બોડેલી તાલુકાના મૂળાધર પાસે ટીંબી ગામે સવારે એક સાથે ચાર કાચા મકાનોમાં આકસ્મિક આગ લાગી હતી . જેમાં ઘર વખરી , અનાજ સહિત તમામ સામાન આગમાં બળીને ખાક થઈ જતાં ચારેય પરિજનોને લાખો રૂપિયાના નુકશાન સાથે ઘર વિહોણા બન્યા હતા ટીંબી ગામે રહેતા તેરસિંગભાઈ રાઠવા , નટુભાઈ રાઠવા લક્ષનભાઈ રાઠવા , રમેશભાઈ રાઠવાના ઘરોમાં સવારે આકસ્મિક આગથી જોત જોતાંમાં આગ વિકરાળ બની હતી . સ્થાનિક લોકો દોડી આવ્યા હતા . ઘરના સભ્યો ઘર બહાર દોડી આવ્યા પણ કોઈ સામાન લેવાનો સમય પણ મળ્યો નહિ . બોડેલીથી ફાયર ફાઇટર બોલાવતા આગ પર કાબુ મેળવ્યો તે પહેલાં બધું જ રાખ થઈ ગયું હતું . અનાજ , ઘર વખરી , રોકડ રૂપિયા , દાગીના મળી લાખો રૂપિયાનું નુકશાન થયું હતું . સરપંચ સહિત આગેવાનો દોડી આવ્યા હતા . હવે તંત્ર અસરગ્રતોને તત્કાળ સહાય કરે તેવી માંગ ઉઠી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લમ્પી સ્કીન ડિસિઝ પર નિયંત્રણ મેળવવા સરકાર સક્ષમ
લમ્પી સ્કીન ડિસિઝ પર નિયંત્રણ મેળવવા સરકાર સક્ષમ
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં પદયાત્રીઓ માટે શરબત ની વ્યવસ્થા કરવામાં આવી
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં પદયાત્રીઓ માટે શરબત ની વ્યવસ્થા કરવામાં આવી
সোণাৰি সদৰ থানাত আৰক্ষীয়ে গুলীয়াই হত্যা কৰিলে সতীৰ্থ যোৱানক।
সোণাৰি সদৰ থানাত আৰক্ষীয়ে গুলীয়াই হত্যা কৰিলে সতীৰ্থ যোৱানক।
সোণাৰি সদৰ থানাত ভয়ংকৰ ঘটনা...
उदगीर शहराच्या विविध प्रश्नांवर मुख्याधिकाऱ्याने आंधळ्याची भूमिका घेऊ नये अभियान प्रमुख संजय कुमार
उदगीर शहराच्या विविध प्रश्नांवर मुख्याधिकाऱ्याने आंधळ्याची भूमिका घेऊ नये अभियान प्रमुख संजय कुमार
पावनखिंडीतील रणसंग्राम ! साकारला संध्यामठ मंडळांने
पावनखिंडीतील रणसंग्राम! साकारला संध्यामठ मंडळाने