ગુજરાત માં નાયી સમાજ દ્વારા કેશકલા બોર્ડ માટે રજુઆત,,,કયારે મળશે નાઈ સમાજ ને કેશકલા બોર્ડ..???સમગ્ર ગુજરાત ના નાઈ સમાજ માટે કેશકલા બોર્ડ ની માંગણી કરવામાં આવી રહી છે. ગુજરાત નાયી સમાજ માટે વિવિધ સંગઠનો દ્વારા સરકાર સમક્ષ કેશકલા બોર્ડ ની માંગણી થઈ રહી છે ત્યારે સાબરકાંઠા સલોન એસોસિએશન દ્વારા નાઈ સમાજ માટે કેસકલા બોર્ડ ની માંગણી માટે ની રજુઆત કરવામાં આવી છે.દિવ દમણ એડ મિનિસ્ટર પ્રફુલભાઈ પટેલ ને કેશકલા બોર્ડ વાળંદ સમાજ ને મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે હિંમતનગર વાળંદ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા.અને સાથોસાથ કેશકલા બોર્ડ માટે નું આવેદનપત્ર ભારત દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુર્હ પ્રધાન અમિતભાઈ શાહ,ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી .આર . પાટીલ ને પણપોસ્ટ દ્વારા આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે.આગામી દિવસોમાં કેશકલા બોર્ડ વાળંદ સમાજ ને મળે તે માટે સમગ્ર ગુજરાત વાળંદ સમાજ ની ૧૫ આગેવાનો ની કોર કમિટી ની રચના થઈ રહી છેથોડા સમયમાં જ કોર કમિટી દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે કેશકલા બોર્ડ ની ફાઈલ સાથે બેઠક થશે. આ બારા માં ખુબજ ઝડપથી તૈયારી ઓ ચાલી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বানপানীয়ে বিধ্বস্ত কৰা অঞ্চল সমূহ পুনৰ স্বাভাৱিক অৱস্থাত ঘূৰাই অনা হ'ব
আজি দৰং জিলা উপায়ুক্ত কাৰ্যালয়ৰ সভাকক্ষত দুৰ্যোগ প্ৰশমন বিভাগৰ এখনি বৈঠক সম্বোধন কৰে দৰং জিলাৰ...
Vidyadhan Scholarship for higher education is open now for Karnataka Students who passed SSLC in 2023
Vidyadhan Scholarship for higher education is open now for Karnataka Students who passed SSLC in...
शेलूबाजार ते गोगरी रस्त्याचे काम लवकरात लवकर पूर्ण करा
'छत्रपती फाउंडेशन महाराष्ट्र राज्य, व वृक्ष लागवड एक संकल्प ग्रुप, व गावकऱ्यांनी आवाज उठविला असून...