઝાલોદ પોલિસ સ્ટેશનમાં કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપે શરૂ કર્યું અગ્રેસર ગૂજરાત કેમ્પિયન
બનાસકાંઠા
ભાજપે શરૂ કર્યું અગ્રેસર ગુજરાત કેમ્પિયન
જિલ્લા ભાજપ પ્રમુખ અને હોદેદારો જાણશે પ્રજા...
सलमान खान के घर फायरिंग केस में बड़ा खुलासा, राजस्थान के कुख्यात गैंगस्टर का नाम आया सामने
फिल्म अभिनेता सलमान खान के घर के बाहर फायरिंग मामले में बड़ा खुलासा हुआ है। नागौर निवासी रफीक...
एबीवीपी एक स्वतंत्र छात्र संगठन है : मोरान में एबीवीपी के राष्ट्रीय सचिव राकेश दास
एबीवीपी एक स्वतंत्र छात्र संगठन है : मोरान में एबीवीपी के राष्ट्रीय सचिव राकेश दास
સા:કુંડલા કબીરટેકરી ખાતે સદગુરુ રામપ્રતાપ સાહેબની ૪૧મી પુણ્યતિથિ નિમિત્તે ભાગવત સપ્તાહનુ આયોજન કરાયુ
સા:કુંડલા કબીરટેકરી ખાતે સદગુરુ રામપ્રતાપ સાહેબની ૪૧મી પુણ્યતિથિ નિમિત્તે ભાગવત સપ્તાહનુ આયોજન કરાયુ
Animal से बनेगा Ranbir kapoor का ये record | Bollywood | trending | cinema | entertainment |
Animal से बनेगा Ranbir kapoor का ये record | Bollywood | trending | cinema | entertainment |