લઈને રાજકારણ ગરમાયુ છે. ત્યારે સુરતમાં સુરતમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો થતા ભાગદોડ મચી ગઈ હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે તેના પ્રચાર માટે અરવિંદ કેજરીવાલ સુરત આવ્યા હતા. આ દરમિયાન સુરતના રોડ શો પથ્થરમારો થયો હતો. જંગી મેદની વચ્ચે પથ્થરો ઉડતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જે બાદ સુરતના કતારગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને મનપાના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राहुल गांधी की हिंदुओं पर टिप्पणी पर राजस्थान में फूटा गुस्सा
कांग्रेस नेता राहुल गांधी द्वारा हिंदुओं पर दिए गए बयान के बाद देशभर में बवाल मचा हुआ है।...
અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવા કાર્યલય આરંભ કર્યો
અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ-જસદણની સેવાકીય પ્રવૃતિઓ માટે નવા કાર્યાલય (ઓફિસ)નો આજથી શુભારંભ.
...
સુરતના વાંકાનેડા ગામના રેલ્વે ફાટક પાસેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો.
પલસાણા તાલુકાનાં વાંકાનેડા ગામની સીમમાં આવેલ રેલ્વે ટ્રેકના થાંભલા નં. 9/24 થી 26 ના થાંભલા પાસે...
घर पहुंचे पुलिसकर्मी पड़ोसी रह गए हैरान
उत्तर प्रदेश के लखनऊ में,घर पहुंचे पुलिसकर्मीं पड़ोसी रह गए हैरान।मालूम होकि उत्तर प्रदेश के जनपद...