ગુજરાત માં નાયી સમાજ દ્વારા કેશકલા બોર્ડ માટે રજુઆત,,,કયારે મળશે નાઈ સમાજ ને કેશકલા બોર્ડ..???સમગ્ર ગુજરાત ના નાઈ સમાજ માટે કેશકલા બોર્ડ ની માંગણી કરવામાં આવી રહી છે. ગુજરાત નાયી સમાજ માટે વિવિધ સંગઠનો દ્વારા સરકાર સમક્ષ કેશકલા બોર્ડ ની માંગણી થઈ રહી છે ત્યારે સાબરકાંઠા સલોન એસોસિએશન દ્વારા નાઈ સમાજ માટે કેસકલા બોર્ડ ની માંગણી માટે ની રજુઆત કરવામાં આવી છે.દિવ દમણ એડ મિનિસ્ટર પ્રફુલભાઈ પટેલ ને કેશકલા બોર્ડ વાળંદ સમાજ ને મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે હિંમતનગર વાળંદ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા.અને સાથોસાથ કેશકલા બોર્ડ માટે નું આવેદનપત્ર ભારત દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુર્હ પ્રધાન અમિતભાઈ શાહ,ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી .આર . પાટીલ ને પણપોસ્ટ દ્વારા આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે.આગામી દિવસોમાં કેશકલા બોર્ડ વાળંદ સમાજ ને મળે તે માટે સમગ્ર ગુજરાત વાળંદ સમાજ ની ૧૫ આગેવાનો ની કોર કમિટી ની રચના થઈ રહી છેથોડા સમયમાં જ કોર કમિટી દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે કેશકલા બોર્ડ ની ફાઈલ સાથે બેઠક થશે. આ બારા માં ખુબજ ઝડપથી તૈયારી ઓ ચાલી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દૂષિત પાણીના કારણે નવજાત શિશુના મોતનું જવાબદાર કોણ....? આપ પાર્ટીનો સવાલ
દૂષિત પાણીના કારણે નવજાત શિશુના મોતનું જવાબદાર કોણ....? આપ પાર્ટીનો સવાલ
રાજકોટના લોકમેળામાં મોટી દુર્ઘટના સર્જાઈ આવુ બન્યું
રાજકોટના લોકમેળામાં મોટી દુર્ઘટના સર્જાઈ આવુ બન્યું
स्वा सहायता समूह में लटका रहता है ताला बच्चों को नहीं मिल रहा मध्यान भोजन जनपद सदस्य ने लगाया आरोप
स्वा सहायता समूह में लटका रहता है ताला बच्चों को नहीं मिल रहा मध्यान भोजन जनपद सदस्य ने लगाया आरोप
હવે ખેડૂતો કંટાળ્યા
....હવે ખેડૂતો કંટાળ્યા: બટાકાના પોષણક્ષમ ભાવન મળતા ભારતીય કિસાન સંઘે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને...
#GirSomnath | ગીરગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા પાંચમો સપ્તાહ સત્યાગ્રહ કાર્યક્રમ યોજાયો | Divyang News
#GirSomnath | ગીરગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા પાંચમો સપ્તાહ સત્યાગ્રહ કાર્યક્રમ યોજાયો | Divyang News