છોટા ઉદેપુર વિધાનસભા સીટ કોંગ્રેસ નું ગઢ ગણાતી સીટ હતી અહીં વર્ષોથી મોહનસિંહ રાઠવા ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા હતા આ વખતની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવા એ ઉંમરના કારણે ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યું હતું ત્યારબાદ તેઓ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને પરિવાર સાથે ભાજપમાં જોડાયા હતા. મોહન સિંહ રાઠવા ભાજપમાં જોડાતા સમગ્ર રાજ્યમાં એક ચર્ચાનો વિષય બન્યો હતો અને ભાજપે છોટાઉદેપુર સીટ પરથી તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા ને ટિકિટ આપી હતી ત્યારે આજે રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા નો 29328 ની જંગી લીડ સાથે વિજય થયો હતો. અંતે બહુ ચર્ચિત છોટાઉદેપુર -137 વિધાનસભામા રાજેન્દ્રસિંહ મોહનસિહ રાઠવા ની જીત થી કૉંગ્રેસે પોતાનો ગઢ ગુમાવ્યા નો વારો આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થાનગઢના ધરમપાર્ક સોસાયટીમાં પ્રથમ વખત ગણેશજીની સ્થાપના કરવામાં આવી
થાનગઢના ધરમપાર્ક સોસાયટીમાં પ્રથમ વખત ગણેશજીની સ્થાપના કરવામાં આવી
नसिंग ऑफिसर की भर्ती को लेकर दिया ज्ञापन
संघर्ष समिति के जिलाध्यक्ष नदीम मेव ने बताया कि चिकित्सा विभाग को सरकार की इस भर्ती को जल्द पूरा...
શાહપુર મેટ્રો સ્ટેશન પાસે દાગીનાની લૂંટ કરનાર ૨ ઇસમોની ૪.૫ કિ.દાગીના સાથે ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ.
શાહપુર મેટ્રો સ્ટેશન પાસે દાગીનાની લૂંટ કરનાર ૨ ઇસમોની ૪.૫ કિ.દાગીના સાથે ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ.
શ્રી સુખદેવપુરીજી મહારાજ ધામ વાલેર ખાતે દેવદિવાળી નો મહામેળો યોજાયો
શ્રી સુખદેવપુરીજી મહારાજ ધામ વાલેર ખાતે દેવદિવાળી નો મહામેળો યોજાયો
20 હજારથી વધુ લોકોના ભોજન...
Vivo ला रहा 32MP सेल्फी कैमरा और 5000 mAh बैटरी वाला 5G स्मार्टफोन, कब होगा लॉन्च?
वीवो जल्द अपना नया स्मार्टफोन Vivo Y300+ 5G लॉन्च करने वाला है। लॉन्च से पहले इसके कई...