લઈને રાજકારણ ગરમાયુ છે. ત્યારે સુરતમાં સુરતમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો થતા ભાગદોડ મચી ગઈ હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે તેના પ્રચાર માટે અરવિંદ કેજરીવાલ સુરત આવ્યા હતા. આ દરમિયાન સુરતના રોડ શો પથ્થરમારો થયો હતો. જંગી મેદની વચ્ચે પથ્થરો ઉડતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જે બાદ સુરતના કતારગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને મનપાના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદરમાં 18 થી 59 વર્ષ ના લોકોને વેકસીન નો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે લેવા માટે છેલ્લા 2 દિવસ બાકી
પોરબંદરમાં 18 થી 59 વર્ષ ના લોકોને વેકસીન નો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે લેવા માટે છેલ્લા 2 દિવસ બાકી
अजित पवारांनी मुद्दा मांडला, फडणवीसांनी लगेच मान्य केला | Devendra Fadnavis | Ajit Pawar
अजित पवारांनी मुद्दा मांडला, फडणवीसांनी लगेच मान्य केला | Devendra Fadnavis | Ajit Pawar
હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે પરિવાર સાથે અંબાજી ખાતે અંબે માતાના મંદિરે 52 ગજની ધજા ચડાવી.
હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે પરિવાર સાથે અંબાજી ખાતે અંબે માતાના મંદિરે 52 ગજની ધજા ચડાવી.
big breaking બે મહિલાઓ પર પડી અવકાશી વીજળી
big breaking બે મહિલાઓ પર પડી અવકાશી વીજળી
મહેસાણા : રીક્ષા ચાલક ને માર મારી અપહરણ કરાયું, 3 સામે ફરિયાદ
મહેસાણા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક રીક્ષાચાલક સવારે ધંધા માટે નીકળ્યો હતો...