વડીયા ના ખાન ખીજડીયા ગામે ધારી શહેરના નાગર પરિવારના મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાયો.માતાજી ના આ માંડવામાં રાવળદેવ તરીકે રામભાઈ ભાસ્કર સરસીયા વાળાએ ડાક ડમરૂ ના તાલે રમઝટ બોલાવી હતી.હમીરભાઈ નાગર ધારી તાલુકાના કુબડાના રહેવાસી છે હાલ ધારી શહેરના ઇન્દિરા નગરમાં રહે છે .ખાન ખીજડીયા ગામે તેમના માતાજીનો મઢ હોવાથી ત્યાં માંડવાનું એક સુંદર આયોજન રાખેલ હતું તેમના પુત્રના પુત્રની માનતા હોવાથી આ માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું તેવુ હમીરભાઈએ જણાવ્યુ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બિરલા હોલ ખાતે JCI દ્વારા પોરબંદર નું સામાજિક જીવન ડિરેક્ટરી પ્રસિદ્ધ કરાય
બિરલા હોલ ખાતે JCI દ્વારા પોરબંદર નું સામાજિક જીવન ડિરેક્ટરી પ્રસિદ્ધ કરાય
પાવીજેતપુર રેલ્વે સ્ટેશનના પ્રવેશદ્વાર પરના વૃક્ષ ઉપર બેસતા પક્ષીઓના વિસર્જનથી મુસાફરો ત્રાહિમામ
પાવીજેતપુર રેલ્વે સ્ટેશનના પ્રવેશદ્વાર પરના વૃક્ષ ઉપર બેસતા પક્ષીઓના વિસર્જનથી મુસાફરો ત્રાહિમામ...
ओम बिरला ने कोटा में किया रोड शो | Loksabha election 2024
ओम बिरला ने कोटा में किया रोड शो | Loksabha election 2024
આટકોટ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે ભવ્ય હનુમાન જયંતિ ની ઉજવણી કરાઈ
જસદણના આટકોટ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે આજે હનુમાન જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી...
NEWS | જુનાગઢમાં સાધુઓની શોભાયાત્રા | VR LIVE
NEWS | જુનાગઢમાં સાધુઓની શોભાયાત્રા | VR LIVE