છોટા ઉદેપુર વિધાનસભા સીટ કોંગ્રેસ નું ગઢ ગણાતી સીટ હતી અહીં વર્ષોથી મોહનસિંહ રાઠવા ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા હતા આ વખતની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવા એ ઉંમરના કારણે ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યું હતું ત્યારબાદ તેઓ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને પરિવાર સાથે ભાજપમાં જોડાયા હતા. મોહન સિંહ રાઠવા ભાજપમાં જોડાતા સમગ્ર રાજ્યમાં એક ચર્ચાનો વિષય બન્યો હતો અને ભાજપે છોટાઉદેપુર સીટ પરથી તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા ને ટિકિટ આપી હતી ત્યારે આજે રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા નો 29328 ની જંગી લીડ સાથે વિજય થયો હતો. અંતે બહુ ચર્ચિત છોટાઉદેપુર -137 વિધાનસભામા રાજેન્દ્રસિંહ મોહનસિહ રાઠવા ની જીત થી કૉંગ્રેસે પોતાનો ગઢ ગુમાવ્યા નો વારો આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಪರಿಶಿಷ್ಟ ಜಾತಿ ಸಮುದಾಯದ ಒಳ ಮೀಸಲಾತಿಗೆ ಆಕ್ಷೇಪಣೆ ಕುರಿತು ಮಾಜಿ ಲೋಕಸಭಾ ಸದಸ್ಯರಾದ ಉಮೇಶ್ ಜಾದವ್ ಅವರು ಮಾತನಾಡಿದರು.
ಬೆಂಗಳೂರು, ಜನವರಿ 23, 2025
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಗೋರ ಸೇನಾ ರಾಷ್ಟೀಯ ಸಂಘಟನೆ'ಯ ಸದಸ್ಯರು...
Ayodhya Ram Mandir: रामलला का तिलक करेंगे भगवान सूर्य, अयोध्या में उमड़ा भक्तों का सैलाब | Aaj Tak
Ayodhya Ram Mandir: रामलला का तिलक करेंगे भगवान सूर्य, अयोध्या में उमड़ा भक्तों का सैलाब | Aaj Tak
જૂનાગઢના બિલખા ગેટ પાસે મધરાતે સિંહ પરિવારની લટાર
જૂનાગઢના બિલખા ગેટ પાસે મધરાતે સિંહ પરિવારની લટાર
কংগ্ৰেছে পালে নতুন সভাপতি; শেষ হাঁহি মাৰিলে মল্লিকাৰ্জুন খাৰ্গেয়ে
বহু প্ৰতীক্ষিত নিখিল ভাৰত কংগ্ৰেছ কমিটীৰ সভাপতি পদৰ নিৰ্বাচনৰ আজি ফলাফল ঘোষণা কৰা হ’ল।...
नातवाने केला आज्जीला जीवे मारण्याचा प्रयत्न तळे हिप्परगे येथील घटना
नातवाने केला आज्जीला जीवे मारण्याचा प्रयत्न तळे हिप्परगे येथील घटना