લઈને રાજકારણ ગરમાયુ છે. ત્યારે સુરતમાં સુરતમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો થતા ભાગદોડ મચી ગઈ હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે તેના પ્રચાર માટે અરવિંદ કેજરીવાલ સુરત આવ્યા હતા. આ દરમિયાન સુરતના રોડ શો પથ્થરમારો થયો હતો. જંગી મેદની વચ્ચે પથ્થરો ઉડતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જે બાદ સુરતના કતારગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને મનપાના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમીરગઢ નજીક પોષડોડાના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપ્યો
અમીરગઢ ખાતે આવેલી ગુજરાત-રાજસ્થાન સરહદ ધરાવતી પોલીસ ચેકપોસ્ટ પરથી ઉદેપુરથી મોરબી જતા ટ્રેલરમાં...
সোণাৰি ভৱানীপুৰ কালীপূজা মণ্ডপত সাংসদ তপন কুমাৰ গগৈ
ৰূপালী জয়ন্তী বৰ্ষত ভৰি দিয়া সোণাৰিৰ ভৱানীপুৰ শ্মশান কালী পূজা উদযাপন সমিতিৰ পূজাস্থলীত উপস্থিত...
ડીસામાં ફૂડ વિભાગની ટીમે તેલ મીલમાં દરોડા પાડ્યા
ડીસા શહેરની જીઆઇડીસીમાં ઘી તેલ મરચું હળદર સહિતની ખાદ્યચીજોમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવે...
নাৰায়ণপুৰত বিজেপিৰ ৰণশিঙ্গা
দেউৰী স্বায়ত্ব শাসিত পৰিষদৰ নিৰ্বাচনৰ দিন ঘোষণাৰ লগে লগে শাসকীয় বিজেপি দলে আৰম্ভ কৰিছে নিৰ্বাচনী...
कहीं आप भी तो नहीं भरवा रहे गाड़ी में नकली पेट्रोल, घर पर सिर्फ एक रुपये में कर सकते हैं चेक
How To Check Adulteration In Petrol पेट्रोल में मिलावट होने की खबर अक्सर आपने सुनी होगी। अगर...