ગુજરાત માં નાયી સમાજ દ્વારા કેશકલા બોર્ડ માટે રજુઆત,,,કયારે મળશે નાઈ સમાજ ને કેશકલા બોર્ડ..???સમગ્ર ગુજરાત ના નાઈ સમાજ માટે કેશકલા બોર્ડ ની માંગણી કરવામાં આવી રહી છે. ગુજરાત નાયી સમાજ માટે વિવિધ સંગઠનો દ્વારા સરકાર સમક્ષ કેશકલા બોર્ડ ની માંગણી થઈ રહી છે ત્યારે સાબરકાંઠા સલોન એસોસિએશન દ્વારા નાઈ સમાજ માટે કેસકલા બોર્ડ ની માંગણી માટે ની રજુઆત કરવામાં આવી છે.દિવ દમણ એડ મિનિસ્ટર પ્રફુલભાઈ પટેલ ને કેશકલા બોર્ડ વાળંદ સમાજ ને મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે હિંમતનગર વાળંદ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા.અને સાથોસાથ કેશકલા બોર્ડ માટે નું આવેદનપત્ર ભારત દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુર્હ પ્રધાન અમિતભાઈ શાહ,ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી .આર . પાટીલ ને પણપોસ્ટ દ્વારા આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે.આગામી દિવસોમાં કેશકલા બોર્ડ વાળંદ સમાજ ને મળે તે માટે સમગ્ર ગુજરાત વાળંદ સમાજ ની ૧૫ આગેવાનો ની કોર કમિટી ની રચના થઈ રહી છેથોડા સમયમાં જ કોર કમિટી દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે કેશકલા બોર્ડ ની ફાઈલ સાથે બેઠક થશે. આ બારા માં ખુબજ ઝડપથી તૈયારી ઓ ચાલી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सर्व हिन्दू समाज ने की राहुल गांधी की संसद सदस्यता समाप्त करने की मांग
सर्व हिन्दू समाज ने की राहुल गांधी की संसद सदस्यता समाप्त करने की मांगबून्दी। संसद में नेता...
Weather Update: मौसम विभाग का सबसे बड़ा अलर्ट, बर्फीले तूफान की भी चेतावनी
फॉल का जारी किया अलर्ट
अगले पांच दिन बर्फबारी से लुढ़केगा पारा
New Delhi:
Weather...
'वे कल भी अटल थे..वे आज भी अटल हैं', पूर्व PM अटल बिहारी वाजपेयी की पुण्यतिथि पर वसुंधरा राजे का ट्वीट वायरल
भारत के पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी की पुण्यतिथि पर आज देशभर के लोग उन्हें श्रद्धांजलि...
આવા ફ્રોડ મેસેજ કરી થતી છેતરપિંડી કરનાર વિરુદ્ધ પગલાં લેવા જરૂરી
આવા ફ્રોડ મેસેજ કરી થતી છેતરપિંડી કરનાર વિરુદ્ધ પગલાં લેવા જરૂરી
સાવરકુંડલા પંથકમાં...
তেজস্বিতাৰ মৃত্যুৰ দহটা দিন | কমলাবাৰী পাৰঘাটৰ সমীপত দহ দিনৰ নীতি-নিয়ম পৰিয়ালৰ
Majuli...তেজস্বিতাৰ মৃত্যুৰ দহটা দিন.... কমলাবাৰী পাৰঘাটৰ সমীপত দহ দিনৰ নীতি-নিয়ম পৰিয়ালৰ....